0
ભારતે ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી
મંગળવાર,ઑગસ્ટ 21, 2007
0
1
ભારતીય ક્રિકેટ ટીમ અંગ્રેજોની જમીન ઉપર 21 વર્ષ પછી ટેસ્ટ શ્રેણી જીતીને હવે આજે મંગળવારે શરૂ થનારી સાત વન-ડે મેંચોની શ્રેણીમાં પણ જીતની હારમાળા સતત રાખવાના ઇરાદાથી ઉતરશે.
1
2
ગત કેટલાક મહિનાથી શાનદાર પ્રદર્શન દ્વારા ભારતનાં વિકેટકીપર-બેટ્સમેન દિનેશ કાર્તિકને ઇનામનાં સ્વરૂપમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) એ ગ્રેડ-સી માં સમાવેશ કરવાનો નિર્ણય કર્યો છે.
આ ઉપરાંત ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ટેસ્ટ શ્રેણીમાં સર્વાધિક 18
2
3
પાકિસ્તાનનાં ઓલરાઉંડર અબ્દુલ રઝાકે નિવૃત્તિની જાહેરાત કરતાં પાકિસ્તાનનાં ખેલાડીઓના આઇસીએલમાં જોડાણની અટકળોને બળ મળ્યું છે.
રઝાકે સોમવારે લંડનથી જિયો ટેલીવિઝનને જણાવ્યું કે, તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. તેમણે આ
3
4
ભારત-એ નાં સ્પિનર પ્રજ્ઞાન ઓઝાએ શ્રીલંકા-એની 21 રનમાં પાંચ વિકેટ ઝડપીને 44 રનથી જીત અપાવીને ત્રીકોણીય વન-ડે સ્પર્ધાનાં ફાઇનલમાં ભારતને પહોંચાડ્યું છે.
ટોસ હાર્યા બાદ ભારત-એ એ પ્રથમ દાવ લઇને 46.3 ઓવરમાં 198 રનનો સામાન્ય સ્કોર બનાવ્યો હતો. પરંતુ
4
5
ભારત-સ્કોટલેંડ વચ્ચેનાં વન-ડે મેચમાં ભારતે સ્કોટલેન્ડને સાત વિકેટે હરાવીને મેચ જીત્યો છે.
209 નો પીછો કરતા ભારતે ગૌતમ ગંભીરનાં અણનમ 85 રન અને રોબિન ઉથપ્પાનાં 55 રનની મદદથી ભારતે સ્કોટલેન્ડને આસાનીથી સાત વિકેટે હરાવ્યું હતું.
5
6
ભારતીય અંડર 19 ટીમનાં ભૂતપૂર્વ કેપ્ટન એ.ટી. રાયડૂ સહિત હૈદરાબાદનાં છ યુવા ક્રિકેટરો ઇંડિયન ક્રિકેટ લીગ (આઇસીએલ) સાથે જોડાયા છે.
રાયડૂ ઉપરાંત મધ્યક્રમનાં બેટ્સમેન અનિરૂદ્ધ સિંહ, ડી.વિનય કુમાર, વિકેટ કીપર-બેટ્સમેન ઇબ્રાહિમ ખલીલ, મધ્યમ ફાસ્ટ બોલર
6
7
ટ્વેંટી-20 વિશ્વ કપ માટે ભારતીય ટીમનાં પ્રશાસનિક મેનેજર તરીકે દિલ્લી અને જીલ્લા ક્રિકેટ સંઘનાં સચિવ સુનિલ દેવની નિમણૂંક કરવામાં આવી છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)નાં મુખ્ય કાર્યકારી અધિકારી રત્નાકર શેટ્ટીએ સુનિલ દેવને પ્રશાસનિક
7
8
દક્ષિણ આફ્રીકાનાં ઓલરાઉંડર જૈક્સ કૈલિસ અને વિકેટકીપર માર્ક બાઉચરને આગામી ઝિમ્બાબ્વે પ્રવાસ માટેની વન-ડે ટીમમાંથી ગુરૂવારે બહાર કરવામાં આવ્યા છે.
કૈલિસે ટ્વેન્ટી-20 વિશ્વ કપ માટે દક્ષિણ આફ્રીકાની ટીમમાં શમાવેશ ન થતા વાઇસ-કેપ્ટનનાં પદનો ત્યાગ
8
9
ભારત-સ્કોટલેંડ વચ્ચેનાં મેચમાં વરસાદને કારણે અસરગ્રસ્ત થયા બાદ સ્કોટલેંડે નિર્ધારીત 46 ઓવરમાં નવ વિકેટે 203 રન બનાવ્યા છે. ડકવર્ડ લૂઇસ નિયમ મુજબ ભારતને 46 ઓવરમાં 209 રનનો ટાર્ગેટ મળ્યો છે.
9
10
ભારત-સ્કોટલેંડ વચ્ચેનાં મેચ વરસાદને કારણે અસરગ્રસ્ત થયો ત્યારે સ્કોટલેંડે 40.4 ઓવરમાં છ વિકેટે 162 રન બનાવ્યા છે.
હૈમિલટોન 41 અને રાઇટ 8 રન બનાવીને દાવમાં પર છે. ભારત તરફથી આર.પી.સિંહે અને પિયુષ ચાવલાએ બે-બે વિકેટ તથા અગરકર અને મુનાફ પટેલે
10
11
ભારત વિરૂદ્ધ વન-ડે અભ્યાસ મેચમાં યજમાન સ્કોટલેંડની સ્થિતિ નાજુક બની છે. સમાચાર લખવામાં આવે છે ત્યાં સુધી સ્કોટલેન્ડે 27 ઓવરમાં ચાર વિકેટે 100 રન બનાવ્યા છે.
મેમિલ્ટન 20 અને મૈકુલમ 20 રન બનાવીને ક્રીઝ પર છે. ભારત તરફથી આર.પી.સિંહે બે તથા અગરકર
11
12
રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે ભારતીય ક્રિકેટ ટીમને ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ટેસ્ટ શ્રેણીમાં ઐતિહાસીક વિજય માટે શુભેચ્છા આપી છે.
12
13
ઇંગ્લેન્ડની વિરૂદ્ધ ટેસ્ટ શ્રેણીમાં મેન ઓફ ધી સીરીઝ બન્યા બાદ જાહીર ખાને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઇસીસી)ની તાજેતરની ટેસ્ટ રૈંકિંગમાં ટોપ-10 બોલરમાં સ્થાન મેળવ્યું છે. જાહીર 10 માં સ્થાને પહોંચ્યા છે.
ઇંગ્લેન્ડની વિરૂદ્ધ ટેસ્ટ શ્રેણી
13
14
ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રણ ટેસ્ટ મેચનાં ત્રીજા અને અંતિમ ટેસ્ટ મેચ ડ્રો થયો છે. ઇંગ્લેન્ડનાં બેટ્સમેનોએ મેચને બચાવ્યો પરંતુ શ્રેણી બચાવવામાં નિશ્ફળ રહ્યાં હતાં.
500 રનનાં ટાર્ગેટનો પીછો કરતા ઇંગ્લેન્ડે છ વિકેટ ગુમાવીને 369 રન બનાવ્યા હતાં.
14
15
ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રણ ટેસ્ટ મેચનાં ત્રીજા અને અંતિમ ટેસ્ટ મેચ ડ્રો તરફ જઇ રહ્યોં છે.
સમાચાર લખવામાં આવે છે ત્યારે 500 રનનાં ટાર્ગેટનો પીછો કરતા ઇંગ્લેન્ડે લંચ બાદ ત્રણ વિકેટે 175 રન થયા છે. ભારતને જીતવા માટે ઇંગ્લેન્ડની સાત વિકેટની જરૂર
15
16
ભારતનાં મહાન લેગ સ્પિનર અનિલ કુંબલેએ પોતાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેરિયરમાં 900 વિકેટ ઝડપી છે.
36 વર્ષનાં અનિલ કુંબલેએ ઓવલ ખાતે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ત્રીજા ટેસ્ટ મેચમાં ત્રીજા દિવસે પોતાના 118માં ટેસ્ટ મેચમાં લંચ પહેલા બે વિકેટ ઝડપીને આ સિદ્ધી
16
17
ભારતના લેગસ્પિનર અનિલ કુંમ્બલે ટેસ્ટ ક્રિકેટમાં 500 વિકેટ અને સદી બનાવનાર વિશ્વના એકમાત્ર ક્રિકેટર બની ગયાં છે.
કુંબલેએ શુક્રવારે ઓવલ ટેસ્ટમાં ઇગ્લેંડ વિરૂધ્ધ ત્રીજા અને અંતિમ ટેસ્ટમાં બીજા દિવસે આ પરિણામ આપ્યું હતું.....
17
18
21 વર્ષનાં લાંબા સમય બાદ ઇંગ્લેન્ડની ધરતી પર ભારતનો શ્રેણી વિજય લગભગ નક્કી થઇ ગયો છે.
ઓવલમાં રમાઇ રહેલા ત્રણ ટેસ્ટની શ્રેણીનાં ત્રીજા અને અંતીમ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડ પર લગભગ ફોલોઓન નક્કી છે. ત્રીજા દિવસનાં અંતે ઇંગ્લેન્ડનાં પ્રથમ દાવમાં નવ
18
19
ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીનાં ત્રીજા અને અંતિમ ટેસ્ટ મેચમાં ભારતે પ્રથમ દાવ લેતા બીજા દિવસે 664 રન પર ઓલ આઉટ થયું છે જ્યારે બીજા દિવસનાં અંતે ઇંગ્લેન્ડનાં એક વિકેટે 24 રન થયા છે.
ભારતે પ્રથમ દાવ લેતા કુંબલેની શાનદાર સદી અને
19