Cricket News 348

0

કપિલનું ધ્યેય રૂપિયા કમાવાનું : બિન્દ્રા

રવિવાર,સપ્ટેમ્બર 2, 2007
0
1

ભારત 19 ટેસ્‍ટ અને 36 વન-ડે રમશે

શુક્રવાર,ઑગસ્ટ 31, 2007
ભારત ચાલુ વર્ષે ઓક્ટોમ્બરથી માર્ચ 2010 સુધી ઘરઆંગણે 12 શ્રેણીમાં 19 ટેસ્‍ટ અને 36 વન-ડે રમશે. ભારત 24 મહિનામાં બે શ્રેણીઓમાં ઓસ્‍ટ્રેલીયા વિરૂદ્ધ 14 વન-ડે રમશે.
1
2
ભારતનાં કેપ્ટન રાહુલ દ્રવિડે જણાવ્યું કે, ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ચોથો વન-ડે બેટ્સમેનોનાં ખરાબ પ્રદર્શનનાં કારણે ભારતની હાર થઇ છે. દ્રવિડે ઓલ્ડ ટ્રૈફર્ડમાં મેચ બાદ જણાવ્યું કે અમોને લગભગ 240 રન બનાવવા જરૂરી હતાં. જે બનાવવા સામાન્ય હતાં, પરંતુ ટોપ
2
3
ભારત અને ઇંગ્લેન્ડ વિરૂદ્ધ સાત વન-ડે મેચની શ્રેણીનાં ચોથા મેચમાં ભારતે ટોસ જીતીને દાવ લેવાનું પસંદ કર્યું છે. શ્રેણીમાં ઇંગ્લેન્ડ 2-1થી આગળ છે ત્યારે ભારત માટે શ્રેણીમાં રહેવા આ મેચ જીતવો જરૂરી છે. શ્રેણીનો પ્રથમ અને ત્રીજો વન-ડે મેચ
3
4
વિશ્વનાં ટોચનાં શ્રેષ્‍ઠ ઓફ સ્પિનર શ્રીલંકાનાં મુથૈયા મુરલીધરન કોણીની ઇજાનાં કારણે આગામી મહીનાથી શરૂ થતા ટ્વેન્ટી-20 વર્લ્ડ કપથી બહાર થયા છે. શ્રીલંકાનાં 35 વર્ષનાં મુરલીને બુધવારે કાઉંટી ટીમ લંકાશાયર તરફથી કેંટ વિરૂદ્ધનાં મેચ દરમિયાન જમણી
4
4
5
કપિલ દેવે બુધવારે જણાવ્યું કે, ક્રિકેટર યુવરાજ સિંહ અયોગ્ય હોવાથી અર્જુન પુરસ્‍કારથી વંચિત રહ્યાં છે. રાષ્‍ટ્રપતિ ભવનમાં ભારતીય ક્રિકેટ ટીમનાં ભૂતપૂર્વ કેપ્ટન અને રાજીવ ગાંધી ખેલ રત્ન, અર્જુન તથા ધ્યાનચંદ પુરસ્‍કાર સમિતિનાં અધ્યક્ષ કપિલને કોઇ પણ
5
6
ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન રાહુલ દ્રવિડે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ સાત વન-ડે મેચની શ્રેણીમાં સારૂ પ્રદર્શન કરતાં આંતરરાષ્‍ટ્રીય ક્રિકેટ પરિષદ (આઇસીસી) ની બુધવારે જાહેર કરવામાં આવેલી રૈકિંગમાં ટોપ પાંચમાં સ્‍થાન મેળવ્યું છે. દ્રવિડે શ્રેણીનાં પ્રથમ ત્રણ
6
7
ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની સાત વન-ડે મેચની નેટવેસ્‍ટ શ્રેણીનાં ત્રીજા મેચમાં ઇંગ્લેન્ડે મેન ઓફ ધી મેચ બેલનાં 79રનની મદદથી ભારતને 42 રને હરાવીને શ્રેણીમાં 2-1 ની લીડ મેળવી છે. 282 રનનાં લક્ષ્‍યાંકનો પીછો કરતાં ભારતની પૂરી ટીમ 48.1 ઓવરમાં 239 રનમાં ઓલ
7
8
ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની સાત વન-ડે મેચની નેટવેસ્‍ટ શ્રેણીનાં ત્રીજા મેચમાં ભારતે ટોસ જીતી ને ઇંગ્લેન્ડને દાવમાં ઉતારતા ઇંગ્લેન્ડે ભારતને મેચ જીતવા 282 રનનો લક્ષ્‍યાંક આપ્યો છે. બેલેનાં શાનદાર 89 બોલમાં 79 રન દ્વારા ઇંગ્લેન્ડે આઠ વિકેટે 282 રન
8
8
9
ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની સાત વન-ડે મેચની નેટવેસ્‍ટ શ્રેણીનાં ત્રીજા મેચમાં ભારતે ટોસ જીતી ને ઇંગ્લેન્ડને દાવમાં ઉતારતા ઇંગ્લેન્ડ સારી શરૂઆત કરી છે. સમાચાર લખવામાં આવે છે ત્યારે ઇંગ્લેન્ડે 36 ઓવરમાં ત્રણ વિકેટે 176 રન બનાવ્યા છે. બેલ 46 અને
9
10
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) પણ ઇંડિયન ક્રિકેટ લીગ (આઇસીએલ)નો સામનો કરવા માટે ટ્વેંટી-20 લીગની શરૂઆત કરવાની યોજના બનાવી રહી છે. બીસીસીઆઇએ પણ ટ્વેંટી-20 લીગની યોજનાનાં પ્રથમ ચરણની શરૂઆત કરી છે. સુનિલ ગાવસ્‍કરને લીગનાં આયોજન સમિતિનાં
10
11

આજે બીજો વન-ડે, અડધી ટીમ બીમાર

શુક્રવાર,ઑગસ્ટ 24, 2007
ઇંગ્લેન્ડ વિરૂદ્ધ સાત વન-ડે મેચની શ્રેણીનાં પ્રથમ મેચમાં ભૂંડીરીતે હાર્યા બાદ ઠંડા હવામાને અડધી ટીમને બીમાર કરી દીધી છે. શ્રેણીનો બીજો ડે-નાઇટ વન-ડે મેચ શુક્રવારે રમવાનો છે ત્યારે ભારતીય ખેલાડીઓની બીમારીનાં કારણે ટીમ મેનેજમેંટ સામે વિકટ પરિસ્થિતિ
11
12
ગ્રીમ સ્મિથ 50, ગુલામ બોદી 51 અને ડીવિલિયર્સ 63 ની અડધી સદીની મદદથી દક્ષિણ આફ્રીકાએ ઝિમ્બાબ્વે વિરૂદ્ધ ત્રણ વન-ડે મેચની શ્રેણીમાં પ્રથમ મેચમાં પાંચ વિકેટે જીત મેળવી છે. ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરતા ઝિમ્બાબ્વેની ટીમ 50 ઓવરમાં ફક્ત 206 રન બનાવ્યા
12
13
નેટવેસ્ટ ટ્રોફી માટે શરૂ થયેલી સાત વન-ડે મેચની શ્રેણીમાં પ્રથમ મેચમાં ઇગ્લેંડે ભારતને 104 રનોથી હરાવ્યું છે....
13
14
ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની સાત વન-ડે મેચની નેટવેસ્‍ટ શ્રેણીનાં પ્રથમ મેચમાં 288 રનનો પીછો કરતાં ભારતની બે વિકેટ સૌરવ ગાંગુલી અને ગૌતમ ગંભીરનાં રૂપમાં પડી છે. સૌરવ ગાંગુલી અંગત 2 રને પાનેસરનાં સુંદર થ્રો દ્વારા રન આઉટ થતા ભારતની 15 રને પ્રથમ વિકેટ
14
15
ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની સાત વન-ડે મેચની નેટવેસ્‍ટ શ્રેણીનાં પ્રથમ મેચમાં ભારતે ટોસ જીતી ને ઇંગ્લેન્ડને દાવમાં ઉતારતા ઇંગ્લેન્ડે ભારતીય બોલરોની ધોલાઇ કરીને 50 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 288 રનનો જંગી જુમલો નોંધાવ્યો છે. ઇંગ્લેન્ડ તરફથી બેલ અને કુકે
15
16
ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની સાત વન-ડે મેચની નેટવેસ્‍ટ શ્રેણીનાં પ્રથમ મેચમાં ભારતે ટોસ જીતી ને ઇંગ્લેન્ડને દાવમાં ઉતારતા ઇંગ્લેન્ડે ભારતીય બોલરોની ધોલાઇ કરી રહ્યું છે. સમાચાર લખવામાં આવે છે ત્યારે ઇંગ્લેન્ડે 35 ઓવરમાં એક વિકેટે 180 રન બનાવ્યા છે. કુક
16
17
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ની બેઠકમાં ભારતીય ટીમનાં ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવને નેશનલ ક્રિકેટ એકેડમીમાંથી દૂર કરવાનો નિર્ણય લીધો છે. માહિતી પ્રમાણે ક‍પીલનાં સ્‍થાને અજય શિર્કેને એનસીએનાં નવા અધ્યક્ષ થશે. માનવામાં આવે છે કે કપિલ
17
18
ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની સાત વન-ડે મેચની નેટવેસ્‍ટ શ્રેણીનાં પ્રથમ મેચમાં ભારતે ટોસ જીતી ને ઇંગ્લેન્ડને દાવમાં ઉતાર્યું છે. ઇંગ્લેન્ડ તરફથી કુક અને પ્રાયરે દાવની શરૂઆત કરી છે. સમાચાર લખવામાં આવે છે ત્યારે ઇંગ્લેન્ડે આઠ ઓવરમાં વિના વિકેટે 31 રન
18
19
ભારતીય ક્રિકેટ ટીમ અંગ્રેજોની જમીન ઉપર 21 વર્ષ પછી ટેસ્ટ શ્રેણી જીતીને હવે આજે મંગળવારે શરૂ થનારી સાત વન-ડે મેંચોની શ્રેણીમાં પણ જીતની હારમાળા સતત રાખવાના ઇરાદાથી ઉતરશે.
19