સંબંધિત સમાચાર
- બીજા રાજ્ય અને જિલ્લામાંથી આવેલાનો ફરીથી સર્વે થશે, ગામડાઓમાં ધ્યાન વધુ કેન્દ્રિત કરશે
- ગુજરાતમાં 21થી 40ની વયજૂથમાં સૌથી વધુ 53 વ્યક્તિને કોરોના
- ગુજરાતમાં 219 શેલ્ટર હોમ્સમાં 8432 પરપ્રાંતિય મજૂરો-કામદારોને રખાયા
- રાજ્યમાં 19 નવા કેસ સાથે અમદાવાદમાં 13 અને પાટણમાં 3 કેસ નોંધાયા
- Gujarat corona- રાજ્યમાં 165 પોઝિટિવ કેસોમાંથી 100 લોકલ ટ્રાન્સમિશનઃ આરોગ્ય સચિવ જયંતિ રવિ
સાબરકાંઠામાં પહેલો કેસ નોંધાતા 23 લોકોને હોમકવૉરન્ટાઇન કરાયા
ઉત્તર ગુજરાતમાં પાટણ અને મહેસાણા બાદ સાબરકાંઠા જીલ્લો પણ કોરોનાના ભરડામાં આવ્યો છે.હિમતનગર સિવિલ હોસ્પીટલનાં આઇસોલેશન વોર્ડમાં કામ કરતા નરેન્દ્રસિંહ ચૌહાણ નામનાં સ્ટાફ બ્રધરનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જેને પગલે હાલમાં સિવિલને સેનેટાઈઝ કરવાનું શરુ કરાયું છે.ઉત્તર ગુજરાતમાં પાટણ અને મહેસાણા બાદ સાબરકાંઠા જીલ્લો પણ કોરોનાના ભરડામાં આવ્યો છે. સિવિલનો સ્ટાફ બ્રધર સંક્રમિત થયો હોવાથી તેની સાથે જોડાયેલા 23 લોકોને હોમ ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યા છે. હિમતનગર સિવિલ હોસ્પીટલનાં આઇસોલેશન વોર્ડમાં કામ કરતા નરેન્દ્રસિંહ ચૌહાણ નામનાં સ્ટાફ બ્રધરનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જેને પગલે હાલમાં સિવિલને સેનેટાઈઝ કરવાનું શરુ કરાયું છે. હાલમાં આ વ્યક્તિને લોકલ ચેપ લાગવાનું સિવિલ સત્તાવાળાઓ નકારી રહ્યા છે. નોધનીય છે કે નરેન્દ્રસિંહ રાજસ્થાની છે. તે પોતાની માલોઈકીની પ્રાઈવેટ એમ્બ્યુલન્સ દ્વારા વર્ધી મારતો ત્યારે આ વર્ષી દરમિયાન તેને ચેપ લાગ્યો હોવાની પણ શક્યતા નકારી શકાતી નથી.

