0
Anarsa Recipe - ઝડપથી રસદાર અનારસે બનાવો, એક એવો સ્વાદ જે હલવાઈને પણ આશ્ચર્યચકિત કરી દેશે. રેસીપી પર ધ્યાન આપો.
સોમવાર,ઑક્ટોબર 6, 2025
0
1
પૌરાણિક માન્યતાઓ અને શરદ ઋતુ, પૂર્ણાકાર ચંદ્રમાં, સંસાર ભરમાં ઉત્સવનું વાતાવરણ.. ગરબાની વિશેષ રમઝટ, એટલ જ શરદ પૂનમ. આ દિવસે સૌ કોઈ રાહ જુએ છે એ સમયનો જ્યારે ચંદ્ર 16 કળાએ ખીલીને ધરતી પર અમૃત વરસાવે છે. વર્ષા ઋતુની વિદાય અને શરદ ઋતુના બાળસ્વરૂપનુ આ ...
1
2
Chanakya Niti: નોકરિયાત લોકોને મોટેભાગે પૈસાની તંગીનો સામનો કરવો પડે છે. આચાર્ય ચાણક્યએ આ સમસ્યાનો નિકાલ હજારો વર્ષ પહેલા જ પોતાની નીતિ શાસ્ત્રમાં બતાવી દીધુ હતુ. જાણો ચાણક્યના 3 ખાસ નિયમ જે તમારા પૈસાને સુરક્ષિત રાખી શકે છે.
2
3
Papaya Juice Benefits: પાકેલા પપૈયાનો રસ ખૂબ જ ફાયદાકારક છે. સવારે ખાલી પેટે કે નાસ્તામાં 1 ગ્લાસ પપૈયાનો રસ પીવાથી તમને અદ્ભુત ફાયદા થશે. તે વજન ઘટાડવાથી લઈને કબજિયાત દૂર કરવા સુધીની દરેક બાબતમાં મદદ કરશે. પપૈયાનો રસ કેવી રીતે બનાવવો તે જાણો છો?
3
4
Shyari in Gujarati: કવિતા દ્વારા, આપણે ફક્ત આપણી પોતાની લાગણીઓ જ નહીં, પણ બીજાઓની લાગણીઓને પણ સમજી શકીએ છીએ.
4
5
શરદ પૂનમ એટલે મનને પ્રફુલ્લિત કરવાની ઋતુ શરદ પૂનમ મંગલ દિવસ છે. માન્યતા મુજબ આ દિવસે લક્ષ્મીજી આખી રાત્રી દરમ્યાન ભ્રમણ કરે છે. આથી લોકો લક્ષ્મીજીને વધાવવાનું એક બિંદુ દરિયાની છાપમાં પડે તો મોતી બની જાય છે.
5
6
ડુંગળી વગર શાકભાજીનો સ્વાદ સારો નથી લાગતો પણ શુ તમે ક્યારે ડુંગળીનુ શાક ખાધુ છે. જાણો ડુંગળીની લાજવાબ રેસીપી કેવી રીતે બનાવશો ?
6
7
Easy paan mukhwas recipe Easy paan mukhwas recipe મુખવાસ માટેની સામગ્રી:
નાગરવેલના પાન: ૧૦-૧૨
ગુલકંદ: ૨-૩ ચમચી
વરિયાળી: ૧ ચમચી
7
8
શું તમે પણ સાયલન્ટ કિલર રોગ ડાયાબિટીસનો ભોગ બન્યા છો? જો એમ હોય, તો તમારે નિષ્ણાતોની આ સરળ સલાહનું ચોક્કસપણે પાલન કરવું જોઈએ.
8
9
આપણે શાંતિ માટે એટલી જ બહાદુરીથી લડવું જોઈએ જેટલું આપણે યુદ્ધમાં લડીએ છીએ.
- જો આપણે આંતરિક રીતે મજબૂત હોઈએ અને આપણા દેશમાંથી ગરીબી અને બેરોજગારી દૂર કરીએ તો જ આપણે વિશ્વમાં સન્માન મેળવી શકીએ.
9
10
ગુજરાતમાં દશેરાના દિવસે એટલેકે રાવન દહન થાય તે દિવસે લોકો લાખો રૂપિયાના જલેબી ફાફડા આરોગી જાય છે. એવું લાગે છે જે કે જેમ આ તો એક પરંપરા જ બની ગઈ છે. તમે પણ દશેરાએ ફાફડા-જલેબી ખાતા હશો પરંતુ શું તમે જાણો છો કે આ રિવાજ કેવી રીતે શરૂ થયો?
10
11
સામગ્રી- 2 કપ ચણાનો લોટ, 1 ટી સ્પૂન સોડા, 2 ટી સ્પૂન મરીનો ભૂકો, હીંગ, અજમો, મીઠું સ્વાદાનુસાર. તેલ જરૂર મુજબ.
11
12
આ સ્વાદિષ્ટ વાનગીઓ સાથે વિજયાદશમીની ઉજવણી કરો! પરંપરાગત વિજયાદશમી વાનગીઓ વિશે જાણો.
વિજયાદશમી વાનગીઓ
1. પૂજા પ્રસાદ: ખીચડી અને તડકા દાળ
* પૂજા દરમિયાન આપવામાં આવતી સરળ અને પૌષ્ટિક વાનગીઓ.
12
13
ગાંધીજીની વિનોદવૃત્તિ પણ સચોટ વ્યકતિ હતી. ગાંધીજી હંમેશાં ગંભીર જ રહેતા હશે એવું સામાન્ય રીતે કોઈને પણ લાગે, પણ તેઓ ઘણી વાર વિનોદવૃત્તિ દર્શાવતા હતા અને ક્યારેક ધારદાર કટાક્ષ પણ કરી લેતા હતા. આજે ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે તેમની કેટલીક વાતો જાણીએ.
13
14
મહાત્મા ગાંધીને બ્રિટિશ શાસનના વિરોધે ભારતીય રાષ્ટ્રીય આંદોલનનો નેતા અને રાષ્ટ્ર્પિતા ગણયું છે. એમનો પૂરો નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતો. મહાત્મા ગાંધી નો જન્મ 2 ઓકટોબર 1869ને ગુજરાતના પોરબંદર નામના સ્થાને થયું હતું . એમના પિતાનો નામ કરમચંદ ગાંધી હતો. ...
14
15
ગાંધીજીના જીવનના પાવન પ્રસંગો- ચંપારણની વાત છે. ત્યાંના નીલવરોના અન્યાય ને અત્યાચારોની બાપુએ તપાસ શરૂ કરેલી અને પ્રજામાં કંઇક ચેતન આવ્યું હતું. બાપુએ ઠેકઠેકાણે શાળાઓ ખોલેલી તેની પણ લોકો પર સારી અસર થવા માંડી હતી. ગોરા નીલવરો આથી ગભરાયા હતા.
15
16
Kanya Pujan Prasad Recipe - નવ દિવસ ઉપવાસ કરનારા ભક્તો અષ્ટમીના દિવસે કન્યા પૂજા કરે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને કન્યા પૂજા માટે હલવો, પુરી અને ચણાની રેસિપી જણાવીશું.
16
17
જો તમને વારંવાર તરસ લાગી રહી હોય, તો તે સારી વાત નથી. તે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાની નિશાની હોઈ શકે છે, તેથી ડૉક્ટરની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.
17
18
મંગળવાર,સપ્ટેમ્બર 30, 2025
અંગુરી આલુ બનાવવા માટે, સૌપ્રથમ ડુંગળી અને લસણને તળો.
આ પછી, તેમને ટીશ્યુ પેપર પર થોડીવાર માટે રહેવા દો.
18
19
મંગળવાર,સપ્ટેમ્બર 30, 2025
બાથરૂમના નળ, ડોલ, મગ અને અન્ય વસ્તુઓનો ઉપયોગ સ્નાન માટે થાય છે. રોજિંદા ઉપયોગથી સફેદ ડાઘ પડી શકે છે. આ ડાઘ સાદા પાણીથી જતા નથી. જો તમે પણ આ ડાઘથી પરેશાન છો,
19