શુક્રવાર, 9 જાન્યુઆરી 2026
0

બંને ટીમ મેદાનમાં ઉતરી

રવિવાર,નવેમ્બર 16, 2008
0
1
પોતાની કારકીર્દી દરમિયાન તમામ વિવાદો ઉપરથી પર્દો ઉચકતાં પૂર્વ ક્રિકેટ કેપ્ટન સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતું કે તે પૂર્વ કોચ ગ્રેગ ચેપલ સાથેનાં વિવાદ છતાં તેને માફ કરી દીધા છે.
1
2
રાજકોટની મેચનાં રાજા સ્ટાર બેટ્સમેન યુવરાજને ટેસ્ટ ટીમમાં સ્થાન ન મળવાનો અફસોસ તો છે. પણ સાથે સાથે તેને વન ડે ટીમમાં ફટકારેલા સદીથી પણ તે સંતુષ્ઠ દેખાય છે.
2
3

ભારતનો પ્રથમ વન ડેમાં 158 રને વિજય

શુક્રવાર,નવેમ્બર 14, 2008
ભારતમાં સાત વન ડે અને બે ટેસ્ટ રમવા આવેલી ઈગ્લેન્ડની ટીમનાં પ્રવાસની શરૂઆત હારથી થઈ છે. રાજકોટ ખાતે રમાયેલી પ્રથમ વન ડે મેચમાં ભારતનો 158 રને વિજય થયો હતો. ઈગ્લેન્ડ સામે 388 રનનો ટારગેટ હતો. પણ ઈગ્લેન્ડની ટીમ 37 ઓવરમાં 229 રનમાં જ પેવેલિયન ભેગી થઈ ...
3
4

ભગત અને ગાયત્રીનો નવો રેકોર્ડ

શુક્રવાર,નવેમ્બર 14, 2008
મહારાષ્ટ્રના સાભા ભગત અને તમિલનાડુની જી ગાયત્રીએ 24મી રાષ્ટ્રીય જુનિયર એથલેટિક્સ ચેમ્પિયનશિપના બીજા દિવસે આજે અહીં શાનદાર પ્રદર્શન કરતા નવા રાષ્ટ્રીય રેકોર્ડનું નિર્માણ કર્યુ છે.
4
4
5
ભારત અને ઈંગ્લેંડ વચ્ચે 17 નવેમ્બરે રમાનાર બીજી એક દિવસીય આંતરાષ્ટ્રીય ક્રિકેટ મેચ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાની કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે.
5
6

સહેવાગ-ગંભીર અર્ધસદી કરી આઉટ

શુક્રવાર,નવેમ્બર 14, 2008
આજથી રાજકોટમાં શરૂ થયેલી ભારત અને ઈંગ્લેંડ વચ્ચેની સાત મેચોવાળી વનડે શ્રેણીની પ્રથમ વનડે મેચમાંભારતીય ઓપનર ગૌતમ ગંભીર અને સહેવાગની શરૂઆતી ભાગીદારી જોરદાર રહી હતી.
6
7

સચિન પ્રથમ ત્રણ વનડે નહી રમે

ગુરુવાર,નવેમ્બર 13, 2008
અનિલ કુમ્બલે અને સૌરવ ગાંગુલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધેલા સન્યાસ બાદ પૂછવામાં આવ્યુ હતું કે તેઓ શું સન્યાસ લેવાના છે. જેના જવાબમાં સચિને કહ્યુ હતું કે હું હજી તો ફીટ છું. મારે જ્યારે સન્યાસ લેવાનો થશે ત્યારે હું જણાવી દઈશ.
7
8

રાજકોટમાં ભારતની ચાર જીત

ગુરુવાર,નવેમ્બર 13, 2008
માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં અત્યાર સુધીમાં કુલ 10 મેચ રમાઇ છે. જેમાં ભારતે રમેલી નવ મેચ પૈકી ચાર મેચમાં જીત થઇ છે.
8
8
9

ટીમ ઈંડિયા નવા મૂકામ તરફ

ગુરુવાર,નવેમ્બર 13, 2008
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકર પ્રથમ ત્રણ વનડેમાંથી બહાર છે. ઝડપી બોલર ઈશાંત શર્મા પણ ઈજાગ્રસ્ત હોવાના કારણે પ્રથમ વનડેમાંથી બહાર છે. છતાં ભારત પાસે એવા દમદાર ખેલાડીઓ છે જે શુક્રવારે રાજકોટમાં શરૂ થનારી વનડે મેચમાં ઈંગ્લેંડને માત આપી શકે.
9
10
કોલકતા હાઈકોર્ટે આજે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈંડિયાના પ્રમુખ શશાંક મનોહર સહિત 6 જણ સામે ફોજદારી કેસ કરવાનો આદેશ આપ્યો હતો.
10
11
ભારત સાથે સાત મેચવાળી એક દિવસીય આતંરરાષ્ટ્રીય ટેસ્ટ શ્રેણી રમવા આવેલી ટીમ ઈંગ્લેંડને બીજી અભ્યાસ મેચમાં મુંબઈ ક્રિકેટ સંઘ એકાદશ વિરૂદ્ધ શરમજનક હાર મેળવી હતી.
11
12

આજે હૈદરાબાદ-રોયલ વચ્ચે જંગ

મંગળવાર,નવેમ્બર 11, 2008
અમદાવાદમાં ચાલી રહેલી આઇસીએલ ટુર્નામેન્ટની સેમી ફાઇનલમાં આજે હૈદરાબાદ હિરોઝ અને રોયલ બેંગલ ટાયગર્સ વચ્ચે ટક્કર જામશે.
12
13
પડ્યા પર ડામ તે આને કહેવાય. ઓસ્ટ્રેલિયા 2-0 થી સીરીઝ તો હારી ગયું. પણ ધીમે ઓવર નાંખવા બદલ દંડ ફટકાર્યો છે.
13
14

ભારતનો ઐતિહાસિક વિજય

સોમવાર,નવેમ્બર 10, 2008
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ચાર દિવસીય બોર્ડર-ગાવસ્કર ટ્રોફીને ભારતે કાંગારૂઓને 2-0 પછાડી ટ્રોફી પર પોતાનો વિજય જાહેર કરી દીધો હતો.
14
15
નાગપુરમાં ભારત દુનિયાની નંબર એક ટેસ્ટ ટીમ ઓસ્ટ્રેલિયાને હરાવીને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 120 રનથી જીતી ગયુ છે. આવી ક્ષણે એ તો દેખીતુ જ છે કે દરેક ભારતીય ક્રિકેટ પ્રેમીને ગર્વ થઈ રહ્યો હશે.
15
16
ક્રિકેટર એસ શ્રીસંતે આજે એ વાતનો ઈનકાર કર્યો હતો હતો કે તેમણે શુક્રવારે એક એપાર્ટમેંટમાં તેમના દોસ્તો સાથે પાર્ટીની ઉજવડી કરતા હોબાળો મચાવ્યો હતો.
16
17

કાંગારૂઓને ભારી પડી ટીમધોની

સોમવાર,નવેમ્બર 10, 2008
ચોથી અને છેલ્લી ક્રિકેટ મેચમાં ભારતે મહેમાન ટીમ પર ભારે દબાણ બનાવી રાખ્યુ છે. આજે સવારે શરૂઆતની મેચ ભારે રોમાંચક રહી, દેખતા દેખતા ઓસ્ટ્રેલિયાની વિકેટો પડવા લાગી હતી ઓસ્ટ્રેલિયાને ટીમધોની ભારે પડી રહી છે.
17
18
બોર્ડર ગાવસ્કર ટ્રોફીની અંતિમ ટેસ્ટનાં ચોથા દિવસે ભારતે ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ 382 રનનો ટારગેટ મુક્યો છે. ભારતે 295 કર્યા હતાં. જેમાં સહેવાગનાં 92, ધોનીનાં 55 અને હરભજનનાં 51 રન મહત્ત્વનાં હતાં.
18
19
કેપ્ટન કૈરેન રોલટન અને ઉપકેપ્ટન એલેક્સ બ્લૈકવેલની જોરદાર સદીની મદદથી ઓસ્ટ્રેલીયાએ ભારતને ચોથી મહિલા વન ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં શનિવારે અહીંયા 118 રનથી હાર આપી હતી.
19