Cricket News 313

શુક્રવાર, 16 જાન્યુઆરી 2026
0

ધોની અંગે ટીપ્પણીથી બોર્ડ અકળાયું

શુક્રવાર,સપ્ટેમ્બર 5, 2008
0
1

ચેપલે સાયમંડને સલાહ આપી

શુક્રવાર,સપ્ટેમ્બર 5, 2008
પૂર્વ ભારતીય કોચ ગ્રેગ ચેપલે આજે ઓસ્ટ્રેલિયાના ઓલરાઉંડર એંડ્ર્યુ સાયમંડને મેદાન બહારના દબાણ અને સતત મીડિયાના ભભકાથી કેવી રીતે પોતાનો બચાવ કરવો તેની સલાહ આપી હતી.
1
2
ભારતીય ક્રિકેટ બોર્ડે આપેલી માહિતી મુજબ રણજી ટ્રોફી ચેમ્પિયન દિલ્લી વિરૂદ્ધ વડોદરામાં 24 થી 28 સપ્ટેમ્બર દરમિયાન ઈરાની કપ ક્રિકેટ મેચ રમનાર શેષ ભારતીય ટીમની પસંદગી 8 સપ્ટેમ્બરના રોજ થવાની છે.
2
3

વૉટ્સની સાયમંડને સલાહ

બુધવાર,સપ્ટેમ્બર 3, 2008
પોતાની પ્રતિબદ્ધતા પર શંકા ઉઠ્યા બાદ એંડ્ર્યુ સાયમંડને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ છોડીને ઈંડિયન ક્રિકેટ લીગમાં રમવાની લોભામણી તક સાંપડી શકે છે. પરંતુ તેમના સાથી શેન વોટસને આ પગલું ભરી પોતાની પ્રતિભાનો નાશ કરવાની ના પાડી હતી.
3
4

આસિફ ક્રિકેટ રમવા ઉત્સુક

બુધવાર,સપ્ટેમ્બર 3, 2008
ડોંપિક ટેસ્ટમાં ફસાયેલા પાકિસ્તાની ફાસ્ટ બોલર મોહમ્મદ આસિફે જણાવ્યુ હતું કે તે હવે ફરી ક્રિકેટના મેદાનમાં ઉતરીને પોતાની જાતને સાચી સાબિત કરવા આતુર છે.
4
4
5
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એકવાર ફરી નબળુ પ્રદર્શન કરતાં ઈંગ્લેંડ સામેની બીજી એકદિવસીય મેચમાં 10 વિકેટથી હારી ગયું હતું. આની સાથે ઈંગ્લેંડે પાંચદિવસીય મેચમાં 2-0 થી આગળ છે.
5
6
કરાચી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે વિવાદાસ્પદ ફાસ્ટ બોલર શોએબ અખ્તરને સપ્ટેમ્બરે ઈંગ્લેંડની કાઉંટી સરેની સાથે અમુક મેચમાં રમવાની મંજુરી આપી દિધી છે.
6
7

ભારત સામે 228 રનનું લક્ષ્ય

શુક્રવાર,ઑગસ્ટ 29, 2008
ભારત-શ્રીલંકા વચ્ચેની વન ડે સીરીઝની અંતિમ પાંચમી વન ડેમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ લેવાનો નિર્ણય કર્યો હતો. જેમાં તુષારા અને મુબારક વચ્ચેની સાતમી વિકેટની ભાગીદારીમાં 94 રનને કારણે શ્રીલંકા 227 રન બનાવી શક્યું હતું. ભારતે 14 ઓવરમાં 3 ...
7
8

અમદાવાદમાં યોજાશે આઈસીએલ

ગુરુવાર,ઑગસ્ટ 28, 2008
અમદાવાદનું સરદાર પટેલ સ્ટેડિયમ સ્ટેડિયમ 10 ડિસેમ્બરથી શરૂ થનારી ઈંડિયન ક્રિકેટ લીગ આઈસીએલની કેટલીક મેચોનું આયોજન કરશે.
8
8
9

ભારતે શ્રીલંકાને પછાડ્યુ

બુધવાર,ઑગસ્ટ 27, 2008
ભારત-શ્રીલંકા વચ્ચે ચોથી વનડે મેચ ભલે મંગળવારે વરસાદે ધોઇ નાંખી હોય પરંતુ બુધવારે ફરીથી રમાયેલ મેચ 46 રનથી જીતી ભારતે 3-1થી શ્રેણી પોતાના નામ કરી છે. સુરેશ રૈનાને મેન ઓફ ધી મેચનો એવોર્ડ અપાયો હતો.
9
10
ભારત-શ્રીલંકા વચ્ચેની ચોથી વન ડે મંગળવારે રમાઈ શકી નહતી. તેને લીધે આ મેચ બુધવારે આજે રમાઈ રહી છે. ભારતની શરૂઆત ખરાબ રહી હતી. જેમાં વિરાટ કોહલીએ તેના વન ડે કેરીયરનું પ્રથમ અર્ધશતક ફટકારી થુસારાની બોલીંગમાં 54 રને બોલ્ડ થઈ ગયો હતો. ભારતે 19 ...
10
11
ભારત અને શ્રીલંકા વચ્ચે શરૂ થનારી મેચમાં વરસાદે ભંગ પાડ્યો હતો. સતત ચાલી રહેલા વરસાદને કારણે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનાર એકદિવસીય મેચ હજી સુધી શરૂ થઈ શકી નથી.
11
12
ભારતીય કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીએ શ્રીલંકા વિરૂદ્ધ ત્રીજા એક દિવસિય આંતરરાસ્ટ્રીય ક્રિકેટ મેચમાં 33 રનથી મેળવેલી જીતને ભારતીય બોલરોને આભારી ગણાવી હતી.
12
13

હૈડન બાંગલાદેશ રમવા નહી જાય

મંગળવાર,ઑગસ્ટ 26, 2008
બાંગલાદેશ વિરૂદ્ધ શનિવારથી શરૂ થનારી મર્યાદિત ઓવરોની ક્રિકેટ મેચમાં ઈજાના કારણે ઓસ્ટ્રેલિયાના ધુંવાધાર બેટ્સમેન મૈથ્યુ હૈડન રમી શકશે નહી.
13
14
દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા જેવી ટોચની ટીમોના દબાણથી ઝૂકીને રવિવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે આગામી મહિને યોજાનારી ચેમ્પિયંસ ટ્રોફીને ઓક્ટોબર 2009 સુધી મોકૂફ કરી દીધી છે. જેનાથી ચાહકોમાં હતાશા ફરી વળી હતી.
14
15
ભારત અને શ્રીલંકા વચ્ચે મંગળવારે ચોથી વન ડે ક્રિકેટ મેચ રમાશે છે. જેમાં ધોનીની ટીમ ખુબ ફોમમાં જણાઈ રહી છે. મંગળવારે બપોરે 2.30 વાગ્યે શરૂ થશે. આ ડે-નાઈટ મેચ બપોરે 2.30 વાગે શરૂ થશે.
15
16
કપ્તાન મહેન્દ્રસિંહ ધોની અને સુરેશ રૈનાની જોરદાર બેટીંગ સાથે બોલરોની સારી એવી રણનીતિથી રવિવારે ત્રીજી વનડે મેચમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને માત આપી હતી. ભારતે શ્રીલંકાને 33 રનથી હરાવીને સીરીઝમાં 2-1 ની બરાબરી કરી છે.
16
17
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પૂર્વ અધ્યક્ષ જગમોહન ડાલમિયા આજે બીસીસીઆઈની કાર્યકારી સમિતિની બેઠકમાં ગેરહાજર રહ્યા હતા. તેમણે બંગાળ ક્રિકેટ સંગઠન કૈબ સાથે અન્ય પ્રતિનિધિને બેઠકમાં ભાગ લેવા મોકલ્યા હતા
17
18
બીસીસીઆઈએ બીજિંગ ઓલિમ્પિકમાં ભારતનું નામ ઉંચુ કરનાર ખેલાડીઓને નાણાકિય પુરસ્કાર આપવાની ઘોષણા કરી છે, સાથે સાથે આ ખેલાડીયોની યોગ્ય પસંદગીકારોના વાર્ષિક વેતનદરમાં વધારો કરી આપવાની જાહેરાત કરી હતી.
18
19
એકદિવસીય મેચ રમતા કપ્તાન કેવિન પીટરસનની હરણફાળ બેટીંગથી શુક્રવારે ઈંગલેન્ડે પ્રથમ વન ડે ક્રિકેટ મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવી દીધુ હતુ.
19