0
Dainik Rashifal- દૈનિક રાશિફળ 16/09/2018
રવિવાર,સપ્ટેમ્બર 16, 2018
0
1
શનિવાર,સપ્ટેમ્બર 15, 2018
મેષ : દેવાની ચિંતા ઓછી થશે.માનસિક સંતોષ પ્રસન્નતા રહેશે. સંતાનની પ્રગતિ થશે. પૂર્વમાં કરેલ કાર્યોનું ફળ મળશે. સુખદ યાત્રાનો યોગ બનશે. આર્થિક સ્થિતિ સુદૃઢ બનશે.વૃષભ - વેપાર-ધંધામાં સમય પર લેવામાં આવેલ નિર્ણય લાભદાયી રહેશે. નવા કાર્યોમાં મિત્રોના ...
1
2
શુક્રવાર,સપ્ટેમ્બર 14, 2018
કારગર ટોટકા તમારું ભાગ્ય બદલી શકે છે ગણેશજીનો ચઢાવેલ એક મોર પીંછ મોરપંખ માત્ર શ્રીકૃષ્ણને નહી, પણ બધી દેવી-દેવતાઓને પ્રિય છે. એમાં નવ ગ્રહનો નિવાસ પણ ગણાય છે. તાંત્રિક માન્યતા છે કે જો તંત્રથી
2
3
શુક્રવાર,સપ્ટેમ્બર 14, 2018
મેષ : અગત્યના કાર્યમાં રુકાવટ આવે. ખર્ચ-ખરીદી જણાય. ભાગીદારથી મતભેદ જણાય.નોકરિયાતને ખટપટથી સાચવવું પડે.
3
4
ગુરુવાર,સપ્ટેમ્બર 13, 2018
મેષ- શનિના માર્ગી હોવાથી મેષ રાશિના જાતકોને જોરદાર લાભ મળવાના યોગ બની રહ્યા છે. આવકમાં વધારો થશે અને નિશ્ચિત આવકના એક્સ્ટ્રા કમાણીના સાધન મલશે. નોકરીયાત લોકોને પદોન્નતિ અને પગારવૃદ્ધિના યોગ છે. વિરોધી પક્ષથી મળતી પરેશાનીનો અંત થશે.
4
5
ગુરુવાર,સપ્ટેમ્બર 13, 2018
મેષ : બુદ્ધિ અને મનોબળથી સુખ-સમૃદ્ધિની સ્થિતિ સારી થતી જણાશે. સંતાન તરફથી સુખદ સમાચાર મળશે. વેપારમાં નવા કરાર થશે.
5
6
બુધવાર,સપ્ટેમ્બર 12, 2018
મેષ (અ,લ,ઈ) : મેષ જાતકોને દિવસ દરમિયાન અત્યંત સાવધાનીપૂર્વક રહેવાની સલાહ છે. સરકાર વિરોધી કાર્યો કે અનૈતિક કામવૃત્તિથી આ૫ મુશ્કેલીમાં આવી શકો છો. અકસ્માતથી સંભાળવું. બહારનું ખાવાપીવાના કારણે તબિયત બગડશે. કોર્ટ-કચેરીથી સાવધ રહેવું. કોઈના ઝાસામાં ...
6
7
મંગળવાર,સપ્ટેમ્બર 11, 2018
મેષ : મનમાં ઉત્સાહપૂર્ણ વિચારોને કારણે સમય સુખદ પસાર થશે. જવાબદારીનાં કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થવાનો યોગ રહેશે. મિત્રોનો સહયોગ અને આશ્ચાસન મળશે. સ્વયંની આર્થિક સ્થિતિમાં બચત અને સારા વિનિયોજનની તક આવશે. કાર્ય યોજના પર અમલ કરવો જરૂરી છે
7
8
સોમવાર,સપ્ટેમ્બર 10, 2018
મેષ : બુદ્ધિ અને મનોબળથી સુખ-સમૃદ્ધિની સ્થિતિ સારી થતી જણાશે. સંતાન તરફથી સુખદ સમાચાર મળશે. વેપારમાં નવા કરાર થશે.
8
9
મેષઃ તમારો પોતાની જાત ઉપરનો ભરોસો મજબૂત અને તમારી સત્યનિષ્ઠામાં વધારો થાય તેમજ ગયા અઠવાડિયાનાં કાર્યોમાં તમે ક્યાં ખોટા હતા તે વાતની સાચી ખબર પડી જાય. એના કારણે તમારા વ્યક્તિત્વનું નવું પ્રભાવક પાસું ઊભરી આવે. ઉમદાં પરિણામો પણ પ્રાપ્ત થાય. તમે તમારી ...
9
10
મેષ- આત્મવિશ્વાસ મદદરૂપ થતો જણાય. આર્િથક મૂંઝવણ રહે. સ્નેહી-સ્વજનનો સહકાર મળે.
10
11
માણસ ધનવાન બને છે કાં તો તેના ભાગ્યના બળપર કે કર્મના બળ પર, પણ ક્યારે ક્યારે બન્ને જ બળ સમાપ્ત થઈ જાય છે તો કહે છે કે નિર્બળના બળરામ કાં તો ધર્મના કરો કોઈ ઉપાય. ધન પ્રાપ્તિ માટે કેટલાક લોકો લક્ષ્મી માતાનું પૂજન કરે છે,કેટલાક તુલસીના છોડ ઘરમાં મૂકી ...
11
12
અમાવસ્યાએ સૂર્ય અને ચન્દ્રનું મિલન થાય છે અને બન્ને એક જ રાશિમાં પ્રવેશ કરે છે . જ્યોતિષની નજરે ચન્દ્ર્માને મનનો કારક દેવ માન્યો છે. અમાવસ્યાની રાતે ચન્દ્રમા લુપ્ત થઈ જાય છે. જે જાતકોની નકારાત્મક વિચારધારા હોય છે એવા જાતકો પર નકારાત્મક શક્તિયા ...
12
13
મેષ: આજે મેષ રાશિને સ્વભાવ ચંચળ રહેશે.આજે ચોથા ભાવનો સ્વામી આઠમાં ભાવમાં રહેશે.તમારી રાશિનો ચંદ્રમા આઠમાં ભાવમાં રહેશે.આજે તમે મજાકના મૂડમાં રહેશે.ધ્યાન રાખો કે કોઈ વિવાદ ન થઈ જાય.કામકાજમાં આજે તમારો દિવસ સામાન્ય રેહશે.આજે તમારે સાવધાન રહેવુ પડશે.
13
14
શુક્રવાર,સપ્ટેમ્બર 7, 2018
જો આપ આ મહિને વાહન ખરીદવાનુ મન બનાવી રહ્યા છો તો મુહુર્ત જોઈને જ વાહન ખરીદજો.. મુહુર્ત જોવા માટે પંડિતજી પાસે જવાનો સમય ન હોય તો અહી અમે તમને જણાવી રહ્યા છે આ મહિનામાં વાહન ખરીદવાનો શુભ દિવસ સમય અને વાર.
14
15
શુક્રવાર,સપ્ટેમ્બર 7, 2018
મેષ:કોઈના ભરોસે ન રહેતા પોતાનું કામ પોતે જ કરવું. પાછલા અટકેલા કાર્યોની તરફ ધ્યાન આપીને પ્રયત્ન કરવા પર સારા પરિણામ આવવાની શક્યતા છે. ધન તેમજ સમય પસાર થવાનો યોગ.યાત્રા થઈ શકે છે.યાત્રા થઈ શકે છે.પ્રયત્નોનો ફળ તરત જ મળશે.
15
16
ગુરુવાર,સપ્ટેમ્બર 6, 2018
મૂલાંક1 - વૈદિક અંકશાસ્ત્ર મુજબ કોઈ પણ મહીનાની 1, 10, 19 અને 28 તારીખે જન્મ થનાર જાતકનો મૂલાંક 1 હોય છે. લાલ રંગનો પર્સ શુભ તા લઈને આવે છે.
16
17
ગુરુવાર,સપ્ટેમ્બર 6, 2018
કેટલીક આદતો એવી હોય છે જેને કારણે ગ્રહોની અશુભ અસર વધે છે. જેવુ કે પ્રથમ્મ આદત છે કેટલાક લોકો ફાલતૂ પાણી વહાવે છે. પાણીનો દુરુપયોગ કરવાથી ચંદ્રમાનો દોષ વધે છે. ચંદ્રમાના અશુભ હોવાથી ઘરની મહિલાઓની તબિયત ખરાબ થાય છે. ઘરમાં રહેનારા લોકોનુ ટેંશન વધે છે ...
17
18
ગુરુવાર,સપ્ટેમ્બર 6, 2018
મેષ: આજે મેષ રાશિને સ્વભાવ ચંચળ રહેશે.આજે ચોથા ભાવનો સ્વામી આઠમાં ભાવમાં રહેશે.તમારી રાશિનો ચંદ્રમા આઠમાં ભાવમાં રહેશે.આજે તમે મજાકના મૂડમાં રહેશે.ધ્યાન રાખો કે કોઈ વિવાદ ન થઈ જાય.કામકાજમાં આજે તમારો દિવસ સામાન્ય રેહશે.આજે તમારે સાવધાન રહેવુ પડશે.
18
19
જ્યોતિષ મુજબ અનેકવાર વ્યક્તિ પાસે જનમ કુંડળી હોતી નથી. આવામાં માણસને તેના જીવનમાં ચાલી રહેલી ઘટનાઓને જોઈને ગ્રહની દશાની જાણ થઈ શકે છે. વિદ્વાનો મુજબ જ્યારે પણ કોઈ ગ્રહ પોતાનો કુપ્રભાવ બતાવે છે તો વ્યક્તિ પર તે દેખાય છે. આવામાં આ લક્ષણોથી એ જાણ કરી ...
19