સંબંધિત સમાચાર
- Buddha Purnima 2023: બુદ્ધ પૂર્ણિમા, ભૂલથી પણ ન કરશો આ કામ
- Buddha Purnima 2023: ક્યારે છે બુદ્ધ પૂર્ણિમા, જાણો આ દિવસનુ મહત્વ અને ઉપાય
- Buddha Purnima 2023: બુદ્ધ પૂર્ણિમાએ 130 વર્ષ પછી બનશે મહાસંયોગ, બદલાશે આ 4 રાશિઓનું ભાગ્ય
- Chandra Grahan 2023: બુદ્ધ પૂર્ણિમાના દિવસે લાગશે ચંદ્ર ગ્રહણ, જાણો ચંદ્ર ગ્રહણમાં શુ કરવુ શુ નહી ?
- Buddha Purnima 2023: બુદ્ધ પૂર્ણિમા પર કરેલ આ કામ બનાવશે અરબપતિ, 3 કાર્યમાં થાય છે માતા લક્ષ્મીનો વાસ
Buddha Purnima wishes- બુદ્ધ પૂર્ણિમાની શુભેચ્છાઓ
બુદ્ધ પોતાના પ્રવચનોમાં ગુસ્સો, અહંકાર, લોભ, દુશ્મનીનો ત્યાગ કરવાની વાત કહેતાં હતાં. જાણો ગૌતમ બુદ્ધના થોડાં ખાસ વિચારો, જેને અપનાવવાથી વ્યક્તિની અનેક સમસ્યાઓ દૂર થઇ શકે છે.
બુદ્ધ પોતાના પ્રવચનોમાં ગુસ્સો, અહંકાર, લોભ, દુશ્મનીનો ત્યાગ કરવાની વાત કહેતાં હતાં. જાણો ગૌતમ બુદ્ધના થોડાં ખાસ વિચારો, જેને અપનાવવાથી વ્યક્તિની અનેક સમસ્યાઓ દૂર થઇ શકે છે.
જીવનમાં હજારો લડાઈઓ જીતવા કરતા સારુ છે ખુદ પર વિજય પ્રાપ્ત કરવો. જો ખુદ પર વિજય પ્રાપ્ત કરી લીધો તો પછી જીત હંમેશા તમારી રહેશે. તમારી પાસેથી કોઈ છીનવી નહી શકે.
gautam buddh quotes
બુદ્ધ કહે છે કે માણસ જેવુ વિચારે છે તેના વિચાર એવા જ થઈ જાય છે. એ એવો જ બની જાય છે. કોઈ માણસ ખરાબ વિચાર સાથે બોલે છે કે કામ કરે છે તો તેને કષ્ટ જ મળે છે. જો કોઈ વ્યક્તિ શુદ્ધ વિચારો સાથે બોલે છે કે કામ કરે છે તો તેને જીવનમાં ખુશીઓ મળે છે.
gautam buddh quotes
gautam buddh quotes
gautam buddh quotes
gautam buddh quotes
બુદ્ધમ શરણંમ ગચ્છામિ
હુ બુદ્ધની શરણમાં જઉ છુ
ધમ્મમ શરણમ ગચ્છામિ
હુ ધમ્મની શરણમાં જઉ છુ
સંઘમ શરણમ ગચ્છામિ
હુ સંઘની શરણમાં જઉ છુ.