મંગળવાર, 23 એપ્રિલ 2024
0

Gudi Padwa Wishes & Quotes In Gujarati - ગુડી પડવા પર તમારા મિત્રો અને સ્નેહીજનોને મોકલો શુભેચ્છા સંદેશ

શનિવાર,એપ્રિલ 6, 2024
happy gudi padwa Quotes
0
1
ચૈત્ર સુદ એકમ એ મરાઠી નવા નર્ષનો પ્રથમ દિવસ છે. એ પાછળ એવી દંતકથા પ્રચલિત છે કે પ્રભુ શ્રી રામચંદ્ર ચૌદ વર્ષનો વનવાસ ભોગવી, લંકાપતિ રાવણનો વધ કરી વિજયી થઇ જે દિવસે અયોધ્યા પાછા ફર્યા
1
2
દરેક પરિવારમાં એમની-એમની યોગ્યતા મુજબ જે પણ સુંદરથી સુંદર સાડી ઘરની મહિલાની હોય છે , એન લાકડી પર લપેટીને એને સાથે ખણ(બ્લાઉજ પીસ) બિંદી , મંગળસૂત્ર , બંગડીથી સજાવીને રસ્સીથી બાંધીને
2
3
આપણા દેશમાં બધા પ્રકારના તહેવારોનુ મહત્વ છે. જ્યા એક બાજુ હોળી દિવાળી મુખ્ય તહેવારોના રૂપમાં આખા દેશમાં સમાન રૂપથી ઉજવાય છે તો બીજી બાજુ એવો પણ તહેવાર છે જે ભારતના થોડાક જ ક્ષેત્રોમાં ખૂબ ધામધૂમથી ઉજવાય છે.
3
4
ચંદન - અત્તર એક એવો સુગંધિત પદાર્થ છે જેનો ઉપયોગ પ્રાચીનકાળથી થતો આવ્યો છે. અત્તરની સુગંધ ઘણા પ્રકારની હોય છે. મૂળ રૂપથી તેને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવ્યુ છે. માદક અત્તર, મનપસંદ અત્તર અને સુગંધિત અત્તર. તેમાંથી એક મનપસંદ અત્તર છે. તેનાથી માણસ જ ...
4
4
5
ભારતીય કેલેંડર મુજબ 9 એપ્રિલના રોજ સૂર્યોદયની સાથે જ શરૂ થનાર નવા વર્ષ પર મંત્રોચ્ચાર અને શંખ ધ્વનિ સાથે સૂર્યને અર્ઘ્ય આપવામાં આવશે. સનાતન સંસ્કૃતિને ધ્યાનમાં રાખતા નવવર્ષ-સંવત્સર પ્રતિપદા મહોત્સવ (ગુડી પડવા)નુ આયોજન કરવામાં આવશે.
5
6
Gudi Padwa 2024 Kyare che : ચૈત્ર મહિનામાં ઘણા મહત્વપૂર્ણ ઉપવાસ અને તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે, જેમાં મહારાષ્ટ્રમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવતો ગુડી પડવા તહેવાર પણ એક છે. સમજાવો કે જે રીતે ચૈત્ર નવરાત્રિ હિન્દુ નવા વર્ષની શરૂઆત કરે છે
6
7
Gudi Padwa 2024- Hindu Nav Varsh 2081: અંગ્રેજી કેલેન્ડર મુજબ નવસંવત્સર એટલે કે હિંદુ નવું વર્ષ 9 એપ્રિલ , 2024 મંગળવારથી શરૂ થઈ રહ્યું છે. આ દિવસે ચૈત્ર શુક્લ પ્રતિપદા રહેશે. આ દિવસે મરાઠી સમાજના લોકો તેને ગુડી પડવો કહે છે. તે દરેક રાજ્યમાં ...
7
8
મરાઠીઓનું નવું વર્ષ ગુડી પડવો- Gudi Padwo- મરાઠીઓનું નવું વર્ષ ગુડી પડવો
8
8
9
ચંદન - અત્તર એક એવો સુગંધિત પદાર્થ છે જેનો ઉપયોગ પ્રાચીનકાળથી થતો આવ્યો છે. અત્તરની સુગંધ ઘણા પ્રકારની હોય છે. મૂળ રૂપથી તેને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવ્યુ છે. માદક અત્તર, મનપસંદ
9
10
ચૈત્ર સુદ એકમ એ મરાઠી નવા નર્ષનો પ્રથમ દિવસ છે. એ પાછળ એવી દંતકથા પ્રચલિત છે કે પ્રભુ શ્રી રામચંદ્ર ચૌદ વર્ષનો વનવાસ ભોગવી, લંકાપતિ રાવણનો વધ કરી વિજયી થઇ જે દિવસે અયોધ્યા પાછા ફર્યા તે દિવસ ચૈત્ર સુદ એકમ હતી. અયોધ્યા નગરીના લોકોએ ઘેર- ઘેર ગુડી, ...
10
11
ચૈત્ર મહિનાની શુક્લ પ્રતિપદાને ગુડી પડવા કે વર્ષ પ્રતિપદા કે ઉગાદિ કહેવામાં આવે ક હ્હે. આ દિવસે હિન્દુ નવવર્ષની શરૂઆત થાય છે. ભગવાન બ્રહ્માએ સુષ્ટિની રચના આ દિવસે કરી હતી. તેથી વિક્રમ સંવતના નવા વર્ષની શરૂઆત આ જ દિવસે થાય છે. આ દિવસે દુનિયામાં સૌથી ...
11