0
Dhanteras Wishes in Gujarati ધનતેરસ ની શુભકામના
ગુરુવાર,ઑક્ટોબર 10, 2024
0
1
Dhanteras 2024 - હિન્દુ ધર્મમાં ધનતેરસનો તહેવાર કારતક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશીના દિવસે ઉજવવામાં આવે છે
1
2
દિવાળીની ઉજવણી મંગળવાર, 29 ઓક્ટોબર, 2024 ના રોજ ધનતેરસથી શરૂ થશે અને રવિવાર, 03 નવેમ્બર, 2024 ના રોજ ભાઈ દૂજ સાથે સમાપ્ત થશે.
2
3
શુક્રવાર,સપ્ટેમ્બર 27, 2024
ઉનાળુ વેકેશન હોય કે દિવાળી વેકેશન, હરવા ફરવાના શોખીન ગુજરાતીઓ બહાર ફરવા હંમેશા ઉત્સાહિત હોય છે. ઓક્ટોબર -નવેમ્બરના મહીનામાં ઘણા તહેવારો આવે છે. આ સમયે શિયાળાની શરૂઆત થઈ જાય છે. વાતાવરણમાં હરિયાળી અને સેલરી અકાઉંટમાં ફેસ્ટીવલ બોનસનુ પણ આગમન આ સમયે ...
3
4
શુક્રવાર,ફેબ્રુઆરી 9, 2024
યહી મોર અરદાસ, હાથ જોડ વિનતી કરૂઁ.
સબવિધિ કરૌ સુવાસ, જય જનનિ જગદંબિકા,
સિંધુ સુતા મૈં સુમિરૌં તોહી. જ્ઞાન બુદ્ધિ વિદ્યા દો મોહી,
તુમ સમાન નહિં કોઈ ઉપકારી. સબ વિધિપુરવહુ આસ હમારી,
4
5
Dev Diwali 2023: દેવ દિવાળીન તહેવાર સૌથી શુભ તહેવારોમાંથી એક છે. જેને આખા દેશમાં ખૂબ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવે છે. તેને દેવ દિવાળીના નામથી પણ ઓળખવામાં આવે છે. આ તહેવાર કારતક મહિનાની પૂર્ણિમા તિથિના રોજ ઉજવાય છે.
5
6
Labh Panchami 2023: દિવાળીના તહેવારની શરૂઆત ધનતેરસથી થાય છે અને પ્રકાશના આ તહેવારનો છેલ્લો દિવસ લાભ પંચમી તરીકે ઉજવવામાં આવે છે. લાભ પંચમીને સૌભાગ્ય પંચમી, જ્ઞાન પંચમી અને લાભ પંચમ તરીકે પણ ઓળખવામાં આવે છે
6
7
- આ દિવસે બહેનો સવારે સ્નાન કરીને ઉપવાસ કરે છે અને પોતાના પ્રિય દેવતા વિષ્ણુ અને ગણેશજીની પૂજા કરે છે.
7
8
Bhai Dooj 2023: ભાઈ બહેનના બંધન સાથે જોડાયેલ ભાઈ બીજનો તહેવાર ખૂબ જ પવિત્ર તહેવાર છે. આજના દિવસે બહેનો પોતાના ભાઈઓને તિલક લગાવે છે અને તેમના સારા જીવનની કામના કરે છે. ભાઈબીજના તહેવારમાં કેટલીક વાતોનુ વિશેષ ધ્યાન રાખવુ જોઈએ
8
9
- ભાઈ બીજના દિવસે યમરાજે પોતાની બહેન યમુનાના ઘરે ભોજન કરાવ્યું અને પ્રસન્નતાપૂર્વક કહ્યું કે જે ભાઈ કારતક શુક્લ દ્વિતિયાના દિવસે પોતાની બહેનના ઘરે ભોજન કરશે તેને અકાળ મૃત્યુનો ભય રહેશે નહીં.
9
10
ભાઈબીજ એક એવો તહેવાર છે જેમાં સુગંધ છે ભાઈ-બહેનના મીઠા સંબંધોની. આ એ તહેવાર છે જે પ્રતિક છે કર્તવ્ય અને મંગલકામનાનુ અને આ માન્યતા જ છે જેણે કેટલાય સંબંધોને અતૂટ બંધનોમાં બાંધી મૂક્યા છે. ભાઈની સલામતી માટે અને લાંબા આયુષ્ય માટે ન જાને કેટલા વર્ષોથી આ ...
10
11
ગોવર્ધન પૂજા મુ ગોવર્ધન પૂજા અને અન્નકૂટ ઉત્સવ કાર્તિક શુક્લ પ્રતિપદાના દિવસે દિપાવલીના બીજા દિવસે ઉજવવામાં આવે છે.
11
12
Bhai beej 2023: કાર્તિક મહીનાની દિવાળી પછી શુક્લ પક્ષની દ્વીતિયા તિથિને ભાઈ બીજ ઉજવાશે. આ દિવસે યમ દ્વિતીયા અને ચિત્રગુપ્ત પૂજા પણ હોય છે. આવો જાણીએ આ વર્ષે ક્યારે ભાઈ બીજ
12
13
Annakoot Mohotsav
અન્નકૂટ ઉત્સવ દિવાળીના બીજા દિવસે ઉજવવામાં આવે છે. અન્નકૂટનો અર્થ થાય છે 'અનાજનો ઢગલો'. આવો જાણીએ આ દિવસે શું કરવું જોઈએ...
13
14
ધનતેરસ અને દિવાળી પર ઘરમાં દીવા પ્રગટાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. જાણો આ પ્રસંગે ક્યાં અને શા માટે દીવા પ્રગટાવવામાં આવે છે
14
15
વર્ષ 2024ના વાર્ષિક અનુમાન મુજબ રાહુ તમારી રાશિના 12મા ભાવમાં રહેશે. જો તમે વિદેશ જવા માંગો છો, તો તમે વર્ષ 2024 માં તેની તૈયારી શરૂ કરી શકો છો
15
16
1. દીપાવલી પર લક્ષ્મીની પૂજા કરવા માટે દીપ પ્રગટાવવામાં આવે છે. દીવો પિત્તળ અથવા સ્ટીલનો હોય છે.
2. એવું કહેવામાં આવે છે કે દિવાળીની રાત્રે ગાયના દૂધના શુદ્ધ ઘીનો દીવો મંદિરમાં પ્રગટાવવો જોઈએ. આનાથી તુરંત દેવાથી મુક્તિ મળે છે અને આર્થિક સંકટ સમાપ્ત ...
16
17
જો તમે તમારી આવક વધારવા માંગો છો તો દિવાળીના દિવસે લક્ષ્મી પૂજા ઉપરાંત આ ઉપાય કરો.
દિવાળીના દિવસે આખી અડદ, દહી અને સિંદૂર લઈને પીપળની જડમાં મુકો અને એક દીવો પ્રગટાવો.
17
18
Diwali signs- હિન્દુ માન્યતા મુજબ દિવાળીમાં માતા લક્ષ્મી તેમના જ ઘરમાં આવે છે જેમના ઘરના ખૂણા ખૂણા સ્વચ્છ હોય છે. આ ઉપરાંત એવુ પણ માનવામાં આવે છે કે દિવાળીની રાત્રે
18
19
નવું વર્ષ નવા વિચાર,
નવી આશા અને નવા સંકલ્પની સાથે
આપને અને આપના પરિવારને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે
હેપી ન્યુ ઈયર
19