0
શું મોદીની મર્દાનગી વખાણવા જેવી ખરી ?
રવિવાર,માર્ચ 28, 2010
0
1
“માયા ઓ માયા!” તું એવી કેવી માયા? જો તો ખરી લોક તારી પાછળ રઘવાયા. નંદીની પારેખની કવિતાના આ બોલ આજે સાચા લાગે છે. 'માયા' પાછળ આજે તમામ લોકો રઘવાયા થઈ ચૂક્યાં છે. ખૈર ઉપરોક્ત લાઈનોમાં કવિયત્રીએ તો ભૌતિક સુખ પ્રદાન કરનારી માયાનો ઉલ્લેખ કરેલો પરંતુ ...
1
2
ભારતના કલા પરિદૃશ્યમાં એક સમયનું સૌથી પ્રતિષ્ઠિત નામ મકબુલ ફિદા હુસૈન. જેણે હવે કતરની નાગરિકતા સ્વીકારી લીધી છે. આ એ જ વ્યક્તિ છે જેને કલા જગતના લોકો એક સમયે પિકાસોની પ્રતિકૃતિ માનતા હતાં. જેણે સમગ્ર વિશ્વમાં પોતાની અભૂતપૂર્વ ચિત્રકારીના ઓજસ પાથર્યા ...
2
3
આશારામ બાપૂ આ જન્મારાથી નહીં પરંતુ છેલ્લા દસ જન્મોથી લોકોને પ્રવચન આપતા આવ્યાં છે. આ વાત જેટલી આશારામ બાપૂના સમર્થકોને આશ્રર્ય પમાડે તેટલી છે તેના કરતા અનેકગણી મને પણ. પરંતુ ડો. તાપડિયા છાતી ઠોકીને કહીં રહ્યાં છે કે, બાપૂ છેલ્લા દસ જન્મોથી લોકોને ...
3
4
સ્વયંવર... સાંભળવામાં કેટલું સુંદર લાગે છે આ નામ.. આવો જ એક સ્વયંવર રામાયણ યુગમાં યોજાયો હતો જેમાં દેવી સીતાએ શ્રીરામના ગળામાં વરમાળા પહેરાવી હતી. બદલામાં શ્રીરામે પણ પરશુરામનું ધનુષ્ય તોડીને પોતાની વિરતાનો પરિચય આપ્યો હતો એક એ સ્વયંવર હતો જેના માટે ...
4
5
'' ગુજરાતની ભૂમિ સંતોની ભૂમિ છે અહીં વર્ષોથી સંતોને માન અને દાન આપવામાં આવે છે એવામાં જો કોઈ સંત સામેથી અહીં આવીને રાજ્યના કન્યા કેળવણી ખર્ચમાં દાન આપે તો તેનો અર્થ એ જ થયો કે, રાજ્ય સાચી દીશામાં જઈ રહ્યું છે. ''માનનીય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ...
5
6
શુક્રવાર,ફેબ્રુઆરી 5, 2010
બિચારું એક ભોળું, નિખાલસ અને નિષ્કપટ રિંગણું.. ખબર નહીં લોકો આ ગરીબની પાછળ કેમ પડ્યાં રહે છે ? જ્યાં કોઈ સિદ્ધાંતહીન વ્યક્તિ જોવા મળતો નથી, ત્યારે તેને થાળીમાં રાખેલું રિંગણું જાહેર કરી દેવામાં આવે છે. આ ખરેખર અન્યાય છે કારણ કે, બન્નેમાં કોઈ સમાનતા ...
6
7
ગુરુવાર,ફેબ્રુઆરી 4, 2010
26 જાન્યુઆરી અને 15મી ઓગસ્ટે આપણને દેશભક્તિના ગીતો વગાડવા કેટલા ગમે છે - યે દેશ હે વીર જવાનો કા, અલબેલો કા મસ્તાનો કા' અને 'હે પ્રીત જહાં કી રીત જહાં, મે ગીત વહા કે ગાતા હુ, ભારત કા રહેનેવાલા હું ભારત કી બાત સુનાતા હુ' વગેરે. એ ગીત સાંભળતી વખતે કે ...
7
8
ગુરુવાર,ફેબ્રુઆરી 4, 2010
''હું નરેન્દ્ર મોદીની તપોભૂમિ ગુજરાતથી અમિતાભ બચ્ચન બોલી રહ્યો છું. તમને બધાને મારુ નિવેદન છે કે, તમે બહોળી સંખ્યાંમાં અહીં પધારો. અહીં પહોંચનારા દરેક પ્રવાસીઓને 'નમો-ચ્ચન' (અર્થાત નરેન્દ્ર મોદી અને અમિતાભ બચ્ચન) દ્વારા ઓટોગ્રાફ ભગવા ચશ્મા ભેટ ...
8
9
રવિવાર,જાન્યુઆરી 17, 2010
કોમરેડ જ્યોતિ બસુના ન રહેવાથી દેશના ડાબેરી આંદોલનનો એક મહત્વપૂર્ણ સ્તંભ ઢળી પડ્યો છે. તેમના ન રહેવાથી જે ક્ષતિ સર્જાઈ છે, તેની પૂર્તિ થવી અસંભવ છે. બસુ માકપાના એક એવા નેતા રહ્યાં, જે પાર્ટી માટે વિભિન્ન રેકોર્ડ બનાવનારા નેતા સાબિત થયાં. તેમને ...
9
10
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ભાજપ અધ્યક્ષ પદના સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યાં છે. ભાજપની પાર્ટી અને સંઘને અત્યાર સુધીમાં જેટલી પણ પ્રતિક્રિયાઓ મળી છે તેનો સંકેત એ તરફ જ ઈશારો કરે છે કે, મોટાભાગના ભાજપાઈ નેતાઓ ગુજરાતના નમો(નરેન્દ્ર ...
10
11
ભારતમાં માત્ર એક લિટર પેટ્રોલ સાથે તમે વિદેશ જઈ શકો છો ! જૂનાગઢથી લગભગ 100 કિલોમીટર દૂર જાંબૂર..ગુજરાતમાં ઈંડિયાનું આફ્રિકા ! છેલ્લા કેટલાયે દિવસોથી આ જાહેરાત ટીવી પર વારંવાર દેખાડવામાં આવી રહી છે. મોટરસાઈકલની આ જાહેરાતમાં સાઉથ આફ્રિકન દેખાતા કેટલાક ...
11
12
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હજુ સ્વાઈન ફ્લૂની બિમારીમાંથી પૂરી રીતે બહાર પણ નિકળી શક્યા નથી એ પહેલા જ વિપક્ષી પક્ષોએ તેમને બદનામ કરવાના અવનવા કાવતરાઓ શરૂ કરી દીધા છે. કદાચ વિપક્ષી પાર્ટીઓ નરેન્દ્ર મોદીની સ્વાસ્થ્ય કામના માટે સમગ્ર વિશ્વમાં ...
12
13
ઈંદૌરનું માલવા ઉત્સવનું એ સ્ટેજ, જ્યાં ભજવ્યો ગુજરાતના એ કલાકારે કેરબાનો વેશ. અમદાવાદમાં શ્રી શ્રી શક્તિ કલા વૃદ્ધ નામની લોકનૃત્ય સંસ્થા ચલાવનાર રાજેન્દ્રભાઈ રાવલ જ્યારે સ્ટેજ પર આવ્યાં ત્યારે એક મિનિટ માટે દર્શકદિર્ઘામાં બેઠલા સહુ કોઈને આશ્વર્ય ...
13
14
વર્ષના નોબલ શાંતિ પુરસ્કાર માટે અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાનાની પસંદગીએ એક મોટો વિવાદ ઉભો કરી દીધો છે. ઓબામાના આલોચકોનું કહેવું છે કે, જે વ્યક્તિને રાષ્ટ્રપતિ પદ ગ્રહણ કર્યાને હજુ માંડ નવ મહિના જ થયાં છે તે આ પુરસ્કારનો હકદાર કેવી રીતે બની શકે ? ...
14
15
દિવાળીનો પર્વ નજીક આવતો હોવાના કારણે આજકાલ બજારોમાં લોકોની ભરચક ભીડ જોવા મળી રહી છે. સીનેમા હોલમાં પણ દર્શકોની સંખ્યા વધતી નજરે ચડી રહી છે. સ્કૂલ બસોમાં પણ દરરોજ નાના નાના બાળકો ઢોર-બકરાની જેમ ઠસોઠસ ભરીને જતા નજરે ચડે છે.
15
16
વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રિય માર્ગદર્શક આચાર્ય ધર્મેન્દ્ર મહારાજ તાજેતરમાં ઈંદૌર આવેલા ત્યારે તેમણે હિન્દુત્વના કટ્ટર વિરોધી લોકો પર નિશાનો સાધવા માટે ઉપરોક્ત શાયરી કહેલી. ધર્મેન્દ્ર મહારાજ એ જ વ્યક્તિ છે જેમણે ગુજરાતમાં 2007 માં યોજાયેલી ...
16
17
''અરે શાસ્ત્રી ! દૂર કેમ ઉભો છે. જલ્દી હોડીમાં બેસી જા, જોતો ખરો આ નદી કેવી ગાંડીતુર બની છે. ચાલ જલ્દી ઘર ભેગા થઈ જઈએ.''
'નહીં તમે લોકો ઘરે જાઓ, મારે તો હજુ મેળો જુવો છે. હું મેળો જોઈને જ ઘરે આવીશ.' શાસ્ત્રીએ જવાબ આપ્યો.
17
18
શું કહીએ તેમને ? એક ગરવો ગુજરાતી, એક એશિયાઈ વ્યક્તિ, એક ઉત્કૃષ્ઠ ભારતીય, એક પ્રતિષ્ઠિત હિન્દુ કે પછી એક મહાન રાષ્ટ્રપિતા ? તેમના કેટલાયે ઉપનામો છે. જેમ ભગવાન શ્રીકૃષ્ણના પણ અનેક ઉપનામો હતાં. તેમ આ મોહનને પણ અનેક નામોથી સમગ્ર વિશ્વ જાણે અને પીછાણે
18
19
બુધવાર,સપ્ટેમ્બર 30, 2009
કહેવાય છે કે, લડાઈ કેવી પણ કેમ ન હોય તેને માત્ર હથિયારો વડે જ જીતી શકાતી નથી તેના માટે અદમ્ય સાહસ અને દૃઢ મનોબળની પણ જરૂરિયાત રહે છે. જે વ્યક્તિ પાસે આ બન્ને ગુણો હોય છે તે વ્યક્તિ અત્યાધુનિક હથિયારો લેસ દુશ્મનને પણ હરાવી શકે છે. જમ્મૂ કાશ્મીરના ...
19