1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 7 સપ્ટેમ્બર 2021 (08:45 IST)

ગુજરાતમાં ગાંધી ટોપીને લઈને હંગામો, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું ...

ભાજપાની ગુજારત એકમના નવા નિમણૂક સંગઠન મહાસચિવ રત્નાકરએ દાવો કર્યુ છે કે મહાત્મા ગાંધીએ ક્યારેય તેમના ટોપી નહી પહેરી જેમનો નામ તેમના નામે છે, જોકે જવાહરલાલ નહેરુ તેને પહેરતા હતા.
 
ગાંધી ટોપીને લઈને ઉપડેલા હંગામા વચ્ચે આ ટિપ્પણીનો બચાવ કરતા ઉપ મુખ્યમંત્રી નિતિન પટેલએ કહ્યુ કે ટોપીને ગાંધી ટોપીના નામથી ઓળખાય છે પણ કોઈ પણ રાષ્ટ્રપિતાને તેને પહેરતા નહી જોયુ હતું. 
 
પટેલએ ગાંધીનગર સંવાદદાતાથી કહ્યુ કે કોઈને પણ ક્યારે કોઈ વી ફોટા નહી મળી જેમાં ગાંધીજીએ ગાંધી ટોપી પહેરતા જોવાઈ શકે. મે પણ ક્યારે એવી કોઈ ફોટા નથી જોઈ. તેથી રત્નાકરએ જે કહ્યુ તે સત્ય છે. 
 
રત્નાકરે રવિવારે ટ્વિટ કરીને કહ્યું હતું કે આ ટોપીને ગાંધી ટોપી કેમ કહેવામાં આવે છે જ્યારે તેને પ્રથમ વખત વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ પહેર્યો હતો અને મહાત્મા ગાંધીએ પોતે ક્યારેય પહેર્યો ન હતો.