-
નેપાળનો સીરિયલ કિલર હાથી ધુર્બે : 14 વર્ષથી એક જ ખાનદાનની પાછળ પડ્યો છે, અત્યાર સુધી લઈ ચુક્યો 25 લોકોના જીવ
Nepal Elephent Attack: માણસ અને જાનવરોની વચ્ચે સંઘર્ષ (Human-Wildlife Conflict) ના અનેક સમાચાર તમે સાંભળ્યા હશે, પણ ... -
500 રૂપિયા ગુમ થતાં શિક્ષકનું શરમજનક કૃત્ય, વિદ્યાર્થિનીઓને કપડાં ઉતારવા મજબૂર કર્યાનો આરોપ
રાજસ્થાનના સવાઈ માધોપુરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સવાઈ માધોપુર જિલ્લાની એક સરકારી શાળાના શિક્ષકે 500 રૂપિયા ગુમ ... -
સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે! આજે બજારમાં સોનું કેટલું સસ્તું થયું છે તે જાણો.
આજે બુલિયન બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બરના વાયદા મુજબ સોનાનો નવો ભાવ 141,240 અને ... -
પોલીસ દ્વારા ઓડિશાથી 1800 કિલોમીટર દૂર લઈ જવામાં આવતા આરોપી એક હોટલમાંથી ભાગી ગયો હતો; તે એક પોલીસ અધિકારીથી બચી ગયો હતો
ચેક-બાઉન્સ કેસમાં ગુજરાત પોલીસે ધરપકડ કરેલો આરોપી નાગપુરના સેન્ટ્રલ એવન્યુ રોડ પરની એક હોટલમાંથી ભાગી જવામાં સફળ રહ્યો. ... -
Birthday Wishes For Boss- જન્મદિવસની શુભેચ્છાઓ બોસ માટે
માનનીય સર, તમને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. ભગવાન તમને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય અને સતત સફળતા આપે. તમારો દરેક ... -
રસગુલ્લા રેસીપી - ઘરે જ બનાવો નરમ અને સ્પોન્જી રસગુલ્લા
મીઠાઈમાં રસગુલ્લાનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. દૂધમાંથી બનેલા આ નરમ, રસથી ભરપૂર અને સ્પોન્જી રસગુલ્લા ઘરે ... -
નરેન્દ્ર મોદી પીએમ બન્યા પણ ભગવાન જગન્નાથને ભૂલ્યા નથી, દર વર્ષે પુર્ણ કરે છે પોતાનો નિયમ, દિલ્હીથી મોકલે છે ખાસ પ્રસાદ
PM Modi Lord Jagannath Prasad: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આમ જ જુદા નથી. 12 વર્ષથી વધુ સમય માટે તેઓ ગુજરાતના ... -
નાસ્તામાં બનાવો સુપર ટેસ્ટી ફ્રેન્ચ ટોસ્ટ, અહીં નોંધો સરળ રેસીપી
જો તમે સવારે ઝડપથી તૈયાર થઈ જાય એવો સ્વાદિષ્ટ અને પૌષ્ટિક નાસ્તો શોધી રહ્યા છો, તો ફ્રેન્ચ ટોસ્ટ એક ઉત્તમ વિકલ્પ છે. ... -
શ્રીકૃષ્ણ પણ 5 વખત નમાજ કરતા હતા... હિન્દુઓના ભગવાન વિરુદ્ધ નિવેદન આપીને ઉશ્કેરનારા મૌલાના જરજીસ અંસારીની ધરપકડ ક્યારે ?
Lord Krishna Namaz Controversy: મૌલાના જરજિસ અંસારીનુ ભગવાન શ્રીકૃષ્ણ પર વિવાદિત નિવેદન, બોલ્યા - કૃષ્ણજી પણ 5 વખતની ... -
પુરી જગન્નાથની વિશ્વપ્રસિદ્ધ રથયાત્રા આજથી શરૂ થાય છે. ભગવાન ગુંડિચા મંદિરમાં શા માટે જાય છે અને તેનું ધાર્મિક મહત્વ જાણો
ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા આજથી ઓડિશાના પુરીમાં શરૂ થાય છે. આ દિવ્ય યાત્રા દરમિયાન, મહાપ્રભુ, બલભદ્ર અને સુભદ્રા ... -
ભગવાન જગન્નાથની 149 મી રથયાત્રા Live - રથયાત્રા સરસપુર પહોચી, ખૂબ જ ધીમી ગતિએ આગળ વધી રહી છે રથયાત્રા
જગન્નાથપુરી બાદ દેશની સૌથી મોટી ગણાતી ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રા આજે 16 જુલાઈ, ગુરૂવારના રોજ ... -
અમદાવાદ ભગવાન જગન્નાથની રથયાત્રા વિશે, રથયાત્રાના દર્શન માત્રથી ધોવાય જાય છે બધા પાપ
જગન્નાથપુરી બાદ દેશની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રા આજે 16 જુલાઈ ગુરૂવારના રોજ ... -
Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 16, 20226
આજનુ પંચાગ - 16 જુલાઈ 2026 સૂર્યોદય - 05:49 AM સૂર્યાસ્ત - 06:59 PM જુલાઈ 16, 2026 ગુરૂવાર જેઠ વદ નોમ - ... -
Jagannath Rathyatra 2026 Wishes & Quotes - જગન્નાથ રથયાત્રાની શુભેચ્છા
Jagannath Yatra 2025 Wishes: દર વર્ષે અષાઢી બીજના દિવસે ઓડિશાના પુરી ધામમાં અને અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભગવાન ... -
શું બ્રેડ ખાવાથી કે ગેસ પર સેકેલી રોટલી ખાવાથી કેન્સર થવાનું સંકટ વધે છે ? જાણો શું કહે છે એક્સપર્ટ
શું બ્રેડ ખાવાથી કેન્સર થાય છે? શું ચૂલા પર શેકેલી રોટલી ખાવાથી કેન્સરનું જોખમ વધે છે? પ્રખ્યાત કેન્સર સર્જન ડૉ. જયેશ ... -
ગુજરાત વેધર અપડેટ: આગામી 7 દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ, હવામાન વિભાગે જાહેર કરી ચેતવણી
ગુજરાતમાં ચોમાસું હવે ધીમે-ધીમે વધુ સક્રિય બની રહ્યું છે. હવામાન વિભાગના તાજેતરના અહેવાલ મુજબ, આગામી એક અઠવાડિયા સુધી ... -
IRCTC ની નવી વેબસાઇટનું બીટા વર્ઝન થયું લાઇવ, 4 નવી સુવિધાઓ ટ્રેન ટિકિટ બુકિંગના અનુભવને બદલી નાખશે
ટ્રેન ટિકિટ બુકિંગને પહેલા કરતાં વધુ સરળ અને ઝડપી બનાવવા માટે, ભારતીય રેલ્વેની ટિકિટ બુકિંગ વેબસાઇટ, IRCTC નું નવું ... -
અષાઢી બીજ કચ્છીઓના નવા વર્ષ તરીકેની ઉજવણી કેવી રીતે શરૂ થઈ ? જાણો તેનુ મહત્વ
અષાઢી બીજ એટલે શુ - કચ્છી માણસ હંમેશા વરસાદ અને પાણી માટે તલપતો રહ્યો છે, કચ્છમાં વર્ષારંભ એટલે કે અષાઢી બીજ. અષાઢી ... -
Happy Kutchi new Year and Rath Yatra - અષાઢી બીજ એટલે રથયાત્રા અને કચ્છીઓનું નવું વર્ષ પણ
ભારતમાં અષાઢી બીજના મહાપર્વે ગુજરાતમાં અમદાવાદ અને જગન્નાથપુરીમાં અભૂતપૂર્વ રથયાત્રાના દર્શન પ્રતિવર્ષ લાખો-કરોડો લોકો ... -
Happy Ashadhi Beej - અષાઢી બીજ અને ભગવાન જગન્નાથની રથયાત્રાની શુભેચ્છા
અષાઢ મહિનાની શુકલ પક્ષની બીજ એટલે આપણી સંસ્કૃતિના બે મહામૂલા પર્વોનો ત્રિવેણી સંગમ. એકતરફ જગતના નાથ ભગવાન જગન્નાથજી, ...