મંગળવાર, 30 ડિસેમ્બર 2025
0

માતાનાં સંભારણાં

સોમવાર,ડિસેમ્બર 24, 2007
0
1

નવરાત્રી મંત્રોથી સંકટ દૂર

સોમવાર,ડિસેમ્બર 24, 2007
જે ભકત તમારી ભકિત રૂપી નાવડીમાં બેસી જાય છે તેનો બેડો પાર થઇ જાય છે, જન્મ-મરણના ચક્કરમાંથી છૂટી જાય છે. તેને શિવત્વની પ્રાપ્તિ થાય છે. માતાજીની ઉપાસના માટે ચંડીપાઠમાં અનેક પ્રકારના મંત્રો આપેલા છે. જેનું અનુષ્ઠાન કરવાથી મનોકામના પરિપૂર્ણ થાય છે.
1
2

ગરબાંની આજ અને કાલ

સોમવાર,ડિસેમ્બર 24, 2007
આજે ગરબામાં ગુજરાતીઓ સિવાય બીજા પ્રાંતોના નાગરીકો પણ ઉત્‍સાહપૂર્વક ભાગ લે છે. હવે તાળીઓના તાલ ડીસ્‍કો ડાંડીયામાં બદલાઇ ગયા છે. ઓરકેસ્‍ટ્રાનું સંગીત આવી ગયું છે. ગુજરાતમાં રાત્રે 10 વાગે ગરબા શરૂ થાય છે, અને સવારે 3-4 વાગ્‍યા સુધી નવયુવક -નવયુવતીઓ ગર
2
3
મારા મહીસાગરની હાંરે ઢોલ વાગેશે વાગેશે ઢોલ વાગેશે ગાંમગાંમના સોનીડા આવશ આવશ હું હું લાવશ....
3
4

શ્રી આદ્યશક્તિની સ્તુતિ

સોમવાર,ડિસેમ્બર 24, 2007
વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા; દુર્બુદ્ધિ દૂર કરીને સદબુદ્ધિ આપો મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.
4
4
5
વિશ્વનુ તંત્ર એક પરમાત્‍માની ઇચ્‍છા વડે જ ચાલી રહ્યું છે સ્‍થાવર, જંગમ સર્વ પ્રાણી માત્ર ઈશ્‍વરની ઇચ્‍છાને આધીન છે. સાચી કે ખોટી જ્‍યારે જેવી પ્રેરણા થાય, તેવું કાર્ય કરવા જીવપ્રેરાય છે.પરંતુ પ્રભુ કૃપા હોય તો સત્‍કર્મ કરવા...
5
6

આવી રુમઝુમ ગુજરાતની નવરાત્રી

સોમવાર,ડિસેમ્બર 24, 2007
શ્રાધ્ધ પૂર્ણ થતાંની સાથે જ નવલાં નોરતાંની શરૂઆત થઈ જાય છે. નવરાત્રી આવતાંની સાથે જ ચારો તરફ એક્દમ ખુશીનું વાતાવરણ છવાઈ જાય છે. બજારોની રોનક પણ બદલાઈ જાય છે. જ્યાં જુવો ત્યાં દાંડિયા અને નવરાત્રિના ડ્રેસ- ચણિયાચોળી જ નજરમાં આવે છે...
6
7

નવરાત્રી વિધાન

સોમવાર,ડિસેમ્બર 24, 2007
નવરાત્રીનું વ્રત શુક્‍લ પક્ષ 1 થી શરૂ થાય છે. ચૈત્ર માસ અને આસો માસની નવરાત્રિમાં વિશેષ રૂપથી વિધિપૂર્વક માતાજીની ઉપાસના કરવી જોઈએ. માતાજીનું પૂજન પોતાની વંશપરંપરા અનુસાર કરવું જોઇએ. નવરાત્રિની શરૂઆત પહેલાં પૂજન સામગ્રી એકત્રિત કરી લેવી જોઇએ.
7
8

નવદુર્ગા પૂજન સામગ્રીની યાદી

સોમવાર,ડિસેમ્બર 24, 2007
શ્રીફળ - 5 નગ શ્રીફળનો ગોટો - 1 કેસર - 1/2 ગ્રામ તલ - 1 કિલો સોપારી - 500 ગ્રામ જવ - 500 ગ્રામ અબિલ - 50 ગ્રામ કમલગટ્ટા - 100 ગ્રામ ગુલાલ - 50 ગ્રામ કપુરકાંચલી - 100 ગ્રામ
8
8