મંગળવાર, 30 ડિસેમ્બર 2025
0

ફેંગશુઈ પ્રમાણે તમારો બેડરૂમ...

શનિવાર,એપ્રિલ 9, 2011
0
1
આપણે ઘરને અવનવી રીતે સજાવીએ છીએ. ફિશ એકવેરિયમ દ્વારા તો ઘરની શોભાને ચાર ચાંદ લાગી જાય છે. પણ શુ આપ જણો છો કે ફિશ એક્વેરિયમ માત્ર ઘરની સુંદરતા જ નથી વધારતું પણ ઘરના વાસ્તુદોષ પણ સમાપ્ત કરે છે. ફેંગશૂઈ પ્રમાણે ઘરમાં ફિશ એક્વેરિયમ રાખવાથી સુખ-સમૃદ્ધિ ...
1
2

ફેંગશુઈ મુજબ તમારો લીવિંગ રૂમ

શુક્રવાર,જાન્યુઆરી 28, 2011
કેટલાક મૂળ ફેરફારો તમે કરશો તો તમે ફેંગશુઈ મુજબનો લીવિંગ રૂમ મેળવી શકશો. લીવિંગ રૂમ એવો હોવો જોઈએ કે જે આવનાર મહેમાનને આરામદાયક અને વાતચીત માટે સકારાત્મક લાગે. સૌ પહેલા તો તમારા લીવિંગ રૂમના સોફા અને ખુરશીની દિશા ચકાસો. સોફા કે ખુરશીની દિશા ...
2
3

ફેગશુઈ અને મુખ્ય દ્વાર

મંગળવાર,ઑક્ટોબર 19, 2010
જો તમારા ઘર અથવા ઓફિસના મુખ્ય દરવાજાનુ મુખનીચે જણાવેલ દિશાઓમા હોય અને તમને કોઈ સંકટ પડતુ હોય તો તમે થોડા સામાન્ય ફેરફાર કરીને સકારાત્મક ઉર્જા પ્રાપ્ત કરી શકો છો. દક્ષિણ દિશા તરફનુ દ્વાર - જો તમારો દરવાજો દક્ષિણની દિશા તરફ હોય તો તમે તેને ડાર્ક ...
3
4
- પૈસા મુકવાનુ પર્સ, બોક્સ, બેંકની પાસબુક, કેશ રજિસ્ટર વગેરે પર ફેંગશુઈના ત્રણ સિક્કા લગાડવાથી આવક વધે છે, અને તમારી પાસે પૈસાની બરકત રહે છે. - લાલ દોરામાં પરોવેલા ફેંગશુઈના ત્રણ સિક્કા અને ત્રણ નાની-નાની ઘંટડીઓ દરવાજા પર લટકાવવાથી ઘરમાં સમૃધ્ધિ ...
4
4
5

ફેંગશુઈ દ્વારા ઘરમા ખુશી લાવો

ગુરુવાર,જાન્યુઆરી 7, 2010
જો તમારા ઘરમાં ખુશીનુ વાતાવરણ નથી અને તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનુ પ્રભુત્વ છે, નાની નાની વાતો પર બોલચાલ થઈ જાય છે તો આવા સમયે તમે તમારા ઘરમાં ચીની બેમ્બુનો પ્રયોગ કરો. બેમ્બૂનુ વૃક્ષ તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાના પ્રભાવમાં વૃધ્ધિ લાવે છે. જો ...
5
6

ફેંગશુઈ અને મીણબત્તીઓ

બુધવાર,ઑક્ટોબર 14, 2009
દિવાળી પર દરેક ઘરમાં મીણબત્તીઓ સળગાવવામાં આવે છે. મીણબત્તી ખરીદતી વખતે તેના આકાર અને રંગ પર ખાસ ધ્યાન આપવું જોઈએ. મીણબત્તી ફેંગશુઈના મુખ્ય તત્વોમાંની એક છે. ચીનના પ્રાચીન નિવાસીઓનું માનવું હતું કે વિશ્વની દરેક વસ્તુ અગ્નિ, પૃથ્વી, ધાતુ, જળ અને ...
6
7

ફેંગશુઈને અનુસાર ઘરની છત બનાવડાવો

મંગળવાર,સપ્ટેમ્બર 29, 2009
ઘરમાં છતની ઉંચાઈ ખુબ જ મહત્વની છે. સામાન્ય રીતે જોવામાં આવે તો એક સારી છતની ઉંચાઈ 10 થી 12 ફુટ સુધી હોવી જોઈએ. આનાથી સકારાત્મક ઉર્જા 'ચી'નો પ્રભાવ સારી રીતે થાય છે પરંતુ જો આવું ન થતું હોય અને ઉંચાઈ 8.5 ફુટની જ થતી હોય
7
8
પરિવારમાં સંબંધોમાં તણાવપુર્ણ સ્થિતિ હોય, બોલચાલ બંધ હોય અથવા કટુતાપુર્વક સંબંધોના નિવારણ માટે વ્યક્તિએ પીળા ફૂલનો પ્રયોગ કરવો જોઈએ. પોતાના ઘરના દક્ષિણ-પશ્ચિમ ભાગના ખુણામાં ક્રિમ કલરની ચીનાઈ માટીની ફૂલદાનીમાં પીળા રંગના કૃત્રિમ ફૂલો રાખો. આનાથી ...
8
8
9
દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે કોઈ તેને પ્રેમ કરે, તેના ઘરમાં સુખ-શાંતિ હોય અને બધા જ ભેગા મળીને રહે. ઘરમાં દક્ષિણ-પશ્ચિમ દિશાનો ખુણો પ્રેમ, રોમાંસ તેમજ સ્નેહનો ખુણો છે. આ ક્ષેત્રનું તત્વ માટી છે. તેથી આ ખુણાની શક્તિ વધારવા માટે એક ઉપાય કરો.
9
10
તમારા ઘરની અંદર કોઈ પણ પ્રકારની તોડફોડ કર્યા વિના નીચે દર્શાવેલા ઉપાયો વડે તમે વાસ્તુદોષથી છુટકારો મેળવી શકો છો. - પોતાની પસંદગીને અનુસાર સુગંધિત ફૂલોનો ગુલદસ્તો હંમેશા પોતાના માથાની તરફના ખુણા પાસે મુકો.
10
11
- જો દુકાનનો મુખ્ય દ્વાર અશુભ હોય અથવા દક્ષિણ પશ્ચિમ કે દક્ષિણ દિશામાં હોય તો 'યમકીલક યંત્ર' ની પૂજા કરીને સ્થાપના કરવી. જો સરકારી કર્મચારી દ્વારા હેરાન થતાં હોય તો સુર્ય યંત્રની વિધિપૂર્વક પૂજા કરીને દુકાનમાં તેની સ્થાપના કરવી.
11
12
ફેંગશુઈ પ્રમાણે જો તમે ડ્રેગનના મોઢાવાળા કાચબાની પસંદગી કરો છો તો તે સર્વશ્રેષ્ઠ છે. ડ્રેગનના મોઢાવાળો કાચબો સૌભાગ્યનું પ્રતિક છે. તેથી તેને બેડરૂમમાં ન રાખશો. આને બેઠક રૂમમાં રાખો. જો આનું મોઢુ પુર્વ કે ઉત્તર દિશા તરફ જશે તો સૌથી સારૂ પરિણામ મળશે.
12
13
શિવલીંગ અને આકડાના મૂળની ગણેશજીની મૂર્તિ તમે તમારા ઘરમાં રાખી શકો છો. આની પૂજાનું વિશેષ મહત્વ છે. ક્રિસ્ટલ એટલે કે પારદર્શક કાચના બોલથી બનાવેલ જુદા જુદા દેવી-દેવતાઓની મૂર્તિઓ પણ સૌભાગ્ય વૃધ્ધિ માટે ઘરમાં શુભ સ્થળો પર મુકવાથી લાભ થાય છે.
13
14
ચીની સિક્કાઓને મુખ્ય દરવાજાની સાથે લાલ દોરા વડે બાંધીને અંદરની તરફ લટકાવો અથવા આ સિક્કાઓને તમે તમારા પર્સમાં પણ રાખી શકો છો. ચીની અંદર એક અદ્રશ્ય શક્તિ છે જે મનુષ્ય અને વાતાવરણને જોડે છે.
14
15
બેડરૂમમાં દર્પણ લગાવવું જો જરૂરી હોય તો તેને પુર્વાભિમુખ અને ઉત્તરાભિમુખ લગાવવું જોઈએ. આ ફેંગશુઈની શુભ તરંગોને પરાવર્તિત કરીને ઘરમાં સુખ શાંતિ જાળવી રાખે છે. રૂમમાં જો ગોળ દર્પણ લાગેલ હોય તો આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે પલંગનું પ્રતિબિંબ તે
15
16
એવી વસ્તુનો પ્રયોગ કરવાથી બચવું જોઈએ જે અલગપણું દર્શાવતી હોય. છત કે થાંભલાનું હોવુ અને એક જ પલંગ પર બે અલગ અલગ ગાદલાં હોય તો તે પણ અલગપણું દર્શાવે છે. નવદંપતિ માટે ગાદલા, ચાદર વગેરે નવું હોવું જોઈએ. જો આવું શક્ય ન હોય તો એક વાતનું ધ્યાન રાખો કે ...
16
17
પતિ-પત્નીને પોતાના પ્રેમ અને રોમાંસને સ્થાયી બનાવી રાખવા માટે અને જેમને પોતાની પસંદગીનો જીવનસાથી ન મળી રહ્યો તેમને તેવો જીવનસાથી મેળવવા માટે નીચે આપેલા ઉપાયને અવશ્ય અજમાવવો જોઈએ
17
18

સંબંધોમાં મીઠાશ લાવો

સોમવાર,માર્ચ 16, 2009
ફેંગશુઈમાં એવી માન્યતા છે કે આપણી આજુબાજુ ઉર્જાનો અનંત સ્ત્રોત છે. આ ઉર્જા સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારની હોય છે. આ ઉર્જા વડે જીવનનો દરેક પહેલું પ્રભાવિત થાય છે. સંબંધોમાં અને દામ્પત્ય જીવન પર પણ આની અસર પડે છે. ફેંગશુઈ નકારાત્મક
18
19

સિંગાપુરી કાચબાઓનું વધતું ચલણ

શનિવાર,ફેબ્રુઆરી 28, 2009
200 વર્ષ સુધી જીવીત રહેનાર અને પોતાના સંપુર્ણ જીવનકાળ દરમિયાન માત્ર 3 ઈંચથી વધારે ન વધતાં સિગાપુરી કાચબા ફેંગશુઈના રૂપમાં લોકો તેમને ઘર અને દુકાનોમાં રાખવા લાગ્યા છે. ચીની માન્યતા અનુસાર કાચબાની ઉંમર લાંબી હોવાને કારણે આને ઘર...
19