0
James Naismith Google Doodle - બાસ્કેટબોલની આજના દિવસે થઈ હતી શોધ, જાણો તેના પાછળની સ્ટોરી
શુક્રવાર,જાન્યુઆરી 15, 2021
0
1
શુક્રવાર,નવેમ્બર 13, 2020
પ્રીંસિપલ સર/મેડમ, આદરણીય શિક્ષકગણ અને મારા વ્હાલા મિત્રોને નમસ્કાર... આપણે બધા ખૂબ જ ઉલ્લાસપૂર્વક અહી બાળદિવસ ઉજવવા માટે એકત્ર થયા છે. હુ બાળ દિવસ પર મારા વિચારો મુકવા માંગુ છુ. બાળકો પરિવારમાં, ઘરમાં સમાજમાં ખુશીનુ કારણ હોવાની સાથે જ દેશનુ ...
1
2
ડેડ- ગટ્ટૂથી- જ્યારે અબ્રાહમ લિંકન તારી ઉમ્રના હતા તો લાકડીની આગ સળગાવીને તેની સામે અભ્યાસ કરતા હતા
2
3
Children Day Special Jokes :મેથ્સનો સવાલ બેડ પર શા માટે કરી રહ્યા છો
પાપા- તમે મેથ્સનો સવાલ બેડ પર બેસીને શા માટે કરી રહ્યા છો?
3
4
ભાટિયાજી તેમની ઑફિસની મિત્રથી
મેડમ- બાલ દિનની હાર્દિક શુભેચ્છા
4
5
Children's Day Joke- સર નહી સસરા
છાત્ર- રહેવા દો સર
5
6
બાળદિવસ એટલે બાળકો માટે ઉજવાતુ પર્વ. આપણા ધર્મશાસ્ત્રોમાં બુદ્ધિના ઉચ્ચસ્તરીય વિકાસ અને બુદ્ધિ વધારવા માટે અનેક મંત્ર અને ઉપાય બતાવ્યા છે. જો આપ ઈચ્છો છો કે આપનુ બાળક જીવનમાં એક સફળ વ્યક્તિ બને તો શાસ્ત્રો મુજબ બાળકો પાસેથી કેટલાક કાર્ય રોજ જરૂર ...
6
7
ગુજરાતી જોક્સ -
ટીચર- આ પંખીના પગ જોઈ એનું નામ જણાવો JOkes in gujarati
7
8
રમવા- કૂદવાની ઉંમરમાં જો બાળકો હાથમાં બંદૂક કે ચાકુ ઉઠાવે, પોર્ન સાઈટ જુએ, મોંઘી કાર કે મોબાઈલની ડિમાન્ડ કરે તો ચિંતા થવી સ્વાભાવિક છે. આવી ચિંતા આજકાલના બાળકોની બેહૂદી હરકતો જોઈને તેમના પેરેન્ટ્સને ચિંતા થવા માંડી છે. પ્રશ્ન એ થાય છે કે આજકાલ ...
8
9
બાળકો ખૂબ મૂડી હોય છે. તેથી આ વાતનો ખ્યાલ રાખો કે બાળકોને લંચ એ પ્રકારનો હોવો જોઈએ કે તેને વધુથી વધુ પૌષ્ટિક તત્વ મળી શકે અને લંચ તેમની પસંદનો પણ હોય. મોટાભાગે ફળ અને સલાદ ખાવામાં નખરા કરે છે. પણ તેમને વિવિધ શેપ.. સાઈઝ અને ડિઝાઈનમાં કાપીને અને ...
9
10
પેરેટિંગ- બાળકો આજકાલ ટીવીના ઘણા શોખીન થઈ ગયા છે. શાળાથી ઘરે પરત આવતા જ સૌથી પહેલા તેમના ફેવરિટ કાર્ટૂન જોવા ટીવી ચાલુ કરી નાખે છે. જેમ કે ટૉમ એંડ જેરી, ડિસ્ની મિકી માઉસ, ડોરીમૉન વગેરે. ટીવી જોવા સિવાય તેમને બીજુ કોઈ કામ સુઝતુ જ નથી. જેમ કે લેસન ...
10
11
આજકાલ કોઈપણ પ્રકારના બાળકોની દેખરેખ કરવી સહેલુ કામ નથી. ખાસ કરીને ઈમોશનલ બાળકોની દેખરેખ. આવા બાળકો સાથે તમારે ધૈર્ય રાખીને વાત કરવી પડે છે. કારણ કે આ પ્રકારના બાળકોનો સ્વભાવ ક્યારેક શાંત તો ક્યારેક હિંસક અને પછી ઝગડાલૂ બની જાય છે. તેથી હંમેશા ...
11
12
14મી નવેમ્બર, ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની જન્મજયંતિ ભારતભરમાં તરીકે ઉજવવામાં આવે છે. 1957ની સાલથી આ દિવસની બાલદિન તરીકે ઉજવણી થાય છે. ચાચા નહેરૂ સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન હતા. કહેવાય છે કે, નહેરૂજીને બાળકો અતિ પ્યારા હતા. આથી ...
12
13
ઘટના 1962ની છે. ત્યારે ચીને ભારત પર એકાએક હુમલો કરી દીધો હતો. જેનાથી આપણા દેશને ઘણું નુકશાન ઉઠાવવુ પડ્યુ. તે યુધ્ધ પછી જ 14 નવેમ્બરને પં જવાહરલાલ નેહરુનો 73મો જન્મદિવસ પડ્યો. પંજાબની જનતાએ પ્રધાનમંત્રી સુરક્ષા ભંડારમાં યોગદાન આપવા માટે નેહરુજીના ...
13
14
પ્રીંસિપલ સર/મેડમ, આદરણીય શિક્ષકગણ અને મારા વ્હાલા મિત્રોને નમસ્કાર... આપણે બધા ખૂબ જ ઉલ્લાસપૂર્વક અહી બાળદિવસ ઉજવવા માટે એકત્ર થયા છે. હુ બાળ દિવસ પર મારા વિચારો મુકવા માંગુ છુ. બાળકો પરિવારમાં, ઘરમાં સમાજમાં ખુશીનુ કારણ હોવાની સાથે જ દેશનુ ...
14
15
જન્મ 14 નવેમ્બર 1889
મૃત્યુ- 27 મે 1964
પરિચય- ભારતના પ્રથમ પ્રધાનમંત્રી રહેલા પંડિત જવાહરલાલ નેહરૂનો જન્મ 14 નવેમ્બર 1889 ઈલાહબાદના એક ધનાઢય પરિવારમાં થયું હતું. તેમના પિતા નો નામ મોતીલાલ નેહરૂ અને માતાનુ નામ
15
16
પ્રીંસિપલ સર/મેડમ, આદરણીય શિક્ષકગણ અને મારા વ્હાલા મિત્રોને નમસ્કાર... આપણે બધા ખૂબ જ ઉલ્લાસપૂર્વક અહી બાળદિવસ ઉજવવા માટે એકત્ર થયા છે. હુ બાળ દિવસ પર મારા વિચારો મુકવા માંગુ છુ. બાળકો પરિવારમાં, ઘરમાં સમાજમાં ખુશીનુ કારણ હોવાની સાથે જ દેશનુ ...
16
17
childrens day special - 14 નવંબર એ ચાચા નેહરૂના જન્મદિવસ છે આ દિવસ બાળદિવસના રૂપમાં ઉજવાય છે. પણ બાળદિવસ માત્ર ભારતમાં જ નહી જુદા-જુદા અનેક દેશોમાં ઉજવાય છે . જાણો કેવી રીતે થઈ શરૂઆત .
17
18
પંડિત જવાહરલાલ નેહરૂનો જન્મ 14 નવેમ્બર 1889ને ઈલાહબાદમાં થયું હતું. તેમના જનમદિવસને બાળ દિવસના રૂપમાં ઉજવાય છે. નેહરૂજીને બાળકોથી ખૂબ સ્નેહ હતું. અને તે બાળકોને દેશના ભાવી નિર્માતા માનતા હતા. બાળકોના પ્રત્યે તેમના આ સ્નેહ ભાવના કારણે બાળક પણ તેનાથી ...
18
19
દસમાંથી દસ નથી લાવતુ મારુ બાળક પહેલા બીજા નંબરની દોડમાં નથી જોડાયુ મારુ બાળક રમે છે સપના જુએ છે. જીદ કરે છે.. અને કહી નાખે છે વાતો ..ક્યારેક તો સમજદારીની પણ .. અને હા. તે વાંચે છે પણ એટલુ જ જેટલી જરૂર છે.
19