0
વી લવ યૂ ગુરૂજી...
બુધવાર,સપ્ટેમ્બર 23, 2009
0
1
ગુરુવાર,સપ્ટેમ્બર 17, 2009
નરેન્દ્ર દામોદરદાસ મોદી, એક એવું નામ જેને સાંભળતા જ અમુક લોકોની મુઠ્ઠીઓ ભિંસાઈ જાય છે તો કેટલાયે લોકોના ચહેરા પર મધુર સ્મિત ફરકી આવે છે. નમો એક એવું નામ જે જ્યારથી મુખ્યમંત્રી બન્યા. એ દિવસથી અત્યાર સુધી વિવાદોએ તેનો સાથ ન છોડ્યો. તેમ છતા પણ એક નિડર ...
1
2
મંગળવાર,સપ્ટેમ્બર 15, 2009
સાચે જ મોદીને જેટલી શુભકામનાઓ પાઠવવામાં આવે તેટલી ઓછી છે. લોકસભા ચૂંટણીમાં મળેલા પરાજય બાદ પરસ્પર લડતી-ઝગડતી અને પૂરી રીતે વિભાજીત થયેલી ભાજપા પાર્ટી માટે મોદી ઉમંગનો અવસર લઈને આવ્યાં છે. ગુજરાતમાં વિધાનસભા ઉપચૂંટણીમાં કોંગ્રેસ પાસેથી પાંચ સીટો ...
2
3
શુક્રવાર,સપ્ટેમ્બર 11, 2009
સરકાર હવે ભલેને કેટલીયે ઉચ્ચ સ્તરે તપાસ કરે કાં પછી વળતર આપવાના વાયદા કરે તેમ છતાં પણ તે એ માતા-પિતાનું દુ:ખ હળવું નહી કરે શકે જેમણે પોતાના બાળકોને ગુમાવ્યાં છે. દિલ્હીની સરકારી શાળામાં ગુરૂવારે સર્જાયેલી એક નાસભાગમાં પાંચ વિદ્યાર્થીઓ કચડાઈને મરી ...
3
4
ગુરુવાર,સપ્ટેમ્બર 10, 2009
કોઈએ સાચું જ કહ્યું છે કે, જ્યાં સુધી લોકો વચ્ચે એકતા છે ત્યાં સુધી તેઓને કોઈ પણ પોતાના લક્ષ્યથી ડગમગાવી ન શકે. જેટ એરવેજના પાયલોટોની જ વાત લઈ લો. છેલ્લા ત્રણ દિવસથી તેઓ એકધારા હડતાળ પર ઉતર્યા છે અને હજુ પણ તે પોતાના લક્ષ્ય પર અડગ છે. હડતાળનું ...
4
5
9 સપ્ટેમ્બર 09 એટલે કે 9-9-09ના અદભુત સંયોગવાળા દિવસે શનિદેવ સિંહ રાશિમાંથી કન્યા રાશિમાં પ્રવેશ કરી રહ્યાં છે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં કન્યામાં લોખંડના પાયાથી પ્રવેશને કારણે આ પહેલા 90 દિવસ પીડાકારક રહેશે. વૃષભ અને મકર રાશિવાળાઓને મુશ્કેલીઓથી ...
5
6
15 જૂન 2004 આ એ જ દિવસ હતો જે ગુજરાતના ઈતિહાસના ચોપડે એક 'યાદગાર દિન' તરીકે નોંધાયો. આ દિવસે તમામ વર્તમાનપત્રોના પ્રથમ પેજ પર મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હત્યા કરવા માટે આવેલા ચાર આતંકવાદીઓને અમદાવાદ હાઈવે પર ઠાર કરાયાના સમાચારો છપાયા. ગુજરાતની ...
6
7
શુક્રવાર,સપ્ટેમ્બર 4, 2009
પ્રેમ અને મૃત્યુની જો તુલના કરવામાં આવે તો પ્રેમ મૃત્યુથી અનેક ગણો મજબૂત છે. ભલે મનુષ્ય પોતાના મૃત્યુ પર વિજય ન પામી શકે, ભલે મૃત્યુ તેને પોતાના પ્રેમાળ વ્યક્તિઓ દૂર કરી દે તેમ છતાં પણ તે વ્યક્તિ પોતાના મહાનકાર્યો થકી સદેવ એ જ પ્રેમ પામતો રહે છે ...
7
8
લેખમાં અભ્યાસ દરમિયાન બહાર પડેલા આંકડાઓ પણ દર્શાવામાં આવ્યાં હતાં જેમાં યુસેસમાં 2.3 કરોડ મહિલાઓ ચીનમાં 1.3 કરોડ મહિલાઓ ઘુમ્રપાનની આદતી હોવાનું લખ્યું હતું. આ યાદીમાં આપણો દેશ ભારત પણ અચૂક પણે શામેલ હતો. વિશ્વમાં વસ્તીની દૃષ્ટિએ
8
9
ભારતીય જનતા પાર્ટી પાસે પણ આવો એક ચિરાગ છે. જેમાંથી જીન નહીં પરંતુ ઝીણાનું ભૂત બે વખત બહાર નિકળ્યું. પહેલી વખત ભાજપના વરિષ્ઠ નેતા શ્રી લાલકૃષ્ણ અડવાણીએ આ ચિરાગને ઘસ્યો હતો અને જિણાના આ ભૂતે તેમની મદદ કરવાને બદલે તેમને હેરાન-પરેશાન કરી નાખ્યાં ...
9
10
ભારતનો 63 મોં સ્વતંત્રતા દિવસ બોલીવુડના કિંગ ખાનને ખુબ જ ભારે પડી ગયો. શિકાંગો જતી વેળાએ નેવોર્ક હવાઈમથક પર સિનેસ્ટાર શાહરૂખ જેવા જ પહોંચ્યા હશે કે તરત જ કોમ્પ્યુટર પર તેમના નામની પાછળ 'ખાન' શબ્દને જોઈને ત્યાં ઉપસ્થિત કર્મચારીઓ સતર્ક થઈ ગયાં. તેઓએ ...
10
11
સાચે જ કદાચ હવે કુંભનિંદ્રામાંથી ઉઠવાનો સમય આવી ગયો છે. જો ભારતનું સ્વાસ્થ્ય મંત્રાલય હજુ સુધી ઘોર નિંદ્રામાં ઉંઘતું રહ્યું તો એ સમય દૂર નથી જ્યારે એક ભયાનક વિપદા આપણી સામે આવીને ઉભી રહી જશે. આજે લોકો 'સ્વાઈન ફ્લૂ' ના ભયથી પલાયન કરવા લાગ્યાં છે. ...
11
12
દુ:ખની વાત છે કે, હજુ સુધી આ ફ્લૂ સામે લોકોને સહયોગ આપવા માટે કોઈ સામાજિક સંસ્થાઓ અને જવાબદાર લોકો આગળ આવ્યાં નથી. ભારત સરકાર પાસે પણ આ બીમારી સામે પૂરતુ રક્ષણ આપે તેવી કોઈ દવાઓ નથી અને ડિસેમ્બર-જાન્યુઆરી માસ પહેલા આ પ્રકારની કોઈ દવા ભારતમાં ...
12
13
સ્વાઈન ફ્લૂની બિમારી દિવસેને દિવસે ન તો માત્ર ભારતના પરંતુ પૂરા વિશ્વના અસંખ્ય લોકોને પોતાના ભરડામાં લઈ રહી છે. ભારતમાં અત્યાર સુધીમાં આ બીમારીનો ભોગ કુલ છ લોકો બની ચૂક્યાં છે. જેમાં ગુજરાતમાં એક એનઆરઆઈ દંપત્તિ પણ ખંડિત થયું છે. છેલ્લે ચેન્નઈમાં એક ...
13
14
60 ના દર્શકનો ખ્યાતનામ ગીતકાર ગુલશન બાવરા શુક્રવારે આ ફાનિ દુનિયા છોડીને ચાલ્યો ગયો. હ્રદય રોગના કારણે 72 વર્ષની વયે તેનું નિધન થયું. આશરે 200 થી વધુ ગીતોની રચના કરનારા બાવરાનો ચહેરો એ અરસાના ફિલ્મ પ્રશંસકો કેવી રીતે ભૂલી શકે.
14
15
માત્ર છ અઠવાડિયામાં જ એક મહામારી સાત સમુદ્ર પાર કરીને ભારતમાં પ્રવેશી ચૂકી છે. દિલ્લી અને પુણે જેવા શહેરોને તેણે પોતાના ભરડામાં લઈ લીધા છે. સર્વત્ર ખૌફ છવાયેલો છે. દરેક વ્યક્તિ ડરી રહ્યો છે કે, ક્યાંક આ બિમારીનો ભોગ પોતે તો નહીં બની જાય ને ?
15
16
જ્યારથી દેશના વડાપ્રધાન ડો. મનમોહન સિંહ શર્મ અલ શેખમાં પાકિસ્તાનના વડાપ્રધાન યૂસુફ રજા ગિલાની સાથે સંયુક્ત નિવેદન આપીને સ્વદેશ પરત ફર્યા છે ત્યારથી દેશની સંસદમાં સતત એ જ ચર્ચા ચાલી રહી છે કે, વડાપ્રધાને પોતાના નિવેદનમાં બલૂચિસ્તાનનું નામ શા માટે ...
16
17
''ટીઆરપી કે લિયે કુછ ભી કરેંગા.'' એનડીટીવી ઈમેજિન ચેનલે કદાચ આ જ મૂળ મંત્ર અપનાવ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી આ ચેનલ પર પ્રસારિત થનારો એક રિયલિટી શો ખુબ જ ચર્ચામાં છે. જેમાં એક સાથે ઘણા બધા મૂરતિયાઓ એક સ્ત્રીને પરણવા માટે હરાયા ઢોરની જેમ ઉમટી પડ્યાં
17
18
સાઈકલ ચલાવવી સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક વસ્તુ છે. કહેવામાં આવે છે કે, એક કલાક સાઈક્લિંગ કરવાથી તમારી 350 થી 600 ગ્રામ કેલેરી બળી જાય છે. સાઈકલ ચલાવવાનો હવે એક નવો ટ્રેંડ શરૂ થઈ ચૂક્યો છે જે ગરવા ગુજરાત સુધી જઈ પહોંચ્યો છે. સાઈકલ ચલાવવાથી જ્યાં એક ...
18
19
આજે સવારે વર્તમાનપત્ર હાથમાં ઉપાડ્યું અને એક એવો ફોટોગ્રાફ નિહાળ્યો જેને જોઈને થોડી વાર માટે તો આંખો ચાર થઈ ગઈ.
19