બુધવાર, 31 ડિસેમ્બર 2025
0

Ayodhya 1986

મંગળવાર,નવેમ્બર 5, 2019
0
1

Ayodhya 1950

મંગળવાર,નવેમ્બર 5, 2019
Ayodhya 1950- 1950 ના રોજ, ગોપાલસિંહ વિશારદ નામના વ્યક્તિએ ફૈઝાબાદના સિવિલ ન્યાયાધીશ
1
2

Ayodhya : 1949

મંગળવાર,નવેમ્બર 5, 2019
Ayodhya 1949-23 ડિસેમ્બર 1949 ના રોજ વિવાદિત સ્થળે ભગવાન રામ અને લક્ષ્મણની મૂર્તિઓ મળી ત્યારે વાસ્તવિક વિવાદ શરૂ થયો.
2
3

Ayodhya : 1885

મંગળવાર,નવેમ્બર 5, 2019
Ayodhya : 1885- ફેબ્રુઆરી 1885 માં, મહંત રઘુબર દાસે ફૈઝાબાદના ઉપ ન્યાયાધીશ સમક્ષ મંદિર બનાવવાની મંજૂરી માંગવા માટે અરજી કરી
3
4

Ayodhya : 1853-વિવાદની શરૂઆત 1853 માં થઈ

મંગળવાર,નવેમ્બર 5, 2019
Ayodhya : 1853-વિવાદની શરૂઆત 1853 માં થઈ
4
4
5
અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી હાલ તેના અંતિમ તબક્કામાં છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં પાંચ જજોની બંધારણીય બેન્ચ સુનાવણી કરી રહી છે. છઠ્ઠી ઑગસ્ટથી દરરોજ સુનાવણી થઈ રહી છે, જે 17મી ઑક્ટોબરે પૂર્ણ થાય તેવી શક્યતા છે. આ ...
5
6
સુપ્રીમ કોર્ટે મંગળવારે 39 માં દિવસની સુનાવણી દરમિયાન સંકેત આપ્યો હતો કે અયોધ્યામાં રામ જન્મભૂમિ કેસની સુનાવણી બુધવારે પૂર્ણ થશે. અગાઉ આ સુનાવણી ગુરુવારે 17 ઓક્ટોબર સુધી થવાની હતી. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ ન્યાયાધીશની ખંડપીઠે ...
6
7
રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ ભૂમિ વિવાદ બાબતમાં સુપ્રીમ કોર્ટમાં સુનવણી શરૂ થઈ ગઈ છે. મધ્યસ્થતાથી વિવાદનો કોઈ ઉકેલ કાઢવાનો પ્રયાસ અસફળ થયા પછી હવે સુપ્રીમ કોર્ટએ કેસની દરરોજ સુનવણી કરવાનો ફેસલો કર્યું છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યસ્થા વાળા 5 સદસ્યીય ...
7
8
અયોધ્યા મામલા પર સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે હવે 6 ઑગ્સ્ટથી ખુલી અદાલતમાં સુનાવણી થશે. આ સાથે જ
8
8
9
અયોધ્યાના રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદને ઉકેલવા માટે સુપ્રીમ કોર્ટે શુક્રવારે મધ્યસ્થતા દ્વારા ઉકેલવાનો આદેશ આપ્યો. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યોની સંવિધાન પીઠે અહી આદેશ આપ્યો. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી ...
9
10
અયોધ્યામાં આગામી 48 કલાક ખૂબ મહત્વના છે. પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સહ પરિવાર લગભગ બે વાગ્યે ફૈજાબાદ એયરપોર્ટ પહોંચશે. જેને માટે તેઓ મુંબઈથી રવાના થઈ ચુક્યા છે. ઠાકરે અહી સાધુ-સંધો સાથે મુલાકાત કરશે. જો તમનેયાદ હોય તો તેમણે અગાઉના દિવસોમાં અયોધ્યામાં ...
10
11
અયોધ્યા વિવાદને કોર્ટમાંથી બહાર ઉકેલવા માટે ધર્મગુરૂ શ્રી શ્રી રવિશંકરે પોતાની કોશિશ ઝડપી બનાવી દીધી છે. આ કડી માં આજે તેમણે લખનૌમાં યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી. અત્યાર સુધી બંને વચ્ચે વાતચીતની કોઈ વિગત બહાર આવી નથી. વિશ્વ ...
11
12

વિવાદિત સ્થળનો કબજો તરત જ નહી મળે

ગુરુવાર,સપ્ટેમ્બર 30, 2010
અયોધ્યામાં રામજન્મ ભૂમિ-બાબરી મસ્જિદ વિવાદિત સ્થળના માલિકીના હક પર હાઈકોર્ટના નિર્ણય છતા કેસ જીતનાર પક્ષને જમીન પર તત્કાલ કબજો નહી મળી શકે.
12
13
અયોધ્યા મુદ્દા પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી સુરક્ષા કડક કરવામાં આવી છે. નિર્ણય આવતા પહેલા સુરક્ષાને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકારની મુશ્કેલીઓ વધી ગઈ છે. કેન્દ્રએ ઉતાવળમાં છ રાજ્યો માટે એડવાઈઝરી રજૂ કરીને સતર્ક રહેવાનો આદેશ રજૂ કરી દીધો છે.
13
14

અશાંતિ ફેલાવવાની શક્યતા નથી

બુધવાર,સપ્ટેમ્બર 29, 2010
રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ સંબંધી કેસનો મહત્વપૂર્ણ નિર્ણય આવવાથી થોડા દિવસ પહેલા કેન્દ્ર સરકારે કહ્યુ કે લોકો બાબરી મસ્જિદ વિધ્વંસ પછી તરત પછીના ગાળામાંથી બહાર આવી ચૂક્યા છે અને તેને નથી લાગતુ કે નિર્ણય સાંભળ્યા પછી કોઈ પ્રકારનું અશાંતિપૂર્ણ ...
14
15
બજરંગ દળના પ્રમુખ વિનય કટિયારે મંગળવારે સુપ્રીમ કોર્ટ દ્વારા રમેશ ચંદ્ર ત્રિપાથીની અપીલને રદ્દ કરતા ઈલાહાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચને નિર્ણય સંભળાવવાનો અધિકાર આપવા પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યુ કે હું ન્યાયિક નિર્ણયનુ પૂર્ણ સન્માન કરુ છુ. આ ...
15
16
હાઈકોર્ટે અયોધ્યાના રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદના નિર્ણયને ટાળવાનો અરજીને રદ્દ કરી દીધી છે. કોર્ટે કહ્યુ કે હવે ઈલાહાબાદ હાઈકોર્ટ પોતાનો નિર્ણઁય સંભળાવી શકે છે.
16
17
અયોધ્યા બાબતનો નિર્ણય ટાળવાની અરજી પર હાઈકોર્ટ મંગળવારે સુનાવણી કરશે અને આ દરમિયાન સમજૂતીની શક્યતાને રદ્દ કરતા સુન્ની સેટ્રલ વક્ફ બોર્ડ અને અખિલ ભારતીય હિંદૂ મહાસભાએ સોમવારે કહ્યુ કે ઈલાહાબાદ ઉચ્ચ ન્યાયલય દ્વારા નિર્ણયમાં વધુ મોડુ ન થવુ જોઈએ. આ ...
17
18

ઉપ્રમાં રેલી, શાંતિ માર્ચ પર રોક

બુધવાર,સપ્ટેમ્બર 22, 2010
ઉત્તરપ્રદેશ સરકારે અયોધ્યા વિવાદ પર 24 સપ્ટેમ્બરના રોજ આવી રહેલ નિર્ણયને ધ્યાનમાં રાખતા રાજ્યમાં આગલા આદેશ સુધી શાંતિ માર્ચ, રેલી કે આવા કોઈ પણ સાર્વજનિક આયોજન પર રોક લગાવી દીધ છે, જેમા મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય. શાંતિ માર્ચને માટે પહેલા આપવામાં ...
18
19
ઉત્તરાધિકારી ગોરક્ષપીઠ અને ગોરખપુરના સાંસદ મહંત આદિત્યનાથે કહ્યુ કે તેઓ ન્યાયના નિર્ણયનુ સન્માન તો કરે છે પણ જો અયોધ્યા બાબતે ઈલાહાબાદ હાઈકોર્ટની લખનૌ ખંડપીઠે હિન્દૂ વિરોધી, રાષ્ટ્રવિરોધી નિર્ણય સંભળાવ્યો તો તે માન્ય નહી રહે.
19