- જ્યોતિષશાસ્ત્ર
» - વાસ્તુ
» - વાસ્તુ સલાહ
ભોયરુ
* ઘરમાં દક્ષીણ-પશ્ચીમમાં ક્યારે પણ ભોયરૂ બનાવવું જોઇએ નહી. * ભોયરાનો ઉપયોગ સ્ટોરરૂમ કે પછી ગોડાઉન માટે જ કરવો. * ભોયરામાં પૂર્વ તરફ કે પછી ઉત્તર તરફ બારીઓ રાખવી જોઈએ.* ભોયરાની અંદર વેંટીલેશન હંમેશા વાયવ્ય તરફ જ રાખવું જોઈએ. * વ્યવસાય માટે નૈઋત્ય તરફ ક્યારેય પણ ભોયરૂ બનાવવું જોઈએ નહી. * ભોયરાની ઉંચાઈ નવ ફૂટ કરતાં ઓછી હોવી જોઇએ નહી. * ભોયરામાં હંમેશા સફેદ રંગ જ કરાવો.