ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેનાં ત્રીજા ટેસ્ટ મેચમાં બીજા દિવસે અનિલ કુંબલેએ ધૈર્યપૂર્વક રમત રમીને સદી ફટકારી છે. ભારતનો પ્રથમ દાવ 664 રન પર સમેટાયો હતો.
અનિલ કુંબલેએ આશ્ચર્ય જનક રમતનું પ્રદર્શન કરીને અણનમ 110 રન બનાવ્યા છે. કુંબલેએ પોતાની ઇંનીંગમાં 16
ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેનાં ત્રીજા ટેસ્ટ મેચમાં બીજા દિવસે લંચ બાદ અનિલ કુંબલેએ ધૈર્યપૂર્વક રમત રમીને ફિફ્ટી કરી છે.
લંચ બાદ મહેન્દ્રસિંહ ધોનીએ પોતાની વિસ્ફોટક બેટિંગ દ્વારા ફક્ત 81 બોલમાં 92 રન બનાવ્યા હતાં જેમાં નવ ચોક્કા અને ચાર છગ્ગા નો
ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેનાં ત્રીજા ટેસ્ટ મેચમાં બીજા દિવસે લંચ બાદ અનિલ કુંબલેએ ધૈર્યપૂર્વક રમત રમીને ફિફ્ટી કરી છે.
લંચ બાદ મહેન્દ્રસિંહ ધોનીએ પોતાની વિસ્ફોટક બેટિંગ દ્વારા ફક્ત 81 બોલમાં 92 રન બનાવ્યા હતાં જેમાં નવ ચોક્કા અને ચાર છગ્ગા નો સમાવેશ
ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેનાં ત્રીજા ટેસ્ટ મેચમાં બીજા દિવસે કાર્તિક, દ્રવિડ, સચિન, લક્ષ્મણ અને ધોની શાનદાર બેટીંગ દ્વારા ભારતની સ્થિતિ મજબૂત બની છે.
ભારતનાં ઓપનર દિનેશ કાર્તિકનાં 91, સચિન તેંડુલકરનાં 82 અને મહેન્દ્રસિંહ ધોનીનાં વિસ્ફોટક 81 બોલમાં
ભારતીય પસંદીકારોએ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ વન-ડે શ્રેણીમાં નજરઅંદાજ કરેલા હરભજન સિંહે પોતાનાં શાનદાર ફોર્મ દ્વારા ઇંગ્લીશ કાઉન્ટીમાં બે દિવસના મેચમાં 11 વિકેટ મેળવી છે.
હરભજને પોતાના ફોર્મ દ્વારા પોતાની ટીમ સર્રેને કેંટ વિરૂદ્ધ ચાર વિકેટથી જીત અપાવી
ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેનાં ત્રીજા ટેસ્ટ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ દાવ લેતા કેપ્ટન રાહુલ દ્રવિડ અને દિનેશ કાર્તિકે ફિફ્ટી કરી છે.
સમાચાર લખવામાં આવે છે ત્યારે દિનેશ કાર્તિકે 84 અને દ્રવિડે 51 રન બનાવીને દાવમાં છે. ભારતનો સ્કોર 44 ઓવરમાં એક
ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેનાં ત્રીજા ટેસ્ટ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ દાવ લેતા લંચ સમયે 117 રન બનાવ્યા છે.
પ્રથમ દિવસના લંચ સમયે ભારતે 28 ઓવરમાં એક વિકેટે 117 રન બનાવ્યા છે. દિનેશ કાર્તિક 50 અને રાહુલ દ્રવિડ 25 રન બનાવીને દાવમાં છે. બંને વચ્ચે 55
ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીનાં ત્રીજા અને છેલ્લા ટેસ્ટ મેચમાં ગુરૂવારે ભારતે ટોસ જીતીને પ્રથમ દાવ લેતા સમાચાર લખવામાં આવે છે ત્યારે વિના વિકેટે 36 રન કર્યા છે.
ભારત તથા ઇંગ્લેન્ડની ટીમમાં કોઇપણ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીનાં ત્રીજા અને છેલ્લા ટેસ્ટ મેચમાં ગુરૂવારે ભારતે ટોસ જીતીને પ્રથમ દાવ લેવાનું પસંદ કર્યું છે.
ત્રણ ટેસ્ટની શ્રેણીમાં ભારત 1-0 થી આગળ છે. પ્રથમ ટેસ્ટ વરસાદનાં કારણે ભારત હારતા-હારતા બચી ગયું
દક્ષિણ આફ્રીકાનાં ગ્રાહમ ફોર્ડનાં ઇન્કાર બાદ અને અન્ય દેશોનાં ક્રિકેટ પ્રશાસનો સાથે સંપર્ક કર્યા બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઇએ નિર્ણય લીધો છે કે તેઓ ભારતીય ટીમનાં કોચ માટે જાહેરાત આપશે.
ટ્વેન્ટી-20 વિશ્વકપ માટેની પાકિસ્તાનની ટીમમાં સીનિયર બેટ્સમેન મોહમ્મદ યૂસુફ અને અનુભવી ઓલરાઉન્ડર અબ્દુલ રઝાકને સ્થાન મળ્યું નથી.
મુખ્ય પસંદકર્તા સલાઉદ્દીન અહમદે મંગળવારે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી જેમાં યુસુફ અને રઝાકનો સમાવેશ કર્યો
ભારતનાં પંકજ સિંહે સતત બે બોલ પર બે વિકેટ ઝડપતા ભારત -'એ' એ કેન્યાની વિરૂદ્ધ ત્રણ દિવસનાં મેચમાં છેલ્લા દિવસે એક દાવ અને 98 રનથી જીત મેળવી છે.
કેન્યાની હાર સોમવારે તેની બીજી ઇંનિંગમાં 192 રન પર આઠ વિકેટે ગુમાવતા નક્કી થઇ ગઇ હતી. આજે સવારે તેની
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)નસ રાષ્ટ્રીય પસંદગી સમિતિએ ટ્વેન્ટી-20 વિશ્વકપ માટે ભારતીય ટીમની મંગળવારે જાહેરાત કરી છે.
ભારતીય ટીમનાં વિકેટકિપર કમ બેટ્સમેન મહેન્દ્રસિંહ ધોનીને કેપ્ટન બનાવ્યા છે, જ્યારે યુવરાજ સિંહને વાઇસ કેપ્ટન
રાહુલ દ્રવિડની ગેરહાજરીમાં યુવા વિકેટકીપર કમ બેટ્સમેન મહેન્દ્રસિંહ ધોની આગામી મહીનામાં દક્ષિણ આફ્રીકામાં આયોજીત ટ્વેન્ટી-20 કપ માટે ભારતીય ટીમના કેપ્ટન તરીકે નક્કી છે. આ સ્પાર્ધામાં ટીમની પસંદગી મંગળવારે થશે.
મહેન્દ્રસિંહ ધોની ઉપરાંત ટીમમાં