ગુરુવાર, 1 જાન્યુઆરી 2026
0

ગંભીર પર પ્રતિબંધ યથાવત

બુધવાર,નવેમ્બર 5, 2008
0
1

વનડે અને ટેસ્ટ મેચની સમયસૂચિ

મંગળવાર,નવેમ્બર 4, 2008
આવતીકાલે નાગપુરમાં ઓસ્ટ્રેલિયા સામે ચોથી અને અંતિમ વનડે મેચ પૂર્ણ થયા બાદ ભારતનો મુકાબલો ઈંગ્લેંડ સામે 14 નવેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. જેના માટેની ટીમની જાહેરાત આવતી કાલે જ થઈ જશે.
1
2

આવતીકાલે નવી ટીમની જાહેરાત

મંગળવાર,નવેમ્બર 4, 2008
નાગપુરમાં આવતીકાલે બુધરવારે ઈંગ્લેન્ડ સામે રમાનારી વનડે શ્રેણી અને ટેસ્ટ શ્રેણીમાં રમનાર ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવશે.
2
3
આંતરાષ્ટ્રીય ક્રિકેટજગતથી સન્યાસ લેવાની જાહેરાત રવિવારે કરનાર અનિલ કુમ્બલેએ કહ્યુ હતું કે ભારતીય ટીમ નમ્બર એક ટીમ બનવાના કગાર પર છે.
3
4
ભારતીય કપ્તાન અનિલ કુમ્બલેએ ક્રિકેટજગતમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી.ત્યારે ક્રિકેટ સાથે જોડાયેલા નામી ખેલાડીયોએ કુમ્બલે માટે આદર્શ, યોદ્ધા, ચેમ્પિયન, જેવા શબ્દોથી વધાવ્યા હતાં.
4
4
5
ઈંગ્લેંડના પૂર્વ ટેસ્ટ ખિલાડી ગ્રીક હિકે આઈસીએલમાં પ્રવેશ લઈ લીધો છે. અને તે સિઝનની બીજી મેચોમાં ચંડીગઢ તરફથી રમશે.
5
6

2008ના સ્કોરર બન્યા સહેવાગ

રવિવાર,નવેમ્બર 2, 2008
ભારતીય ટીમના જોરદાર ઓપનર વિરેન્દ્ર સહેવાગ ઓસ્ટ્રેલિયાની સામે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝના ત્રીજી ટેસ્ટ મેચના બીજા દાવમાં માત્ર 16 રન બનાવીને આઉટ થઈ ગયા હતાં. પરંતુ માત્ર એક રન બનાવવાની સાથે જ વીરૂ વર્ષના સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયા હતાં.
6
7
ફિરોઝશાહ કોટલાની ત્રીજી ટેસ્ટ મેચ ભલે ડ્રો થઈ ગઈ હોય પરંતુ આ મેચને ભવિષ્યમાં યાદ કરવામાં આવશે, કારણ કે આ મેચમાં સૌથી વધારે સ્કોર રચાયો છે. જોકે લંચ પહેલા બેવડી સદી લગાવનાર ગંભીર બીજા દાવમાં કશુ કાઠુ કાળી શક્યા નહી.
7
8
અનિલ કુમ્બલેએ રવિવારે સાંજે ઓસ્ટ્રેલિયાની સામે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીની ત્રીજી ટેસ્ટ બાદ આતંરરાષ્ટ્રીય ક્રિકેટ જગતથી સન્યાસ લેવાની જાહેરાત કરી હતી.
8
8
9
બાંગ્લાદેશના કોચ જેમી સિડને કહ્યુ કે ઈંડિયન ક્રિકેટ લીગની ધનવર્ષાથી દેશમાં આ રમત બરબાદીના પંથે છે.
9
10
વીરેન્દ્ર સહેવાગ હંમેશા પોતાની શાનદાર બેટિંગથી ઓળખાય છે. પરંતુ આ વખતે વીરુએ ઓફ સ્પિનનો જાદુ બતાવીને ફેમશ હિરો બની ગયા હતાં, પણ તેઓ બેટિંગમાં સારો દેખાવ ન કરી શકવાને લીધે જીરો સાબિત થયા.
10
11
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે શાનદાર ફોર્મમાં રમી રહેલા ભારતીય ઓપનર ગૌતમ ગંભીર પર લાગેલા ટેસ્ટ મેચના પ્રતિબંધને હટાવવા અધિકારિક અપિલ કરી છે.
11
12

કુમ્બલેની આંગળીમાં દસ ટાંકા

શનિવાર,નવેમ્બર 1, 2008
ભારતીય કપ્તાન અનિલ કુમ્બલેએ મેચ દરમિયાન કેચ પકડવા જતા થયેલી ઈજાના કારણે દસ ટાંકા લેવા પડ્યા હતાં. જેના કારણે હવે તે રમી શકશે કે કેમ તેવા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
12
13

મધમાખીયોએ બગાડ્યો ખેલ

શનિવાર,નવેમ્બર 1, 2008
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલ ત્રીજી ટેસ્ટ ક્રિકેટ મેચના તણાવગ્રસ્ત પળોમાં થોળી મજેદાર પળો પણ ઉમેરાઈ ગઈ હતી, જ્યારે એક મધમાખીઓની એક ટોળી મેદાનમાં આવી ગઈ હતી.
13
14

ક્લાર્કની સદી,વીરની વિકેટ

શનિવાર,નવેમ્બર 1, 2008
ગાવસ્કર ટેસ્ટ સિરીઝના ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાએ ભારતના વિશાળ સ્કોરનો જબરદસ્ત જવાબ આપ્યો હતો. બે દાવમાં મોટા સ્કોર થવાથી હવે આ મેચ ડ્રો થવાના રસ્તે દેખાઈ રહી છે
14
15
ભારતના ગૌતમ ગંભીર ઓસ્ટ્રેલિયા સામે નાગપૂરમાં રમાનાર ચોથી અને અંતિમ ટેસ્ટ મેચમાં રમી શકશે.
15
16

ગંભીર પર એક ટેસ્ટ માટે પ્રતિબંધ

શુક્રવાર,ઑક્ટોબર 31, 2008
ભારતના ઓપનર ગૌતમ ગંભીર પર મહેમાન ટીમના ખેલાડી શેન વોટસન સાથે મેદાન પર ધક્કામુક્કી કરવાના મામલે એક ટેસ્ટ્ મેચ પર પ્રતિબંધ મુકાયો છે.
16
17

ઓસ્ટ્રેલિયા પર ભારતનો દબદબો

શુક્રવાર,ઑક્ટોબર 31, 2008
કપ્તાન અનિલ કુમ્બલે અને હરભજનસિંહ ઈજાગ્રસ્ત હતાં. છતાં વીરેન્દ્ર સહેવાગે સ્પિન બોલિંગનો જાદુ ચલાવીને ઓસ્ટ્રેલિયાની ત્રણ વિકેટ ઝડપી ભારતે ત્રીજા ટેસ્ટ મેચ માટે ઓસ્ટ્રેલિયા પર પોતાનો દબદબો બનાવી લીધો છે.
17
18

ઓસ્ટ્રેલિયાઈ ખેલાડીઓ ધૂમ મચાવશે

શુક્રવાર,ઑક્ટોબર 31, 2008
બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સીરીઝના ત્રીજા દિવસે દાવમાં ભારતના વિશાળ સ્કોરના જવાબમાં ઓસ્ટ્રેલિયાઈ બેટ્સમેનોએ શાનદાર શરૂઆરત કરી હતી, ભારતે ગુરૂવારે પોતાના દાવને 613/7ના સ્કોર પર જાહેરાત કરાઈ હતી.
18
19
રહેલી ત્રીજી ટેસ્ટનાં બીજા દિવસે ભારતે પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે. ગૌતમ ગંભીર અને વીવીએસ લક્ષ્મણ વચ્ચેની 278 રનની પાર્ટનરશીપે ભારતનો સ્કોર 500ની પાર લગાવી દીધો હતો. છેલ્લા પ્રાપ્ત સમાચાર મુજબ ભારતે 6 વિકેટે 530 રન બનાવી લીધા હતા
19