સંબંધિત સમાચાર
- વિજળીનો કરંટ લાગતા પર કરવું આ 4 કામ
- શાળા-કોલેજોમાં મોબાઈલ વાપરવા પર પ્રતિબંધ: શિક્ષણ વિભાગની બેધારી નિતી સામે શિક્ષકોમાં કચવાટ
- રાજ્ય સરકારની હાઈકોર્ટમાં સ્પષ્ટતા બીમારીના આંકડા જાહેર કરવા બંધાયેલા નથી
- પીડીપીયુના કોન્વોકેશનમાં મુકેશ અંબાણીએ ગૃહ મંત્રી અમિત શાહની સરદાર સાથે તુલના કરી
- અમદાવાદ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી ગાળો ભાંડતો યુવક 15 દિવસે ઝડપાયો, જાણો કેમ પોલીસે ઢીલું મુક્યું
પાદરા મા ગણપતિના વરગોડા આગમન દરમ્યાન યુવકને કરંટ લાગતા મોત
ધ્વજ ની દંડી વીજ વાયર ને અડકી જતા બે યુવકો ને કરટ લાગ્યો. એક યુવક નો બચાવ એક યુવક નુ સારવાર દરમ્યાન ખાનગી હોસ્પિટલ મા મોત.ગોવિંદપૂરા યુવક મંડળ ના 24 વર્ષ ના રાહુલ પરમાર નામના યુવકનુ મોત. પાદરા ના ગોવિંદપૂરા યુવક મંડળ ના વરઘોડા દરમ્યાન પાદરા વડૉદરા રોડ પર બની ઘટના
પાદરા ગોવિંદપુરા યુવક મંડળ ના ગણેશ આગમનની યાત્રા માં લાઇટિંગ કરેલી આયશર પર ફરકાવેલી ધજા વીજ તાર સાથે અથડાતા આઈશર ના ડ્રાઇવર ને વીજ કરંટ લાગતા યુવક રાહુલ સિંહ રાજપૂત બચાવ કરવા જતાં પોતે અવસાન પામ્યા છે.. ડ્રાઈવર સહી સલામત છે.
