બુધવાર, 14 જાન્યુઆરી 2026
0

પાતળા અને કડક હાથવાળા વ્યક્તિ રહે છે ચિંતિત, જાણો હથેળી મુજબ સ્વભાવ અને ભવિષ્ય

શનિવાર,સપ્ટેમ્બર 29, 2018
0
1
મેષ (અ,લ,ઈ) : આપનો આ દિવસ નાના, મોટા પ્રવાસથી ભરચક રહેશે. કોઈ મનગમતી વ્યક્તિ સાથે સફર થાય. પત્ની, બાળકો સાથે આનંદ મળે તેવું આયોજન થાય. અકસ્માતથી સાચવવું. અવિવાહિતના વિવાહ થવાની શક્યતા.
1
2

દૈનિક રાશિફળ- 28/09/2018

શુક્રવાર,સપ્ટેમ્બર 28, 2018
મેષ-આ૫નો દિવસ મિશ્રિત ફળદાયી નીવડશે. ૫રિવારજનો સાથે બેસીને આ૫ અગત્‍યની ચર્ચા વિચારણા કરશો. ઘરના રાચ રચીલાની અને ગોઠવણીમાં આ૫ને ૫રિવર્તન કરવાનું મન થાય. ઓફિસ કે વ્‍યવસાયમાં
2
3
મેષ (અ,લ,ઈ) : મેષ રાશિના જાતકો સાવધાન રહો. તમારી રાશિ મુજબ તમને થોડીક સામાજિક તકલીફ રહેશે. તમામ સાંસારિક બાબતોથી ૫ર રહીને આ૫ આધ્યાત્મિક બાબતોમાં રત રહેશો. આ૫ ઊંડી ચિંતનશક્તિ ધરાવશો. ગૂઢ અને રહસ્યમય વિદ્યાઓ તરફ આ૫નું વિશેષ આકર્ષણ રહે. વૃષભ (બ,વ,ઉ) ...
3
4

દૈનિક રાશિફળ- 26/09/2018

બુધવાર,સપ્ટેમ્બર 26, 2018
મેષ (અ.લ.ઇ): પરિવારમા શુભ સમાચારથી ખુશીઓ વધશે. જીવનસાથીના વિચારો સાથે મૈત્રી કરો. ધંધાકિય કાર્યમાં સફળતા મળશે. ધંધાને લગતા વિષયોમાં સમજી વિચારીને નિર્ણય કરવો. નોકરીયાતને કામમા મહેનત વધશે.
4
4
5
કાળી મરીના પાંચ દાણાનો ચમત્કાર ધનલાભ મળશે
5
6
મેષ- સંપત્તિ ખરીદવાનો યોગ બનશે. આત્મવિશ્વાસ મદદરૂપ થતો જણાય. આર્િથક મૂંઝવણ રહે. સ્નેહી-સ્વજનનો સહકાર મળે.
6
7
જ્યોતિષ મુજબ કાળા ઘોડાના પગ પર શનિનો વિશેષ પ્રભાવ હોય છે જ્યોતિષ મુજબ ઘરના મુખ્ય દરવાજા પર કાળા ઘોડાની નાળ લગાડવાથી ઘર પર કોઈની પણ ખરાબ નજર લાગતી નથી. ઘરમાં બરકત રહે છે. વાસ્તુ મુજબ ઘરમાં ઘોડાની નાળ ટાંગવી શુભ હોય છે.
7
8
મેષ: આજે મેષ રાશિને સ્વભાવ ચંચળ રહેશે.આજે ચોથા ભાવનો સ્વામી આઠમાં ભાવમાં રહેશે.તમારી રાશિનો ચંદ્રમા આઠમાં ભાવમાં રહેશે.આજે તમે મજાકના મૂડમાં રહેશે.ધ્યાન રાખો કે કોઈ વિવાદ ન થઈ જાય.કામકાજમાં આજે તમારો દિવસ સામાન્ય રેહશે.આજે તમારે સાવધાન રહેવુ પડશે.
8
8
9
મેષ( aries) - આ અઠવાડિયામાં આર્થિક સમૃદ્ધિના યોગ પ્રબળ બની રહ્યા છે. દૈનિક આવક બાબતે અઠવાડિયું શુભ ફળદાયી સિદ્ધ થશે. ધંધાકીય કારણોથી જૂની ઉધારી વસૂલ કરવા માટે ઉત્તમ સમય છે. આ દિશામાં તમને પ્રયાસ અને પ્રવાસ ફળદાયી સિદ્ધ થશે. અચાનક લાભ થશે અને અચાનક ...
9
10

જાણો દૈનિક રાશિફળ 23/09/2018

રવિવાર,સપ્ટેમ્બર 23, 2018
મેષ:કોઈના ભરોસે ન રહેતા પોતાનું કામ પોતે જ કરવું. પાછલા અટકેલા કાર્યોની તરફ ધ્‍યાન આપીને પ્રયત્‍ન કરવા પર સારા પરિણામ આવવાની શક્‍યતા છે. ધન તેમજ સમય પસાર થવાનો યોગ.યાત્રા થઈ શકે છે.યાત્રા થઈ શકે છે.પ્રયત્‍નોનો ફળ તરત જ મળશે.
10
11
મિત્રો જીંદગીનુ બીજુ નામ છે સમસ્યા . ક્યારેક ધનની સમસ્ય તો ક્યારેક બીમારીની સમસ્યા પણ કોઈએ સાચુ જ કહ્યુ છે કે સમસ્યા છે તો સમાધાન પણ છે. હુ આપને માટે લાવી છુ. રોજીંદા જીવનની કેટલીક સમસ્યાનુ સમાધાન જેને અપનાવીને તમે તમારી સમસ્યામાંથી સમાધાન મેળવી ...
11
12

દૈનિક રાશિફળ 22/09/2018

શનિવાર,સપ્ટેમ્બર 22, 2018
22/09/2018મેષ:આપનો પ્રભાવ વધવાથી શત્રુ પરાસ્‍ત થશે. પ્રયત્‍નોનો ફળ તરત જ મળશે. દુસ્‍સાહસ ન કરવું. તમારા કાર્યોની સમાજમાં પ્રશંસા થશે. અટકેલા કાર્ય સમય પર પૂરા થશે. વ્‍યક્‍તિગત કાર્યોમાં ઉન્નતિ થશે. કાયદાકીય બાબતોમાં
12
13

દૈનિક ભવિષ્યફળ 21/09/2018

શુક્રવાર,સપ્ટેમ્બર 21, 2018
મેષ(Aries) -સંપત્તિ ખરીદવાનો યોગ બનશે. અધ્‍યયનમાં મન લાગશે. ભાઈબંધ પ્રત્‍યે સહયોગની ભાવના વધશે. ધાર્મિક આયોજનોમાં ભાગ લેવાની તક મળશે.
13
14

આજે આ 3 રાશિઓએ સાવધ રહેવું.20/09/2018

ગુરુવાર,સપ્ટેમ્બર 20, 2018
મેષ (અ,લ,ઈ) : મેષ જાતકોને દિવસ દરમિયાન અત્યંત સાવધાનીપૂર્વક રહેવાની સલાહ છે. સરકાર વિરોધી કાર્યો કે અનૈતિક કામવૃત્તિથી આ૫ મુશ્કેલીમાં આવી શકો છો. અકસ્માતથી સંભાળવું. બહારનું ખાવાપીવાના કારણે તબિયત બગડશે. કોર્ટ-કચેરીથી સાવધ રહેવું. કોઈના ઝાસામાં ...
14
15

જાણો તમારી આજની રાશિ 19/09/2018

બુધવાર,સપ્ટેમ્બર 19, 2018
મેષ:કોઈના ભરોસે ન રહેતા પોતાનું કામ પોતે જ કરવું. પાછલા અટકેલા કાર્યોની તરફ ધ્‍યાન આપીને પ્રયત્‍ન કરવા પર સારા પરિણામ આવવાની શક્‍યતા છે. ધન તેમજ સમય પસાર થવાનો યોગ.યાત્રા થઈ શકે છે.યાત્રા થઈ શકે છે.પ્રયત્‍નોનો ફળ તરત જ મળશે.
15
16
મેષ:-સામાજિક યશ વધશે. ધર્મ આધ્યાત્મની તરફ ઝોકની વૃત્તિને કારણે માનસિક શાંતિ રહેશે. કોઈ પણ કામમાં પ્રમોદ હાનિકારક થઈ શકે છે.
16
17
મેષ :- (અ.લ.ઇ) ગુપ્તશત્રુઓથી સાવધાની રાખવી. કામમા મહેનત વધારે કરવી પડશે. ધન બાબતે પરેશાની જણાશે. વ્યવસાયમા મધ્યમ ફળ મળશે.
17
18
મેષ( aries) - શનિના માર્ગી હોવાથી મેષ રાશિના જાતકોને માટે શુભ રહેશે.નોકરીમાં તમારી કુશળતાથી પ્રગતિ કરી શકશો. વરિષ્ટ અધિકારી તમારા કામથી પ્રભાવિત થશે જેનું લાભ તમારા વેતનમાં વધારો કે ઈંસેટિવ ના રૂપમાં મળશે. પાછલા થોડા સમયથી નોકરીમાં સહકર્મિઓના ...
18
19
મેષ અને વૃશ્ચિક -ગણેશજીને લાલ કે નારંગી વસ્ત્ર, બૂંદીના પીળા લાડુ, દાડમ, લાલ ફુલ ચઢાવો. ઓમ ગં ગણપતયે નમ: મંત્રનો જાપ કરતા દૂર્વા અર્થાત લીલી ઘાસ અર્પિત કરો. વૃષ અને તુલા : પ્રતિમા પર શ્વેત વસ્ત્ર, સફેદ ફૂલ અને મોદક ચઢાવો. ગણેશ ચાલીસાનો પાઠ ...
19