રવિવાર, 7 ડિસેમ્બર 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વિક્રમ સંવત રાશિફળ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વિક્રમ સંવત રાશિફળ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
સમાચાર જગત
»
વ્યાપાર
»
શેર સૂચકાંક
Written By
વેબ દુનિયા|
Last Modified:
સોમવાર, 20 જાન્યુઆરી 2014 (18:28 IST)
ભારતીય શેર બજારમાં તેજીનો વેપાર
:
P.R
ભારતીય સ્ટોક માર્કેટમાં આજે તેજી સાથે કારોબાર જોવા મળ્યો. સેન્સેક્સમાં 141 પોઇન્ટ વધીને 21,205 અને નિફ્ટી 42 પોઇન્ટ વધીને 6,304નાં લેવલે બંધ આવ્યા.
માર્કેટમાં આજે આઇટી, એફએમસીજી, રિયલ્ટી સ્ટોકમાં ખરિદારી નોંધાઇ. જ્યારે ઑઇલ એન્ડ ગેસ સ્ટોકમાં વેચવાલી નોંધાઇ. સ્મૉલકૈપ અને મિડ કૈપ સ્ટોકમાં ખરિદારી હતી.
આજનાં ટ્રેડિંગ સેશનમાં ટીસીએ, એચસીએલ ટૈક, વિપ્રો, સેસા સ્ટરલાઇટ, ઇન્ડસઇન્ડ બેંક, આઇટીસી અને ટાટા મોટર્સનાં સ્ટોકમાં 1 થી 5 ટકા સુધીની તેજી નોંધાઇ. જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એનએમડીસી, ટાટા પાવર, ગ્રાસિમ, કોલ ઇન્ડિયા, સન ફાર્મા અને ભારતી એરટેલનાં સ્ટોકમાં 2 ટકા સુધીનો ઘટાડો નોંધાયો.
મિડકૈપ સ્ટોકમાં એમસીએક્સ, બજાજ ઇલેક્ટ્રિક, અરબિંદો ફાર્મા અને રિસા ઇન્ટરનેશનલનાં સ્ટોકમાં 5 થી 10 ટકાની તેજી નોંધાઇ. જ્યારે એફએજી બિયરિંગ્સ, ત્રિવેણી ટર્બાઇન, પૂર્વાંકરા પ્રોજેક્ટ્સ, જ્યોતિ લૈબ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાયનાન્સિયલનાં સ્ટોકમાં 2 થી 5 ટકાનો ઘટાડો હતો.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
Railways Interesting Facts - ટ્રેનમાં મળનારી ચાદર હંમેશા સફેદ રંગની જ કેમ હોય છે, લાલ-પીળી કે ભૂરી કેમ નથી હોતી, કારણ તમને ચોંકાવી દેશે
Railways Interesting Facts: સોશિયલ મીડિયા પર તમે રેલવે સાથે જોડાયેલ અનેક અનોખા અને અજબ ગજબ તથ્યો વાંચ્યા હશે. આ વખતે પણ એક આવુ જ તથ્ય સામે આવ્યુ છે જેના વિશે અમે તમને બતાવી રહ્યા છીએ.
B.R. Ambedkar Quotes- બાબા સાહેબ આંબેડકરના Top 21 સુવિચારો
1. જીવન લાંબુ હોવાની જગ્યા મહાન હોવું જોઈએ. 2. હું એવા ધર્મને માનું છું જે સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારા શિખડાવે છે. 3. બુદ્ધિનો વિકાસ માનવના અસ્તિત્વના અંતિમ લક્ષ્ય હોવું જોઈએ.
શું તમને વારંવાર કબજિયાત થઈ જાય છે ? તો રાહત મેળવવા અજમાવો દાદીમાના આ ઘરેલું ઉપાયો
How to get rid of constipation: શું તમારૂ પેટ સારી રીતે સાફ નથી થતું અને તમે કબજિયાતથી પીડાય છો? જો એમ હોય, તો તમારે ચોક્કસ કેટલાક નેચરલ ઉપાયો અજમાવવા જોઈએ.
Hot Water - ઠંડુ નહીં ગરમ પાણી પીવો, આ 14 ફાયદા જાણીને ચોંકી જશો
કહેવાય છે કે જળ એ જ જીવન છે અને જો કે તે જ સત્ય છે. જીવવા માટે પાણી પીવું કેટલું જરૂરી છે તે સમજાવવાની જરૂર નથી. ડૉક્ટરથી લઇને ડાયટિશિયન, દિવસમાં 7થી 8 ગ્લાસ પાણી પીવાની સલાહ આપે છે. જ્યાં અનેક લોકો ઠંડુ પાણી પીવે છો તો કેટલાંકને ગરમ કે હુંફાળું પાણી પીવું પસંદ પડે છે. માનવામાં આવે છે કે ગરમ પાણી શરીર માટે બહુ ફાયદાકારક હોય છે.
Palak Kofta Recipe- પાલકની જ ભાજી ખાવાથી કંટાળી ગયા છો, તો ક્રિસ્પી પાલક કોફતા બનાવો, તેલમાં તળ્યા વિના કેવી રીતે બનાવશો તે જાણો?
જો તમે પાલકની જ વાનગીથી કંટાળી ગયા છો, તો ક્રિસ્પી પાલક કોફતા બનાવવાનો પ્રયાસ કરો. તેલ વગર કેવી રીતે બનાવવું તે શીખો. પાલક ગ્રેવી બનાવવા માટેની સામગ્રી 2 ચમચી સરસવનું તેલ, 1 ચમચી જીરું, 5 કાળા મરીના દાણા, 2 નાની એલચી, 1/2 ચમચી હળદર પાવડર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
વીડિયો
Watch More Videos
નવીનતમ
ગુજરાતી જોક્સ - છોકરીઓ પારકી થાપણ તો છોકરાઓ ?
શિક્ષક - છોકરીઓ જો પારકી થાપણ હોય છે તો છોકરાઓ શુ હોય છે ? ગપ્પુ - સર ચોર હોય છે ટીચર - એ કેવી રીતે ?
ગુજરાતી જોક્સ - મંદિરમાં પૂજારી પુરૂષ કેમ ?
પપ્પુ - શુ તને ખબર છે કે મંદિરમાં પુરૂષ જ કેમ પુજારી હોય છે ચપ્પુ - નહી યાર તુ જ બતાવી દે
Winter Travel in India: શિયાળામાં ફરવા લાયક રમણીય સ્થળો, જે તમને આપશે પરફેક્ટ વેકેશન વાઈબ્સ
Winter Travel in India: ભારતની શિયાળાની ખૂબસૂરતીને નિકટથી જાણો, મનાલી શિમલાની બરફથી ઢંકાયેલી ખીણોથી લઈને ગોવા અને કેરળના શાંત દરિયાકિનારા સુધી, ટોચના શિયાળાના સ્થળો શોધો જે તમને વેકેશનનો સંપૂર્ણ અનુભવ કરાવશે.
Sara Khan: રામાયણના લક્ષ્મણની વહુ બની સારા ખાન, 4 વર્ષ નાના કૃષને બનાવ્યો જીવનસાથી
Sara Khan Wedding: "બિદાઈ" સીરિયલની અભિનેત્રી સારા ખાન ઘણા સમયથી તેના લગ્નને કારણે સમાચારમાં છે. 36 વર્ષની ઉંમરે, અભિનેત્રીએ બીજા લગ્ન કર્યા છે. 5 ડિસેમ્બરના રોજ તેના લાંબા ગાળાના બોયફ્રેન્ડ ક્રિશ પાઠક સાથેના લગ્નના ફોટા ઓનલાઈન વાયરલ થયા છે. તેના ખાસ દિવસે ઘણા કલાકારો પણ હાજર રહ્યા હતા. સારા ખાન હિન્દુ વિધિઓ અનુસાર સુનીલ લાહિરીના પરિવારની વહુ બની છે. લગ્નનો પહેલો ફોટો જુઓ.
Dhurandhar Review: પાકિસ્તાનના આતંક અને લુંટારૂઓનો બહાદુરીથી સામનો કરતા ભારતના ધુરંધર, રણવીર સિંહનો આ અવતાર તોડી નાખશે બધા રેકોર્ડ ?
Dhurandhar Film: ધુરંધર ફિલ્મ રિવ્યુ, ધુરંધર રિલીઝ, ધુરંધર બોક્સ ઓફિસ કલેક્શન, રણવીર સિંહ ફિલ્મ ધુરંધર, રણવીર સિંહ મૂવીઝ, અર્જુન રામપાલ મૂવીઝ, ધુરંધરમાં આર માધવનની ભૂમિકા, ધુરંધર રિલીઝ, ધુરંધર રિવ્યુ, ધૂરાંધર મૂવી, આર માધવનની ધૂરંધર, અર્જુન સિંઘ, બૉલીવુડ ફિલ્મ મૂવી
ધર્મ
શનિ ચાલીસા - shani chalisa gujarati
જય ગણેશ ગિરિજા સુવન, મંગલ કરણ કૃપાલ। દીનન કે દુખ દૂર કરિ, કીજૈ નાથ નિહાલ॥ જય જય શ્રી શનિદેવ પ્રભુ, સુનહુ વિનય મહારાજ। કરહુ કૃપા હે રવિ તનય, રાખહુ જન કી લાજ॥ શનિ ચાલીસા ચૌપાઈ :
Marriage Remedies: કુંવારી કન્યાઓ શુક્રવારે કરે આ ઉપાય, મળશે મનપસંદ વર
Marriage Remedies in Gujarati શુક્રવારના દિવસે માતા લક્ષ્મીનુ પૂજન અને વ્રત કરવાની સાથે જ લગ્ન અને મનપસંદ જીવનસાથી મેળવવાના કેટલાક વિશેશ ઉપાય પણ કરવામાં આવે છે. માન્યતા છે કે જો કુંવારી કન્યાઓ શુક્રવારના દિવસે આ વિશેષ ઉપાય કરે તો તેને મનપસંદ વર મળે છે.
Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી
શ્રીગુરુ ચરન સરોજ રજ, નિજ મનુ મુકુરુ સુધારિ. બરનઊઁ રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારિ બુદ્ધિહીન તનુ જાનિકે, સુમિરૌં પવન-કુમાર. બલ બુદ્ધિ બિદ્યા દેહુ મોહિં, હરહુ કલેસ બિકાર
શ્રીમંત પરિવારોની સ્ત્રીઓ લાંબા પાલવની સાડી કેમ પહેરે છે? રહસ્ય આખરે ખુલ્યું!
નીતા અંબાણી જેવા શ્રીમંત પરિવારોની મહિલાઓ સાડી પહેરવાની એક અનોખી શૈલી ધરાવે છે. તેમની સાડીઓનો પલ્લુ એટલો લાંબો હોય છે કે તે જમીનને સ્પર્શે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, લાંબા પલ્લુવાળી સાડી પહેરવાથી પતિને સૌભાગ્ય અને સમૃદ્ધિ મળે છે.
આરતીની દિશા બદલી શકે છે તમારી ઉર્જા, આરતીની થાળી જમણી બાજુ કેમ ફેરવવામાં આવે છે ? જાણો ધાર્મિક રહસ્ય અને યોગ્ય રીત
Why Aarti Performed Clockwise: હિન્દુ ધર્મમાં, ભગવાનની ધાર્મિક પૂજા પછી આરતી કરવામાં આવે છે. આરતી હંમેશા ઘડિયાળની દિશામાં કરવામાં આવે છે. આ પ્રકૃતિના સિદ્ધાંતો, ઊર્જાના પ્રવાહ અને ધાર્મિક મહત્વને કારણે છે. આરતી દરમિયાન થાળી કેટલી વાર અને કઈ દિશામાં ફેરવવી જોઈએ તે જાણો.