ગુરુવાર, 12 માર્ચ 2026
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ સલાહ
Written By વેબ દુનિયા|

ભોયરુ

ભોયરુ
W.DW.D

* ઘરમાં દક્ષીણ-પશ્ચીમમાં ક્યારે પણ ભોયરૂ બનાવવું જોઇએ નહી.

* ભોયરાનો ઉપયોગ સ્ટોરરૂમ કે પછી ગોડાઉન માટે જ કરવો.

* ભોયરામાં પૂર્વ તરફ કે પછી ઉત્તર તરફ બારીઓ રાખવી જોઈએ.

* ભોયરાની અંદર વેંટીલેશન હંમેશા વાયવ્ય તરફ જ રાખવું જોઈએ.

* વ્યવસાય માટે નૈઋત્ય તરફ ક્યારેય પણ ભોયરૂ બનાવવું જોઈએ નહી.

* ભોયરાની ઉંચાઈ નવ ફૂટ કરતાં ઓછી હોવી જોઇએ નહી.

* ભોયરામાં હંમેશા સફેદ રંગ જ કરાવો.