N.D |
અહીંયાના નિવાસીયોનું માનવું છે કે મસ્જીદની અંદર બે ધર્મોની પૂજા કરવામાં આવે છે જે એક મિસાલ છે. એટલુ જ નહિ ફરૂખનગરમાં લોકોની અંદર એકતા અને ભાઈચારાની ભાવના અન્ય લોકો કરતાં અલગ છે. બંને ધર્મોના તહેવારને લોકો એકસાથે ઉજવે છે. આ મસ્જીદની માન્યતા એવી પણ છે કે અહીંયા જે પણ માનતા સાચા દિલથી માંગવામાં આવે તેને વાહેગુરૂ અને ભગવાન રામ જરૂર પુર્ણ કરે છે.
આ પણ વાંચો : |