નવી દિલ્લી. જાણીતી ઠંડા પીણાંની કંપની પેપ્સીએ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને પ્રચાર પ્રસારમાંથી દૂર કર્યા છે. તેંડુલકરનો કંપની સાથેનો સંબંધ ઘણાં વર્ષો જુનો છે, જે આ મે માસમાં સમાપ્ત થશે.
સીડની. ઓસ્ટ્રેલીયાઈ ઓલરાઉંડર એંડ્રયુ સાયમંડસને હજુ પણ એવું જ લાગે છે કે સપ્ટેમ્બરમાં પાકિસ્તાનમાં આઈસીસી ચેમ્પીયન ટ્રોફી માટે યાત્રા કરવી સુરક્ષિત નથી.
નવી દિલ્લી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ભારતનું સૌથી મોટું રમત સમ્માન રાજીવ ગાંધી રમતરત્ન પુરસ્કાર માટે દેશની એક દિવસીય તથા ટ્વેંટી..20 ટીમના કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીની ભલામણ કરી છે.
અમદાવાદ. વિકેટકીપર પાર્થિવ પટેલને બે વર્ષ બાદ આજે શ્રીલંકાની વિરુદ્ધ થનારી ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમની અંદર પસંદગી કરવામાં આવી છે અને તેના આ સપાનાને સાકાર થયા બાદ તેણે કહ્યું હતું કે ટીમની અંદર પાછા ફરવું તે ખુબ જ જોરદાર અનુભવ છે.
શ્રીલંકાની વિરુધ્ધ ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. વન-ડે ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અને યુવરાજસિંહને બહાર કરી દીધા છે અને બે વિકેટકિપર દિનેશ કાર્તિકને સાથે સાથે પાર્થિવ પટેલને ટીમમાં સ્થાન આપવામાં આવ્યુ છે. ...
મુંબઈ. પાકિસ્તાનની કરાચીમાં રમાયેલ એશિયા કપ ફાઈનલમાં શ્રીલંકાની વિરુદ્ધ ભારતનો સામનો થાય તે પહેલાં સલામી બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગને જાંઘ પર ઈજા થઈ ગતી અને ટીમના ફીજીયોએ તેને દસ દિવસના આરામની સલાહ આપી છે.
કરાંચી- રવિવારે કરાંચીના નેશનલ સ્ટેડિયમ ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી એશિયાકપ ફાઈનલ મેચમાં શ્રીલંકાએ ભારતને સો રને માત આપી હતી.
ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કરવાનુ પંસદ કર્યુ હતું.
પાકિસ્તાને ગઈકાલે ભારત વિરુધ્ધ થનારી એશિયા કપની મહત્વની મેચમાં રિયાજ અને મંસૂર અમજદની જગ્યાએ અબ્દુલ રાઉફ અને ઓફ સ્પિનર સૈયદ અજમલને ટીમમાં સ્થાન આપ્યુ છે.
કરાચી. ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ગઈ કાલે અહીંયા સુપર ફોર ચરણના સામનામાં બાંગ્લાદેશ પર સાત વિકેટની જીત નોંધાવ્યા બાદ એશિયા કપના વ્યસ્ત કાર્યક્રમ પર ચિંતા વ્યક્ત કરી હતી.
લંડન. સ્કોટ સ્ટાયરીસનાં 87 રનને લીધે ન્યુઝીલેંડની ટીમે ગઈ કાલે ઈંગ્લેંડની વિરુદ્ધ લોર્ડસ પર પાંચમા અને છેલ્લા વન ડે આંતરરાષ્ટ્રીય મેચની અંદર 51 રનથી જીત નોંધાવતાં શાનની સાથે આ શ્રેણી પોતાને નામ કરી લીધી હતી.
સેંટ જોર્જ. ઓસ્ટ્રેલિયાના સુકાની રિકી પોંટિગને વેસ્ટઈંડિઝના વિરુધ્ધ બીજી એક દિવસીય ક્રિકેટ મેચના દરમિયાન અંપાયરના નિર્ણય પર અસંતોષ બતાવવા માટે મેચની ફી ના 30 ટકા દંડ ભરવો પડ્યો.