બુધવાર, 19 નવેમ્બર 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વિક્રમ સંવત રાશિફળ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વિક્રમ સંવત રાશિફળ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
સમાચાર જગત
»
વ્યાપાર
»
શેર સૂચકાંક
Written By
વેબ દુનિયા|
Last Modified:
સોમવાર, 20 જાન્યુઆરી 2014 (18:28 IST)
ભારતીય શેર બજારમાં તેજીનો વેપાર
:
P.R
ભારતીય સ્ટોક માર્કેટમાં આજે તેજી સાથે કારોબાર જોવા મળ્યો. સેન્સેક્સમાં 141 પોઇન્ટ વધીને 21,205 અને નિફ્ટી 42 પોઇન્ટ વધીને 6,304નાં લેવલે બંધ આવ્યા.
માર્કેટમાં આજે આઇટી, એફએમસીજી, રિયલ્ટી સ્ટોકમાં ખરિદારી નોંધાઇ. જ્યારે ઑઇલ એન્ડ ગેસ સ્ટોકમાં વેચવાલી નોંધાઇ. સ્મૉલકૈપ અને મિડ કૈપ સ્ટોકમાં ખરિદારી હતી.
આજનાં ટ્રેડિંગ સેશનમાં ટીસીએ, એચસીએલ ટૈક, વિપ્રો, સેસા સ્ટરલાઇટ, ઇન્ડસઇન્ડ બેંક, આઇટીસી અને ટાટા મોટર્સનાં સ્ટોકમાં 1 થી 5 ટકા સુધીની તેજી નોંધાઇ. જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એનએમડીસી, ટાટા પાવર, ગ્રાસિમ, કોલ ઇન્ડિયા, સન ફાર્મા અને ભારતી એરટેલનાં સ્ટોકમાં 2 ટકા સુધીનો ઘટાડો નોંધાયો.
મિડકૈપ સ્ટોકમાં એમસીએક્સ, બજાજ ઇલેક્ટ્રિક, અરબિંદો ફાર્મા અને રિસા ઇન્ટરનેશનલનાં સ્ટોકમાં 5 થી 10 ટકાની તેજી નોંધાઇ. જ્યારે એફએજી બિયરિંગ્સ, ત્રિવેણી ટર્બાઇન, પૂર્વાંકરા પ્રોજેક્ટ્સ, જ્યોતિ લૈબ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાયનાન્સિયલનાં સ્ટોકમાં 2 થી 5 ટકાનો ઘટાડો હતો.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
Modern Ganesha Names For Baby Boy: તમારા બાળકને ગણેશજીના નામ પરથી સુંદર નામ આપો, બાપ્પા જીવનભર તેમના આશીર્વાદ વરસાવશે!
Modern Ganesha Names For Baby Boy: ગજદંત - હાથીના દાંતવાળો, એટલે કે ગણેશ, ગૌરિક - ખૂબ જ સુંદર, ગણેશ, ઇભાન - હાથીનું મુખ ધરાવતો દેવ, એટલે કે ગણેશ, અખુઘ - ઉંદર પર સવાર, એટલે કે ગણેશ, અખુરથ - જેનું વાહન ઉંદર છે, એટલે કે ગણેશ.
First Wedding Invitation: પહેલું લગ્ન કાર્ડ ભગવાન ગણપતિને જ્ કેમ આપવામાં આવે છે અને તેનું શું મહત્વ છે?
લગ્ન દરમિયાન પહેલું આમંત્રણ પત્રિકા ભગવાન ગણેશને સંબોધીને લખાય છે જ્યોતિષીઓના મતે, લગ્નનું પહેલું આમંત્રણ રિદ્ધિ અને સિદ્ધિની શક્તિ ભગવાન ગણેશને આપવામાં આવે છે. આમ કરવાથી, ભગવાન ગણેશ અદ્રશ્ય સ્વરૂપમાં લગ્નમાં હાજરી આપશે તે નિશ્ચિત છે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ: નિર્વિઘ્નં કુરુમેદેવ સર્વકાર્યેષુ સર્વદા
World Toilet Day-Public Toilets Door Height: પબ્લિક ટોયલેટસના બારણા નીચેથી નાના શા માટે હોય છે? કારણ જાણીને ચકરાવી જશો
Public Toilets Door Height Interesting Facts: અમે બધા ઘરમાં બનેલા ટૉયલેટના બારણા નીચે સુધી ફર્શ સુધી કવર કરી છે. જ્યારે પબ્લિક ટૉયલેટસમાં જતા ત્યાંના બારણા નીચેથી ખૂબ નાના હોય છે શુ છે કારણ
આ શિયાળામાં તમારા બાળકોને આ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ ચિલી ગાર્લિક વેજેસ ખવડાવો; તેને બનાવવાની સૌથી સરળ રીત શીખો.
ક્રિસ્પી અને સ્વાદિષ્ટ ચિલી ગાર્લિક વેજેસ સામગ્રી બટાકા: 3-4 મધ્યમ કદના (સારી રીતે ધોઈને ફાચરમાં કાપેલા) લસણ (બારીક સમારેલા): 1 ચમચી ચિલી ફ્લેક્સ : 1 ચમચી (બાળકો માટે અથવા સ્વાદ મુજબ ઓછા)
Rani of Jhansi : ઝાંસી રાણી લક્ષ્મીબાઈનો છેલ્લો દિવસ, તેમનું મોત ખરેખર કેવી રીતે થયું હતું?
અંગ્રેજોના પક્ષે કૅપ્ટન રૉડ્રિક બ્રિગ્સ પહેલા માણસ હતા કે જેમણે રાણી લક્ષ્મીબાઈને લડાઈના મેદાનમાં લડતાં નજરે નિહાળ્યાં હતાં. તેમણે ઘોડાની લગામ પોતાના દાંતમાં દબાવી હતી. તેઓ બંને હાથ વડે તલવાર ચલાવી રહ્યાં હતાં.
વીડિયો
Watch More Videos
નવીનતમ
અમદાવાદમાં આગામી 5મી ડિસેમ્બરે યોજાશે Ruhaniyat, કલાકારોની કલા દર્શકોને કરશે અભિભૂત
બે દાયકાથી વધુ સમયની આ અવિરત યાત્રા દરમિયાન, ટીસીએસ રુહાનિયતે ભારતના દરેક ખૂણાઓમાંથી અનેક લોકકલાકારોને તેમજ વિશ્વના વિવિધ પ્રદેશોની સમૃદ્ધ પરફોર્મિંગ આર્ટ પરંપરાઓને મંચ પૂરું પાડવામાં મહત્વનું કાર્ય કર્યું છે.
ગુજરાતી જોક્સ -પૈસા નથી”
કેશિયરે બેંકની કેશિયર બારી પાસે ઉભેલા માણસને કહ્યું, “પૈસા નથી” ગ્રાહક: મોદીને વધુ પૈસા આપો માલ્યા, તે બધા પૈસા લઈને વિદેશ ભાગી ગયો કેશિયરે બારીમાંથી તેનો હાથ બહાર કાઢ્યો અને તેનું ગળું પકડીને કહ્યું, “તું બેદરકાર, તે બેંકમાં છે પણ તારા ખાતામાં નથી” ભિખારી
HBD Sushmita - જ્યારે મિસ યુનિવર્સને 21 ની વયે કોર્ટના ધક્કા ખાવા પડ્યા, પિતાની મિલકતને કારણે મળ્યો ન્યાય
ભારતની પ્રથમ મિસ યુનિવર્સ, સુષ્મિતા સેને જ્યારે 21 વર્ષની ઉંમરે તેમની પુત્રી રેનીને દત્તક લેવાનું વિચાર્યું હતું ત્યારે તે માટે કોર્ટમાં જવું પડ્યું હતું. બાદમાં તેનાં પિતાની સંપત્તિ વારસામાં મળ્યા બાદ તેને પુત્રીનો કબજો મળ્યો.
જાણીતા સિંગર Humane Sagar નું 34 વર્ષની વયે થયું મોત? માતાએ મેનેજર પર લગાવ્યા ગંભીર આરોપ
Singer Humane Sagar Passes Away: ઓડિયા સંગીત ઉદ્યોગના લોકપ્રિય ગાયક હ્યુમન સાગરનું 34 વર્ષની વયે અવસાન થયું છે. ઓલિવૂડ સિનેમામાં તેમનું મહત્વનું યોગદાન હતું. તેમની તબિયત લથડતાં તેમને 14 નવેમ્બરના રોજ ભુવનેશ્વર સ્થિત એઈમ્સના ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. તાજેતરમાં તેમનું અવસાન થયું. જોકે, તેમની માતાએ હવે તેમના મેનેજર પર ગંભીર આરોપો લગાવ્યા છે.
ગુજરાતી જોક્સ - પત્ની ની બધી વાતો
ભિખારી: સાહેબ, હું દારૂ નથી પીતો હું: ચાલો, હું તમને સિગારેટ આપીશ..
ધર્મ
First Wedding Invitation: પહેલું લગ્ન કાર્ડ ભગવાન ગણપતિને જ્ કેમ આપવામાં આવે છે અને તેનું શું મહત્વ છે?
લગ્ન દરમિયાન પહેલું આમંત્રણ પત્રિકા ભગવાન ગણેશને સંબોધીને લખાય છે જ્યોતિષીઓના મતે, લગ્નનું પહેલું આમંત્રણ રિદ્ધિ અને સિદ્ધિની શક્તિ ભગવાન ગણેશને આપવામાં આવે છે. આમ કરવાથી, ભગવાન ગણેશ અદ્રશ્ય સ્વરૂપમાં લગ્નમાં હાજરી આપશે તે નિશ્ચિત છે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ: નિર્વિઘ્નં કુરુમેદેવ સર્વકાર્યેષુ સર્વદા
Wednesday Mantra: તમારું કોઇપણ કામ ઝડપથી પાર પાડવા અને અવરોધોથી મુક્તિ માટે બુધવારે કરો ગણેશજીના આ મંત્રોનો જાપ
Wednesday Mantra: હિન્દુ ધર્મમાં, દરેક દિવસનું એક અલગ મહત્વ છે. બુધવાર એ બુધ ગ્રહ માટે ખાસ દિવસ છે, જે શાણપણ, વ્યવસાય અને સફળતા માટે જવાબદાર છે. આ દિવસે ગણેશજીના મંત્રનો જાપ કરવાથી મનને શાંતિ મળે છે. ચાલો જોઈએ કે આ દિવસે કયા મંત્રોનો જાપ કરવો જોઈએ.
અમાસના દિવસે શું કરવું જોઈએ
આ દિવસે કાળા તલ, કપડાં, અનાજ અથવા ગોળનું દાન કરવાથી શનિ અને રાહુ-કેતુ જેવા અશુભ ગ્રહોના અશુભ પ્રભાવથી મુક્તિ મળે છે
Margashirsha Amavasya- ગ્રહદોષોથી મુક્તિ મેળવવા માટે માર્ગશીર્ષ અમાવાસ્યા પર આ ઉપાયો કરો.
Margashirsha Amavasya માર્ગશીર્ષ મહિનાની અમાસ તિથિ હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે. આ મહિનો ભગવાન શ્રીકૃષ્ણને ખૂબ પ્રિય હોવાથી તેને અન્ય અમાસના દિવસો કરતાં વધુ પવિત્ર માનવામાં આવે
હનુમાન માટે "ભગવાન" શબ્દનો ઉપયોગ કેમ નથી થતો?
હનુમાનજીને ફક્ત "ભગવાન" ને બદલે હનુમાનજી, બજરંગબલી, સંકટમોચન અથવા પવનપુત્ર જેવા નામોથી બોલાવવામાં આવે છે. હનુમાનજીના દરેક નામ તેમના જીવન, ભક્તિ અને આધ્યાત્મિક સ્થિતિને પ્રતિબિંબિત કરે છે.