ઘરમાં સીડીઓનું સ્થાન
|
* ઘરમાં બને ત્યાં સુધી સીડીઓ દક્ષિણ, પશ્ચીમ કે પછી નૈઋત્યદિશામાં રાખવી જોઇએ.
* શક્ય હોય ત્યાં સુધી ઇશાન ખુણામાં રાખવી જોઇએ નહી.
* ઇશાન ખુણામાં સીડીઓ બનાવવાથી ધનનો નાશ થાય છે.
* સીડીમાં પગથીયાની સંખ્યા બને ત્યાં સુધી 10, 20, કે પછી 30 ન રાખતાં એવી રાખવી જોઈએ કે જેને બે જોડે ભાગવાથી શેષ એક વધે.
* ઘરની વચ્ચે સીડી કદાપી ન બનાવવી જોઇએ.
* ઘરના બેઠક રૂમથી દક્ષિણ, પશ્ચીમ કે નૈઋત્ય ખુણાથી સીડી બનાવવી જોઇએ.
* સીડીમાં કોઇ પણ હલ્કા રંગનો જ શેડ કરાવો.