0
સોલોગામી - એક ખૂબસુરત વિચાર જે તમને સ્ત્રી જીવન વિશે વિચારવા મજબૂર કરશે...
શનિવાર,જૂન 11, 2022
0
1
૧લી મેના દિવસે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ ઉજવાશે. ગુજરાત રાજ્યની સ્થાપના પાછળ મહાગુજરાત આંદોલને મહત્ત્વનો રોલ ભજવ્યો હતો. પરંતુ ૧૯૫૬માં શરૃ થયેલા આંદોલનને વેગ આપવાનું કામ બરાબર ૬૦ વર્ષ પહેલા શરૃ થયેલા ખાંભી સત્યાગ્રહે કર્યું હતું. નવલોહિયા યુવાનોએ ...
1
2
* સૌથી પહેલાં તો જેણે આખી દુનિયામાં ગુજરાતનો ડંકો વગાડી દિધો અને ગુજરાતમાં સૌથી લોકપ્રિય નેતા બન્યાં એવા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વખણાય.
2
3
ગુજરાત રાજ્યનુ વિભાજન ઈસ 1960 1લી મેના રોજ મહારાષ્ટ્ર અને ગુજરાતનુ વિભાજન કરવામાં આવ્યુ હતુ. આ રાજ્યનુ વિભાજન બે ભાષાઓના આધારે કરવામાં આવ્યુ હતુ. ગુજરાતી બોલતા પ્રદેશોને ગુજરાતમાં અને મરાઠી બોલતા પ્રદેશોને મહારાષ્ટ્ર એમ બે રાજ્યોનુ અસ્તિત્વ ઉભુ ...
3
4
તમારો જન્મ કોઈપણ વર્ષના મે મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે આપ આકર્ષક અને લોકપ્રિય હશો. થોડાક બેદરકાર, થોડાક સનકી. એકવાર જો કશુ નક્કી કરી લો તો તેને મેળવીને જ જંપો છો. મે મહિનામાં જન્મેલા જાતક એક નંબરના ઘમંડી હોય છે, પરંતુ તેમનામાં ત્યાગ ...
4
5
1 મે, 1960ના દિવસને ગુજરાતના સ્થાપનાદિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. આ દિવસે બૃહદમુંબઈ રાજ્યમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થયાં હતાં.
વર્ષ 1956માં આંધ્ર પ્રદેશને અલગ રાજ્યનો દરજ્જો મળતા ગુજરાતી ભાષી લોકોને અલગ ગુજરાતની આશા બંધાઈ. એ આશાનું પરિણામ ...
5
6
અમૃતસરના સુવર્ણ મંદિર નજીકનો નાનકડો બગીચો જલિયાંવાલા બાગ ભારતના સ્વતંત્રતા સંગ્રામના ઈતિહાસમાં એક અનોખુ સ્થાન ધરાવે છે. 13 એપ્રિલ, 1919ના દિવસે બ્રિગેડીયર જનરલ રેજીનોલ્ડ ડાયરેના નેતૃત્વમાં અંગ્રેજી હુકૂમતના સૈનિકોએ ગોળીઓ ચલાવીને નિશસ્ત્ર, શાંત એવાં ...
6
7
બુધવાર,જાન્યુઆરી 26, 2022
Who Make Indian Flag?: ઉત્તર ભારતમાં માત્ર ગ્વાલિયરમાં તૈયાર હોય છે તિરંગો ઘણા માનકોને રખાય છે કાળજી
7
8
બુધવાર,જાન્યુઆરી 26, 2022
કુછ નશા ત્રિરંગા કી આન કા હૈ
કુછ નશા માતૃભૂમિ કી શાન કા હૈ
હમ લહેરાયેગે હર જગહ યે ત્રિરંગા
નશા યે હિન્દુસ્તાન કી શાન કા હૈ
8
9
બુધવાર,જાન્યુઆરી 26, 2022
વિજયી વિશ્વ તિરંગા પ્યારા
વિજયી વિશ્વતિરંગા પ્યારા
ઝંડા ઊંચા રહે હમારા ||ઝંડા||
સદા શક્તિ બર્સાને વાલા
પ્રેમ સુધા સર્સાને વાલા
વીરોંકો હર્ષાને વાલા
માતૃભૂમિકા તન મન સારા ||ઝંડા||
9
10
મંગળવાર,જાન્યુઆરી 25, 2022
ભારત હમકો જાન સે પ્યારા હૈ
સબસે ન્યારા ગુલિસ્તા હમારા હૈ
ભારત હમકો જાન સે પ્યારા હૈ
સબસે ન્યારા ગુલિસ્તા હમારા હૈ
સદીઓ સે ભારત ભૂમિ દુનિયા કી શાન હૈ
ભારત મા કી રક્ષા મે જીવન કુરબાન હૈ
ભારત હમકો જાન સે પ્યારા હૈ
સબસે ન્યારા ગુલિસ્તા ...
10
11
મંગળવાર,જાન્યુઆરી 25, 2022
દેશભરમાં ગણતંત્ર દિવસની ઉજવણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. દર વર્ષે ભારતના લોકો 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણી પૂર્ણ ઉત્સાહ સાથે કરે છે. દિલ્હીના રાજપથ પર પરેડ (Republic Day parade) પ્રજાસત્તાક દિવસનું મુખ્ય આકર્ષણ વિવિધ રાજ્યોની ઝાંખીઓ ...
11
12
મંગળવાર,જાન્યુઆરી 25, 2022
વર્ષ 1950માં 26 જાન્યુઆરીના રોજ ભારત સરકાર અધિનિયમ ઍક્ટ (1935)ને હઠાવીને ભારતનું બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું, આ સાથે જ ભારત પૂર્ણ લોકશાહી દેશ બન્યો હતો. જોકે તેના પાયા તા. 26 નવેમ્બર 1949ના દિવસે નખાયા, જ્યારે, બંધારણસભાએ ઔપચારિક રીતે ભાર ...
12
13
સોમવાર,જાન્યુઆરી 24, 2022
26મી જાન્યુઆરી- ગણતંત્ર દિવસની હાર્દિક શુભેચ્છા માટે સુંદર પોસ્ટર
13
14
સોમવાર,જાન્યુઆરી 24, 2022
26 જાન્યુઆરી, 1950 ના રોજ, ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદે 21-તોપોની સલામી બાદ ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવીને ભારતીય પ્રજાસત્તાકના ઐતિહાસિક જન્મની જાહેરત કરી. બ્રિટીશ શાસનથી છૂટકારો મેળવ્યાના 894 દિવસ પછી, આપણો દેશ સ્વતંત્ર બન્યો. ત્યારથી ...
14
15
સોમવાર,જાન્યુઆરી 24, 2022
republic day wishes 2022- રિપબ્લિક ડે પર ખાસ મેસેજ
15
16
રવિવાર,જાન્યુઆરી 23, 2022
પ્રજાસત્તાક દિવસ જેવા મોટાભાગના પ્રસંગોએ, કાર્યક્રમો થાય છે. આવી સ્થિતિમાં, ઘણા લોકોને ભાષણ આપવા માટે સ્ટેજ પર જવાની જરૂર પણ હોય છે. જો તમે પણ પ્રજાસત્તાક અમે દિવસના દિવસે ક્યાંક ભાષણ આપવા જઈ રહ્યા છીએ, તેથી ચાલો અમે તમને થોડી મદદ કરીએ અને તમને ...
16
17
રવિવાર,જાન્યુઆરી 23, 2022
સ્વતંત્રતા આંદોલનના મહાનાયક નેતાજી સુભાષચંદ્ર બોઝે બીજા વિશ્વયુદ્ધ દરિમયાન આઝાદ હિન્દફૌજની રચના કરી હતી. તેમણે 'જય હિન્દ' જેવુ રાષ્ટ્રીય સુત્ર આપ્યુ હતુ. ગાંધીજીએ સુભાષ બાબુને 'દેશભક્તોના દેશભક્ત'નુ બિરુદ આપ્યુ હતુ. કહેવાય છે કે, જો ભાગલા વખતે ...
17
18
શનિવાર,જાન્યુઆરી 22, 2022
કોણ કહે છે કે આપણી પાસે સ્વતંત્રતા નથી .... જરૂર વાંચો
18
19
શુક્રવાર,જાન્યુઆરી 21, 2022
ભારત રાજ્યોનો એક સંધ છે. આ સંસદીય પ્રણાલીની સરકારવાળો એક સ્વતંત્ર પ્રભુસત્તા સંપન્ન સમાજવાદી લોકતંત્રાત્મક ગણરાજ્ય છે. આ ગણરાજ્ય ભારતના સંવિઘાનના મુજબની સરકાર છે.
19