સંબંધિત સમાચાર
- Khodaldham- ખોડલધામમાં PMની હાજરીમાં થશે પાટીદાર સંમેલન
- 2022ની ચૂંટણી પહેલા પાટીદાર સમાજ ફરી સક્રિય, પાટીદાર યુવાનો પરના કેસો પાછા ખેંચવા માંગ
- ગુજરાતમાં એક મોહરાની રીતે ચીફ મિનિસ્ટર બનાવામાં આવે એ બહુજ હાસ્યાસ્પદ અને આપમાનજનક બનાવઃ ઈસુદાન ગઢવી
- Gujarat New CM: પાટીદાર સમુહના રહેશે ગુજરાતના નવા મુખ્યમંત્રી ? કે પછી કોમન મેન પર દાવ લગાવીને ચોંકાવશે બીજેપી ?
- પાટીદાર મનસુખ માંડવિયા બની શકે છે ગુજરાતના નવા મુખ્યમંત્રી, ગોરધન ઝડફિયાનું નામ પણ ચર્ચામાં
લેઉવા પાટીદારો ફરી થશે એકઠા
સૌરાષ્ટ્રમા લેઉવા પાટીદારના એકતાના પ્રતિક સમા ખોડલધામ મંદિરને 21 જાન્યુઆરી 2022ના રોજ પાંચ વર્ષ પૂર્ણ થશે.
લેઉવા પાટીદારો ફરી થશે એકઠા
લેઉવા પટેલ સમાજની આસ્થાનું ધામ કાગવડ ખાતે સ્થિત ખોડલધામને ૨૧મી જાન્યુઆરીએ પાંચ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. અને આ દિવસે માતાજીના પાટોત્સવનું ભવ્ય આયોજન થઇ રહ્યું છે. અને આ પાટોત્સવમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.
ખોડલધામમાં 21મી જાન્યુઆરીના દિવસે ભવ્ય પાટોત્સવમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાજર રહે તેવી શકયતા છે
