General Knowledge For Kids 19

શનિવાર, 17 જાન્યુઆરી 2026
0

બાળ કાવ્ય -નોલેજ - જાણો રૂપિયા વિશે મજેદાર માહિતી

શનિવાર,નવેમ્બર 18, 2017
0
1
અમે બધા સુપરમાર્કેટ અને માલ્સને પસંદ કરે છે . સુપ્રમાર્જેટ એક એવી જગ્યા છે જ્યાં અમે બધી વસ્તુઓ એક જગ્યા ખરીદી કરી શકીએ છીએ.
1
2
સૌથી મેન વાત તો એ કે ઈંડિયા ગેટ દિલ્લીમાં આવેલુ છે અને ગેટવે ઓફ ઈંડિયા મુંબઈમાં. હવે બંનેમાં ફરક છે. ઈંડિયા ગેટ દિલ્લીના રાજપથ પર આવેલુ છે. તેની ઊંચાઈ 42 મીટર છે. આ પ્રથમ વિશ્વયુધ્ધ અને અફગાન યુધ્ધમાં શહીદ થનારા ભારતીય જવાનોની યાદમાં 1931માં તૈયાર ...
2
3
ઓગસ્‍ટ એટલે વિશ્વ ફોટોગ્રાફી દિવસ તસ્‍વીરકળાની શરૂઆત પ્‍લેટ કેમેરાથી થઇ હતી બાદમાં તેનું સ્‍થાન પિનહોલ કેમેરાએ લીધું હતું પણ તેની પ્રોસેસ લાંબી લચકનેકઠીન હતી તેમાંય આમુલ્‍ય પરિવર્તન આવતા પહેલા બોકસ કેમેરા વિશે થોડુ જ્ઞાન પ્રાપ્ત કરીએ આ કેમેરામાં ...
3
4

childrens Day - બાળદિવસ પર વિશેષ

મંગળવાર,નવેમ્બર 14, 2017
આ નક્કી કરવામાં આવ્યુ કે નેહરુજીના વજનથી બમણું સોનુ ચીનના આક્રમણથી ઉત્પન્ન સંકટ સમયની પરિસ્થિતિમાં મદદ માટે પ્રધાનમંત્રી રાહત કોષમાં આપવામાં આવે. નેહરુજી કાર્યક્રમના સ્થળે પહોંચ્યા. તેમનુ વજન કરવામાં આવ્યુ.
4
4
5
તમને કદાચ આ સાંભળીને પણ હંસી આવશે કે આશ્ચર્ય થાય કે આ વાત સાચી છે કે રાવણની બેન સૂર્પણખા આજેપણ જીવિત છે. તેની પાસે ઘણા અદ્વિતીય શક્તિઓ પણ છે અને તેનાથી લોકોની મદદ પણ કરી રહી છે.
5
6
અજાણી વાતો - કોકા-કોલા લીલા રંગની હોય છે.
6
7
ભગવાન શ્રીગણેશને બધા દેવી-દેવતાઓમાં અગ્ર પૂજ્ય માનવામાં આવે છે. ભગવાન ગણેશને બુદ્ધિના દેવતા માનવામાં આવ્યા છે. દરેક મંગલ કાર્યમાં તેમને સૌથી પહેલા મનાવવામાં આવે છે. ભગવાન ગણપતિ જળ તત્વના અધિપતિ છે. એ જ કારણ છે કે અનંત ચતુર્દશીના દિવએ ભગવાન ગણપતિની ...
7
8

Kids World - તારા કેમ ટમટમે છે ?

બુધવાર,જુલાઈ 19, 2017
આકાશમાં ઝગમગતા તારાને જોઈને તમને એવુ લાગે છે કે જાણે તેઓ સતત નથી ચમકતા. ક્ષણ ક્ષણવારે ઝબકવુ બંધ કરી દે છે. પરંતુ આવુ હોતુ નથી. તારા કાયમ સતત એક જેવા ચમકતા રહે છે. વાત એમ છે કે તારામાંથી નીકળતી રોશની આપણી આંખો સુધી પહોંચતા પહેલા વાયુમંડળમાં આવતા ...
8
8
9
મોટાભાગે માનસૂન આવ્યા પછી કે વરસાદમાં વિજળી કડકવાની અને પડવાની ઘટના સામે આવે છે. બીજી બાજુ આને લોકો દ્વારા આકાશીય ઘટના કે પ્રાકૃતિક વિપદા માનતા ચૂપચાપ રહી જાય છે. પણ શુ તમે જાણો છો કે આકાશમાં વીજળી કેમ કડકે છે.
9
10
સ્માર્ટફોન ગરમ થઈ જવાની સમસ્યાથી મુક્તિ મેળવવા માટે તમારે બીજુ કશુ નહી પણ થોડી સાવધાની રાખવી પડશે. સાથે જ થોડે વાતોનુ ધ્યાન પણ રાખવુ પડશે જે તમારો ફોન ગરમ થતા બિલકુલ ન કરવી જોઈએ. ઘણા બધા એપ્સનો ઉપયોગ - જો તમે તમારા સ્માર્ટફોનમાં એક સાથે અનેક ...
10
11
સામાન્ય રીતે સૌને રામાયણ વિશે એક વાત જરૂર યાદ રહે છે કે સીતાનુ અપહરણ કરી લંકા કોણ લઈ ગયુ હતુ. પણ ક્યારેય તમે આ વાત પર વિચાર કર્યો છે કે હનુમાનજીની પૂંછડીમાં આગ કેમ લગાવવામાં આવી હતી ? શ્રીરામ જીને સીતાજી વિશે જાણ થઈ તો હનુમાનજીને દૂત બનીને ...
11
12
યૂટ્યૂબની સ્થાપના થી 18 મહીનાની અંદર ગૂગલએ યૂટ્યૂબને 1.65 બિલિયન ડાલરના સ્ટાકના બદલે ખરીદ લીધું હતું. આ ડીલથી આશરે 66 મિલિયન
12
13
સદીયોથી જાપાનમાં ઢીંગલીઓ રોજીંદા જીવનનો એક ભાગ રહી છે. કાબુકી જાપાનની એ દુનિયા છે જે પોતાના ડાંસ ડ્રામા માટે જાણીતી છે અને આ ગુડિયા કાબુકી ની દુનિયાથી આવે છે જે પોતાના ખાસ પ્રકારની કેશ સજ્જા માટે ઓળખાય છે.
13
14
દેશમાં સૌથી મોટા ઘોબીઘાટ વિશે તમે જાણો છો ? આ ધોબીઘાટ ક્યાં આવેલો છે? તો આવો જાણીએ અમદાવાદમાં સ્થિત દેશના સૌથી મોટા ધોબીઘાટ વિશે. અમદાવાદના સરસપુરમાં આવેલું રેલવે લોન્ડ્રી યુનિટ જ્યાં રોજના 17000 કપડા ધોવામાં આવે છે. ક્લોથના સેટને આપના સુધી ...
14
15

આપણી ખેતી આટલી મહત્વની

ગુરુવાર,જુલાઈ 14, 2016
ભારતમા લગભગ અડધા ખેતરો અઢી એકર (એક હૈક્ટેર)થી ઓછાના ક છે. જ્યારે કે ફક્ત ચાર ટકા ખેતરો 10 હેક્ટરથી વધુના છે અને બે તૃતીયાંશ ખેડૂતો પોતાની જમીનના માલિક છે.
15
16
પવિત્ર ગુફામાં બનનારુ શિવલિંગ કે હિમલિંગના નિર્માણની સ્ટોરી કોઈ ચમત્કારથી ઓછી નથી. આ શિવલિંગનુ નિર્માણ ગુફાની છત પરથી ટપકી રહેલ પાણીના ટીપાથી થાય છે. પાણીના રૂપમાં પડનારા ટીપાં એટલા ઠંડા હોય છે કે નીચે પડતા જ બરફ બનીને એક કઠણ પદાર્થ બની જાય છે. જે ...
16
17
1. ગુજરાતનું નામ "ગુજરાત" સંસ્કૃત શબ્દ ગુર્જર -રાષ્ટ્ર એટલે ને ગુર્જર રાજ્ય થી પડ્યું જેનું અર્થ હતું કે ગુર્જરરોની ભૂમિ જે મુગ્લ સમયથી પડ્યું . jay jay gujarat
17
18
વીજળી પડવાનું દ્રશ્ય ભયાનક હોઈ શકે છે. મંગળવારે ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં વીજળી પડવાથી ઓછામાં ઓછા 79 લોકોના મોત થઈ ગયા. વીજળી પડવાની સ્થિતિમાં આ વાતોનુ ધ્યાન રાખવુ જોઈએ. 1. જો કોઈના પર વીજળી પડી જાય તો તરત ડોક્ટરની મદદ માંગો. આવા લોકોને ટચ ...
18
19
ભારતમાં ખાવા પીવાની ટેવો પર મોટાભાગે ચર્ચા કરવામાં આવે છે. કયા રાજ્યમાં લોકો શુ ખાવુ પસંદ કરે છે કે કયા રાજ્યમાં કયા પકવાન જાણીતા છે. આ હંમેશા ચર્ચાનો વિષય રહે છે. આ ચર્ચા વચ્ચે શાકાહાર અને માંસાહારને લઈને પણ વાતો થાય છે. ખાવાપીવાની ટેવોના ...
19