શુક્રવાર, 26 ડિસેમ્બર 2025
0

બાઈબલમાં કહ્યું છે કે- પાર્ટ-2

બુધવાર,ઑગસ્ટ 27, 2008
0
1
ભીડ જોઈને પ્રભુ ઈસુ પહાડ પર ચડી ગયાં અને ત્યાંથી લોકોને ઉપદેશ આપવા લાગ્યા. ધન્ય છે તેઓ જે મનના દીન છે. સ્વર્ગનું રાજ્ય તેમનું જ છે. ધન્ય છે તેઓ જે નમ્ર છે તેઓ જ પૃથ્વીના માલિક છે. ધન્ય છે તેઓ જે ધર્મના ભુખ્યા તરસ્યા છે જેઓને...
1
2
જે કોઈ દાન આપે તે સિધાઈથી સાત દાન આપે. જે કોઈ દયા કરે તે હશી-ખુશીની સાથે દયા કરે. પ્રેમમાં કોઈ કષ્ટ ન થવું જોઈએ. બુરાઈથી ધૃણા કરવી જોઈએ. એકબીજાની સાથે ભાઈચારાનો પ્રેમ કરવો જોઈએ. એકબીજાનો આદર કરવામાં હોડ કરવી જોઈએ....
2
3

કૃપા

શનિવાર,એપ્રિલ 26, 2008
અમારા ભગવાન ઈસુ ખ્રીસ્તની કૃપા હંમેશા તમારી સાથે રહે. કૃપા આત્માનું એક નવું જીવન છે. ઈશ્વરના જીવનમાં સહભાગિતાનું જીવન છે. ઈશ્વરે તમને એટલા માટે બનાવ્યાં છે કે તમે દુનિયાની અંદર તેને ઓળખો, તેને પ્રેમ કરો...
3
4

સંત યોહન

શનિવાર,એપ્રિલ 12, 2008
પ્રભુ ઈશુના સ્વર્ગારોહણ બાદ સંત યોહન યેરૂશલમમાં કુમારી મરિયાની સાર-સંભાળ તથા ફિલિસ્તાનમાં ખ્રીસ્તી ધર્મનો પ્રચાર કરતાં હતાં. ત્યાંથી તેઓ એશિયાઈ કોચક ગયાં અને ત્યાં પણ કુમારી મરિયાની સાર-સંભાલ રાખતાં એફેસુસને નગરના પ્રથમ ધર્માધ્યક્ષ
4
4
5

સંત પૌલુસ

બુધવાર,એપ્રિલ 2, 2008
સૌલુસ કે પૌલુસ એક પાક્કો યહૂદી હતો. તે શિક્ષા પ્રાપ્ત કરવા માટે યેરૂશલમ આવ્યો હતો. બીજા યહૂદીઓની જેમ આ પણ ખ્રિસ્તી ભક્તો પર અત્યાચાર કરતો હતો. સંત સ્ટીફનના મૃત્યું પાછળ પૌલુસનો પણ હાથ હતો. ખ્રિસ્ત અનુયાયીઓની સંખ્યા દિવસે ને દિવસે...
5
6

મૃત્યુનો અર્થ

મંગળવાર,માર્ચ 11, 2008
મૃત્યુનો અર્થ છે- કે જ્યારે સમય પૂર્ણ થઈ જાય છે.... અનંતા આરંભ થાય છે.... જેવી રીતે મનુષ્ય માટે એક જ મૃત્યું અને તેના માટે ન્યાય થવો તે નક્કી જ છે. મૃત્યુંનો અર્થ જેઓ વિશ્વાસ કરે છે અને જેઓ નથી કરતાં તે બધાના માટે અલગ-અલગ છે...
6
7

ઈશ્વરની દસ આજ્ઞાઓ

શનિવાર,ફેબ્રુઆરી 9, 2008
ઈઝરાયલના લોકોને મિશ્ર દેશમાંથી હાંકી કઢાયા બાદ તેઓ ઘણાં દિવસો સુધી યાત્રા કરતાં રહ્યાં. જ્યારે તેઓ સિનાઈ નામના પર્વત (અરબ)ની પાસે પહોચ્યા ત્યારે તેમણે પોતાનો પડાવ ત્યાં નાંખ્યો. મૂસા, ઈશ્વરની જોડે પર્વત પર...
7
8

પ્રભુના ચરણે જતાં પહેલા...

શુક્રવાર,ફેબ્રુઆરી 1, 2008
એક વખત શિકાગોના એક સરકારી હોસ્પીટલમાં પંડિતને બોલાવવાના વિષયને લઈને કર્મચારીઓની બેઠકમાં વિચાર-વિર્મશ થઈ રહ્યો હતો. તે વખતે મગજનું ઓપરેશન કરનાર એક પ્રસિધ્ધ સર્જને આ વાત કહી હતી- ' હું કેથેલિક નથી છતાં પણ હું હંમેશા પુરોહીતને...
8
8
9

ખ્રિસ્તીઓના ઈશ્વર ઈશુ ખ્રિસ્ત

શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
એક એવી 'શક્તિ' કે પછી એક એવું 'માધ્યમ', કે જેમાં બધાંય ગુણ આવેલાં હોય... અને એટલે જ કહેવાય છે કે 'ઈશ્વર'ને કોઇએ પણ બનાવ્યું નથી; જ્યારે કે એ પહેલાંથી જ હતો, અને હંમેશા બનેલો રહેશે!
9
10

પરંપરાગત ક્રિસમસ પ્રતીકો

શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
સદબહાર છોડ અને વૃક્ષોને ઈસાના યુગ પહેલાથી પવિત્ર માનવામાં આવી રહી છે. તેનો મૂલ આધાર એ રહ્યો કે ફર વૃક્ષની જેમ સદાબહાર વૃક્ષ બરફ જેવી ઠંડીમાં પણ લીલાછમ રહે છે. એ ધારણાને આધારે રોમનનના રહેવાસીઓએ ઠંડીના મહાન ભગવાન સૂર્યના સન્માનમાં મનાવવામાં આવતો
10
11

બાઈબલ

બુધવાર,જાન્યુઆરી 23, 2008
સંત પૌલુસે પોતાના સહકર્મીઓ તિમોથીને એવું લખ્યું હતું કે ધર્મગ્રંથનો પ્રત્યેક અંશ ઈશ્વરની પ્રેરણાથી રચાયેલો છે એટલા માટે જ શિક્ષા, સજા, સુધાર તથા ધાર્મિક અનુશાસન માટે લાભદાયક છે કે ઈશ્વરનો ભક્ત સિધ્ધ બને અને દરેક શુભ કાર્ય માટે તૈયાર મળે....
11
12
સફેદ દાઢી, લાલ મખમલના કપડાં, ખંભા પર ભેટથી ભરેલો થેલો... આ સાંભળીને જ મનમાં છબી ઉભરવા લાગે છે વ્હાલા સાંતા ક્લોસની. બાળપણથી લઈને આજ સુધી અમે વાર્તામાં જ સાંતા ક્લોઝ નામના જીવંત ખુશમિજાજ પાત્રને સાંભળતા અને સમજતા આવ્યા છે....
12
13

સંત પેત્રુસ

બુધવાર,નવેમ્બર 21, 2007
પોતાના જીવનકાળ દરમિયાન જ પ્રભુ ઈસુ ખ્રિસ્તે સંત પેત્રુસને વચન આપ્યું હતું કે હું તને જ મારા ધર્મસમાજનો આધાર બનાવીશ અને તુ જ આ ધર્મ સામ્રાજ્યનો પ્રથમ અને સર્વોચ્ચ અધિકારી થઈશ. (મત્તી 18:18) તેથી પુનરુત્થાન થવા છતાં પ્રભુ ઈસુએ...
13
14

કલીસિયા

બુધવાર,ઑક્ટોબર 3, 2007
આપણે બાઈબલના પુસ્તકમાં વાંચીએ છીએ કે ઘણાંએ ખ્રીસ્તીના ચમત્કારો અને તેની શિક્ષામાં વિશ્વાસ કર્યો. ધીરે ધીરે તેને એક દળ એકત્રીત કરી લીધું. તે બધા જ હકીકતામાં તેની ઉપર વિશ્વાસ કરતાં અને તેને અનુસરવા માટે તૈયાર હતાં. તેને પોતાના આ અનુયાયીઓને....
14
15

ઇશ્વર

બુધવાર,સપ્ટેમ્બર 5, 2007
એક પ્રસિધ્ધ ખગોળશાસ્ત્રી ક્રેટશ્વરનો એક વૈજ્ઞાનિક મિત્ર હતો, જે ભગવાનમાં વિશ્વાસ નહોતો કરતો. એક દિવસ આ વૈજ્ઞાનિક મિત્ર ક્રેટેશ્વરના ઘરે તેના ટેબલ પર મુકેલ સૌરમંડલના નમુનાને ચલાવતાં એક્દમ આશ્ચર્યચકિત થઇ ગયો. હેંડલને ફેરવવાથી નક્ષત્ર પોત...
15
16

ઇસુની જય

શુક્રવાર,ઑગસ્ટ 17, 2007
પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં ઇસુ માટે ઘણા નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાંનો એક છે શાંતિનો રાજકુમાર. ઇસુના જન્મના લગભગ એક વર્ષ પહેલા યશ્ચ્યાહ ભવિષ્ય વક્તાએ જણાવ્યું હતું કે આપણા માટે એક બાળક પેદા થશે, આપણને એક પુત્ર મળશે પ્રભુતા તેના ખભા
16
17

પરમેશ્વરની મા 'મારિયમ'

બુધવાર,ઑગસ્ટ 8, 2007
ગલીલિયા (ઇસરાયીલ) પ્રદેશમાં નાથરેજ નામનું એક શહેર હતું. ત્યાં એક યુવતી રહેતી હતી જેનું નામ મારિયા હતું. જેના લગ્ન યોસેફ નામના સુથાર જોડે નક્કી થયા. એક દિવસ ઇશ્વરે દેવદૂત ગાબીએલને મારિયા પાસે મોકલ્યો. દેવદૂતે મારિયા પાસે જઈને કહ્યું કે
17
18
ખ્રિસ્તી ધર્મમાં મુખ્ય ત્રણ સંપ્રદાય આવેલા છે.
18
19

ખ્રિસ્તી ધર્મ

રવિવાર,જૂન 3, 2007
ખ્રિસ્તી ધર્મ એટલે કે ક્રિશ્વિયન ધર્મ એ દુનીયાનો સૌથી મોટો ધર્મ છે. તે પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઉપદેશો પર આધારીત છે અને બાઈબલ તેનો ધર્મગ્રંથ છે.
19