સંબંધિત સમાચાર
- Pitru paksha પિતૃપક્ષ 2022 - આજથી પિતરોનુ તર્પણ, જાણો શ્રાદ્ધ વિશે 15 માહિતી
- Pitru Paksha 2022: ક્યારેથી શરૂ થઈ રહ્યા છે પિતૃપક્ષ?
- Ptru Paksha 2022- શ્રાદ્ધ એટલે શુ ? શ્રાદ્ધનુ મહત્વ, શ્રાદ્ધ દરમિયાન ન કરશો આ કામ
- Sarv Pitru amavasya 2022- સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે આ 10 સરળ ઉપાયથી પિતૃ દોષનો પ્રભાવ ઓછુ થાય છે
- Pitru Paksha 2022- પિતરોને ખુશ કરવો છે તો કરવુ ગાયને પ્રસન્ન, પિતૃ પક્ષમાં અજમાવો આ ઉપાય
Pitra Dosh: પિતૃઓ નારાજ હોવાનાં આપે છે સંકેત, જાણો પિતૃ દોષથી છુટકારો મેળવવાનો અચૂક ઉપાય
Pitra Dosh Shu Che : ઘરમાં તણાવ વધે અને લડાઈ-ઝઘડા થાય, વાત વાતમાં ક્લેશ થતો હોય તો પિતૃ દોષનું કારણ બની શકે છે. પિતૃ દોષથી મુક્તિ મેળવવા માટે પિતૃ પક્ષ દરમિયાન શ્રાદ્ધ અને તર્પણ કરવું જરૂરી માનવામાં આવે છે.
Pitra Dosh kevi rite laage: જ્યારે વ્યક્તિના જીવનમાં બાળકો સંબંધિત અવરોધો આવે. જો તમારું બાળક તમારી વાત ન સાંભળે અથવા તો દુશ્મનાવટમાં ઉતરી આવ્યું હોય તો સમજી લો કે તમારા પિતૃ તમારાથી નારાજ છે. જ્યારે પિતૃઓ ક્રોધિત થાય઼ ત્યારે આવા લક્ષણો જોવા મળે છે.
Pitra Dosh : જ્યારે ઘરમાં કોઈના લગ્નમાં વારંવાર અવરોધો આવે છે અથવા લગ્નની વાત બનતા બનતા બગડી જાય઼, જો તમે વિવાહિત જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો, તો આ પિતૃ દોષનું કારણ હોઈ શકે.
Pitra Dosh Na lakshan: આખો દિવસ મહેનત કર્યા પછી પણ તમને ફાયદો નથી મળી રહ્યો. જો ઘરના સભ્યોને વારંવાર અકસ્માતનો સામનો કરવો પડી રહ્યો છે તો તેનો અર્થ એ છે કે પૂર્વજો તમારાથી નારાજ છે
Pitra Dosh Nivaran Upay: પિત્ર પક્ષમાં પિંડ દાન કરો. વ્યક્તિએ ચોક્કસપણે ગયાજી પાસે જવું જોઈએ અને પિંડ દાન કરવું જોઈએ. પિતૃઓને પ્રસન્ન કરવા માટે ગરીબોને ભોજન, કપડાં, ચંપલ, ચપ્પલ, પૈસા વગેરે વસ્તુઓનું દાન કરો. જેના કારણે પિતૃઓ ખૂબ જ પ્રસન્ન રહે છે.
Pitra Dosh upay: ઘરમાં પૂર્વજોની હસતી તસવીર લગાવો. પરંતુ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે પૂર્વજોની તસવીર ઘરની દક્ષિણ-પશ્ચિમ દિવાલ અથવા ખૂણામાં લગાવવી જોઈએ. પિતૃપક્ષ પર શ્રાદ્ધ અને તર્પણ કરો. તેનાથી પિતૃઓ તરફથી વિશેષ આશીર્વાદ મળે છે અને પિતૃ દોષથી મુક્તિ મળે છે.