Current News 13

ગુરુવાર, 12 માર્ચ 2026
0

જે પુરૂષ બંધન તોડી નાખતો તેને જ દુલ્હન મળતી હતી

ગુરુવાર,જાન્યુઆરી 14, 2016
0
1
શરૂઆતમાં જયાં જીવન જીવવું અનુકુળ લાગે છે, ત્યાં માણસોનો એક નાનો સમૂહ એકઠો થઇને વસવા લાગે છે. પછી ત્યાં જીવન વિકાસને અનુકુળ પરિબળો જેવા કે હવા, પાણી, ખોરાક, સલામતી તથા વેપાર-ધંધા, ખેતી, ઉદ્યોગ વગેરે બહ સારા છે એવું લાગે, તો તે સ્થળે વધુને વધુ માણસો ...
1
2
ભલું થજો દેશની સુપ્રીમ કોર્ટના એ જજનું કે જેમણે દિવાળી ઉપર ફટાકડા ફોડવાની મનાઈ ન ફરમાવી અને લોકોને સાયલેન્સરવાળા ફટાકડા ફોડવાની ફરજ ન પડી બાકી આ દેશમાં ગમે તે બાબત ઉપર ગમે ત્યારે ગમે તેવો પ્રતિબંધ આવી શકે છે. ઉતરપ્રદેશના દાદરીમાં કોઈ વ્યક્તિ મીટ ખાય ...
2
3

ક્યાં છે એ કાગડો...?

મંગળવાર,ઑક્ટોબર 6, 2015
સમય વીતતો ગયો અને એ કાગડો પણ મારા દાદાની જેમ મને છોડીને ચાલ્યો ગયો. આજે મને ક્યાંય પણ કાગડો જોવા મળતો નથી. પર્યાવરણમાં દિવસે ને દિવસે વધી રહેલા પ્રદુષણે એ કાગડાને મારાથી ઘણો દૂર-દૂર કરી દીધો છે....
3
4
નાગાલેંડનાં ગામની સ્કૂલમાં બાળકોએ ગાંધીજી પર નાટક ભજવેલું તો એમાં અહિંસાના પૂજારી ગાંધીબાપુને હાથમાં તલવાર લઇને અંગ્રેજો પર બેરહેમીથી વાર કરતાં દેખાડેલાં! આ જોઇને દિલ્લીથી આવેલા શિક્ષકો ચોંકી ગયાં કે ગાંધીજી અને હિંસા? પણ પછી સમજાયું કે એ નાટક, ...
4
4
5

જિંદગીમાં 'બે'ની બબાલ

સોમવાર,સપ્ટેમ્બર 21, 2015
જીવનમાં અમુક વસ્તુઓ માટે બેનું હોવું અનિવાર્ય છે, જેમ કે બે જણ વગર ઝઘડો શક્ય નથી. તાળી બે હાથે વાગે છે. તબલા જોડીમાં જ વગાડાય છે. સિક્કાને બે બાજુ હોય છે એટલે ટોસ કરવામાં વાપરી શકાય છે. અહીં બે અનિવાર્ય છે, પણ તકલીફ ત્યારે થાય છે જયારે જીવનમાં આપણી ...
5
6
પંજાબના મોગા ગામમાં બસમાં એક બાળકી અને તેની માતા સાથે થયેલ છેડછાડનો આરોપ તેને બસમાંથી ફેંકવામાં આવી કે તેણે પોતે બસમાંથી છલાંગ લગાવી તેના પર આખો દિવસ ચર્ચા થતી રહી. બસમાં શુ થયુ.. કેવી રીતે થયુ, બસ કંપની બાદલ પરિવારની છે કે નહી અને બસ પર થયેલ ...
6
7
ગુજરાતમાં અને ગુજરાતની બહાર વસતા સૌ ગુર્જરબંધુઓને આજે રાજ્યના સ્થાપના દિવસ ‘ગુજરાત ગૌરવ દિન’ની શુભકામનાઓ પાઠવું છું. ગુજરાતને એક અલગ રાજ્ય તરીકેનો દરજ્જો અપાવનાર સંતસમાન દૂરંદેશી મહાપુરુષોને અને રાજ્યની સ્થાપના માટે પોતાના જાન ન્યોચ્છાવર કરનાર ...
7
8
મોરારજી દેસાઈનો જન્મ 29 ફેબ્રુઆરી 1896માં ગામમાં થયો હતો. તેમના પિતાજી એક શિક્ષક હતા અને તેઓ શિષ્ટાચાર પ્રિય હતા. બાળપણથી યુવાની સુધી મોરારજી દેસાઈએ તેમના પિતાજી પાસેથી મહેનત અને સત્યનુ મહત્વ જાણ્યુ હતુ. તેમણે મેટ્રિકની પરીક્ષા સેંટ બુસર ...
8
8
9
ફીલિંગ ગુડ, ...અહા ... જિંદગી નાં તમામ પડતર પ્રશ્નો એકી જાટકે સોલ્વ થઇ જાય અને ઉપ કમિંગ નવી જિંદગી નું ચણતર આપની આશાઓ સપનાઓ અને ઈચ્છાઓ નાં આર્કિટેકચર મુજબ એવું તો શાનદા અને જાનદાર થાય કે જોવા વાળનું દિલ ગાર્ડન ગાર્ડન થઇ જાય, અને પછી નવી જિંદગીની ...
9
10
વરસ પહેલાં મે મહિનામાં જ્યારે ભાજપ નેતા નરેન્દ્ર મોદીએ ભાજપની બહુમતીથી જીત બાદ પાર્લામેન્ટના ઐતિહાસિક સેન્ટ્રલ હોલમાં પ્રથમ પ્રવચન આપતી વખતે આંસુને રોકવાના પ્રયત્નો કર્યા હતા, તે સમયે મોદી શું બોલ્યા હતા તે કદાચ કોઈને યાદ નહીં હોય પરંતુ, છપ્પનની ...
10
11
ગયા અઠવાડિયે હરિયાણાની બે બહાદુર બહેનોએ ચાલતી બસમાં તેમની છેડતી કરતા બે-ત્રણ ટપોરીઓને બસમાં જ ઠમઠોરી નાખ્યા એ સમાચાર ખૂબ ચર્ચાયા. એ બહેનો રોહતક કૉલેજથી પોતાના ગામ સોનેપત ગામ પાછી ફરી રહી હતી ત્યારે બસમાં ત્રણેક યુવાનોએ તેમની છેડતી કરી હતી અને ...
11
12
ખરેખર તો ઝાડુ જ રાષ્ટ્રનું અંતિમ સત્ય છે, ઝાડુ સનાતન છે કારણ કે કચરો આપણે ત્યાં શાશ્ર્વત છે. જયાં સુધી દેશમાં કચરો રહેશે ત્યાં સુધી ઝાડુનો મહિમા રહેશે અને આ સ્વચ્છતાનું અભિયાન યુગો યુગો સુધી ચાલ્યા જ કરશે. અને એટલે જ અમે ઝાડુ લઇને ફોટા પાડવાની ઉતાવળ ...
12
13

પરિવર્તનની આ છબિ......

શનિવાર,સપ્ટેમ્બર 6, 2014
અહી કંઈક સનાતન છે તો એ છે પરિવર્તન. પરિવર્તન પ્રકૃતિનો નિયમ છે. અને જે પ્રાકૃતિક છે એ જ સુંદર છે, મધુર છે, આનંદદાયક છે, પ્રેરક છે, રોચક છે. જેનો આ પ્રાકૃતિક આનંદ સાથે તલ્લીન થઈ ગયો, એકાકાર થઈ ગયો એ જ તેની ગતિ અને પરિવર્તનનુ અંગ પણ બની ગયો. 23 ...
13
14
ઈરાક સંકટને જોતા કેન્દ્ર સરકારે નાગરિકોને ઈરાક યાત્રા પર ન જવા માટે કહ્યુ છે. ઈરાકમાં રહેતા ભારતીય અને તેમના સંબંધીઓની સૂચના મેળવવા કે મદદ માટે મોબાઈલ નંબર +9647704444899, +9647704444899 અને ટેલીફોન નંબર +964 770 484 3247 પર સંપર્ક કરી શકે છે.
14
15
હર એક વ્યક્તિ પોતાના સપના સાથે જીવન જીવે છે – ઘરનું ઘર હોય, ગાડી હોય, બાળકો સારામાં સારી સ્કૂલમાં ભણી ગણી તૈયાર થાય, વૃદ્ધ થાય ત્યારે સ્વાસ્થ્ય સારું રહે અને બીમારીમાં પણ કોઈની પાસે હાથ ન ફેલાવવો પડે, સમાજમાં નામ હોય વગેરે. પણ ‘નાણાં વગરનો નાથિયો ...
15
16
ભારતીય જનતા પાર્ટીનાં વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી ગુજરાતનાં પાટનગર ગાંધીનગર બેઠક પરથી જ લોકસભાની ચૂંટણી લડશે. ગુજરાત ભાજપની બેઠકમાં નામ નક્કી કરવામાં આવ્યુ છે, અને હવે દિલ્હીથી ઔપચારિક જાહેરાત કરવામાં આવશે.પરંતુ અડવાણીની વાત કોઈ કાને ધરતા નહતા. ...
16
17
મલેશિયન પ્લેન ક્યાં લુપ્ત થઈ ગયું તે અઠવાડિયા સુધી સમજાયું નહીં. તેમાં મુસાફરી કરી રહેલા માણસો અચાનક નથી રહ્યા. તેમનું શું થયું, કેમ આમ થયું તે સવાલો આપણને સતાવતા જ રહેશે. પણ ક્યારેય વિચાર્યું છે આ જ રીતે અનેક પક્ષી, પ્રાણી, વૃક્ષો લુપ્ત થઈ રહ્યાં ...
17
18
ગાંધીના વિચારો ધરાવતા અણ્ણા દેશમાંથી ભષ્ટાચારને નાથવા માટે ગાંધી સ્વરૃપે ઊતરી આવ્યા હોય એમ એમના નાનકડા ગામના મેદાનમાંથી સીધા જ દિલ્હીના રામલીલા મેદાનમાં ખાબક્યા હતા. મીડિયાએ એમને ઘણું મહત્વ આપી દીધું. પરંતુ અણ્ણાની રાષ્ટ્રવ્યાપી અસર લોકસભાની ચૂંટણી ...
18
19
ગુજરાતમાં વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ જે ન કરી શકી તે કેજરીવાલે ત્રણ દિવસની યાત્રામાં કરી બતાવ્યું. આમ તો મોદી જે પ્રમાણે મીડિયા મેનેજમેન્ટ સંભાળી રાખ્યું છે તે પ્રમાણે કેજરીવાલ પણ તેમાં પાછા પાની કરી નથી. હાલમાં તો મોદી કોઈપણ વિવાદમાં પડ્યા વિના ...
19