શુક્રવાર, 26 ડિસેમ્બર 2025
0

ગણપતિ વિસર્જન વિધિમાં આ લાલ પોટલી સાથે જરૂર મૂકવી

રવિવાર,સપ્ટેમ્બર 24, 2023
0
1

Day 4 - કેવી રીતે કરીએ ગૌરી પૂજન

શુક્રવાર,સપ્ટેમ્બર 22, 2023
ગૌરી પૂજનમાં મહિલાઓ માતા પાર્વતીની આરાધના કરે છે. આ તહેવાર મહારાષ્ટ્રમાં ઉજવાય છે. ગૌરી પૂજન દરેક વર્ષ ગણેશ ચતુર્થીના ચોથા કે પાંચમા દિવસે પડે છે. આ દિવસે દેવીનો આવાહન કરાય છે. તેમની પ્રતિષ્ઠા કરાય છે. બીજા દિવસે માની મુખ્ય પૂજા હોય છે અને ત્રીજા ...
1
2

ગણપતિ વિસર્જન પૂજા વિધિ

બુધવાર,સપ્ટેમ્બર 20, 2023
આ સમય દરમિયાન, તમારે ગણેશજીને બધી પ્રિય વસ્તુઓ અર્પણ કરવી જોઈએ. ઘરના બધા સભ્યો ભેગા થઈને ભગવાન ગણેશની આરતી કરે છે, તેમને ફૂલ ચઢાવે છે અને ભોજન અર્પણ કરે છે.
2
3
Ganesh Visarjan 2023: આ વર્ષે, દોઢ દિવસના ગણપતિ વિસર્જનનો શુભ સમય આવતીકાલે 20મી સપ્ટેમ્બરે બપોરે 03:18 થી 06:21 સુધીનો રહેશે. આ પછી તે સાંજે 07:49 થી મધ્યરાત્રિ 12:15 સુધી રહેશે.
3
4

Day 3- Siddhivinayak -સિદ્ધિવિનાયક મંદિર

બુધવાર,સપ્ટેમ્બર 20, 2023
સિદ્ધિવિનાયક મંદિર એ મુંબઇમાં આવેલું એક પ્રખ્યાત ગણેશ મંદિર છે. સિદ્ધિવિનાયક ગણેશનું સૌથી લોકપ્રિય સ્વરૂપ છે. ગણેશજીની મૂર્તિઓ તેની સૂંઢ જમણી બાજુ વળેલી છે, તેઓ સિદ્ધપીઠ સાથે જોડાયેલા છે અને તેમના મંદિરોને સિદ્ધિવિનાયક મંદિરો કહેવામાં આવે છે. એવું ...
4
4
5
ગણેશજીનો પ્રિય પ્રસાદ- ધીમી આંચ પર પેનમાં એક ટેબલસ્પૂન ઘી મૂકો અને થોડું ગરમ ​​થવા દો. તપેલીમાં છીણેલું નારિયેળ નાંખો અને તેને બેથી ત્રણ મિનિટ સુધી ચમચા વડે હલાવતા રહો. હવે નાળિયેરમાં ગોળ ઉમેરો
5
6
ભારતની વિવિધતામાં એકતાના રંગ અહીંના તહેવારો અને પર્વમાં ખૂબ સુંદરતાથી જોવાય છે. એક જ ધર્મમાં જુદા જુદા ક્ષેત્રમાં ઘણી સુંદર સાંસ્કૃતિક પરંપરાઓ છે કે તેઓ ફક્ત જોવાનું જ રાખે છે. જેમ કે બંગાળમાં દુર્ગાપૂજા પ્રવર્તે છે, તે જ રીતે ઉત્તર ભારતમાં ...
6
7
Ganesh sthapana Vidhi- ગણેશ ચતુર્થી પૂજા વિધિ (Ganesh Chaturthi Puja Vidhi in Gujarati): નારદ પુરાણ મુજબ ભાદ્રપદ માસની શુક્લ ચતુર્થીના રોજ વિનાયક વ્રત કરવુ જોઈએ. આ વ્રત (Ganesh Chaturthi Vrat Vidhi)કરવાના કેટલાક નિયમો છે જે નિમ્ન પ્રકારના છે.
7
8
ચતુર્થીના દિવસે લોકોને ચાંદ નહી જોવા જોઈએ. જણાવાય છે કે ચાંદ જોવાથી ઝૂઠા આરોપ કે કલંકના ડર બન્યું રહે છે. તે સિવાય કલંક પણ લાગી શકે છે. ચોરીનો આરોપ લાગે છે. એક કથા મુજબ ભગવાન શ્રીકૃષ્ણ પર સ્યમંતક મણિ ચોરાવવાનો આરોપ લાગ્યુ હતુ ત્યારે નારદજીએ ...
8
8
9
સુરતના વેપારી પાસે છે સૌથી મોંઘી ગણેશજીની મૂર્તિ. તેને અનકટ હીરામાંથી બનાવવામાં આવી છે. આ કારણથી આ પ્રતિમાની કિંમત અંદાજે 500 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. જે દેશના સૌથી મોંઘા ગણેશ છે. વર્ષ 2016માં સુરતના વાર્ષિક હીરા પ્રદર્શનમાં પણ આ પ્રતિમા સ્થાપિત ...
9
10
Ganesh Chaturthi 2023: 19 સપ્ટેમ્બરથી ગણેશ ચતુર્થી શરૂ થઈ રહી છે. દેશભરમાં 10 દિવસ સુધી ગણપતિ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. આ અવસર પર લોકો પોતાના ઘરોમાં ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરે છે
10
11

ગણેશ ચતુર્થીના ભૂલથી ન આ 5 કામ

સોમવાર,સપ્ટેમ્બર 18, 2023
ગણેશ ચતુર્થીના ભૂલથી ન આ 5 કામ હિંદુ ધર્મમાં કોઈ પણ કાર્યને શરૂ કરવાથી પહેલા ગણેશ ભગવાનની પૂજાન કરવાનો વિધાન છે. માન્યતા છે કે ગણપતિની પૂજા કરવાથી કાર્યમાં કોઈ મુશ્કેલી નથી આવે છે અને તે શુભતાની સાથે સફળ થાય છે. તેથી શુભ અને લાભ આપતા દેવતાથી ...
11
12
Hartalika teej- હરતાલિકા તીજ પર કરો આ ઉપાય વૈવાહિક જીવનની સમસ્યાઓને દૂર કરવા માટે હરતાલિકા તીજનો દિવસ ખૂબ જ સારો છે. જો પતિ-પત્ની વચ્ચે અંતર હોય તો હરિતાલિકા તીજના દિવસે પતિ-પત્નીએ કોઈ શિવ મંદિરમાં જઈને ભગવાન શંકર અથવા શિવલિંગની મૂર્તિની સામે ઘીનો ...
12
13

Happy Kevda Trij 2023 - કેવડાત્રીજની શુભકામના

સોમવાર,સપ્ટેમ્બર 18, 2023
અખંડ સૌભાગ્ય સુહાગની ત્રીજનો તહેવાર આવ્યો છે મા પાર્વતીનો આશીર્વાદ લાવ્યો છે ખુશી અને ભક્તિ દરેક તરફ પડછાયો છે નિર્જલા વ્રત સદા સુહાગને લીધુ છે દીપ દીપ હર આંગણમાં પ્રગટી રહ્યો છે કેવડાત્રીજની શુભકામના
13
14
ગણેશ ઉત્સવ પર બે વસ્તુઓ વિશેષ હોય છે એક તો ગણેશજી પોતે અને બીજુ તેમની પ્રિય વસ્તુ મોદક. આજે અમે તમને બતાવી રહ્યા છે ગણેશજીને પ્રિય મોદક ચોકલેટી સ્વાદમાં બનાવવાની રેસીપી
14
15
Ganesh Chaturthi 2023 Shubh Yog: જ્યોતિષ શાસ્ત્રના મુજબ ગ્રહોના ગોચર, વ્રત અને અને તહેવાર પર અનેક પ્રકારના શુભ અને અશુભ યોગનુ નિર્માણ થાય છે. આ યોગ બધી 12 રાશિઓના જાતકોના જીવનને પ્રભાવિત કરે છે. ઉલ્લેખનીય છે કે ગણેશ ચતુર્થી પર 300 વર્ષ પછી વિશેષ ...
15
16
Ganesh Chaturthi 2023: દસ દિવસીય ગણેશ ઉત્સવ મંગળવાર, 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. ભાદ્રપદ શુક્લ પક્ષની ચતુર્થીથી ચતુર્દશી સુધી દસ દિવસ ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે. ગણેશ ઉત્સવ 19 સપ્ટેમ્બરથી શરૂ થઈને 28 સપ્ટેમ્બર અનંત ચતુર્દશી સુધી ઉજવવામાં આવશે
16
17
ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે. ભક્તો પુર્ણ જોશમાં શ્રી ગણેશની આરાધના કરશે. હિન્દુ માન્યતા મુજબ કોઈપણ શુભકાર્ય કરતા પહેલા ભગવાન શ્રી ગણેશનુ પૂજન કરવામાં આવે છે. આ પરંપરા જુના સમયથી ચાલી રહી છે. ભગવાન શ્રી ગણેશનો જન્મ કેવી રીતે થયો અને તેમનુ માથાના સ્થાન ...
17
18
Ganesh Chaturthi- ગણેશ ચતુર્થીનો તહેવારમાં હવે 9 દિવસ જ બાકી છે. દેશભરમાં આ તહેવાર ધૂમધામથી ઉજવવાની તૈયારી જોરો પર છે.
18
19
Hartalika Teej Vrat Muhurat: ભાદરવા શુક્લ પક્ષની તૃતીયા તિથિના રોજ મહિલાઓ કેવડાત્રીજનુ વ્રત કરે છે. આ વખતે અંગ્રેજી કેલેંડર મુજબ આ વ્રત 18 સપ્ટેમ્બર 2023ના રોજ સોમવારે રાખવામાં આવશે.
19