Gujarat Assembly Election 2017 11

શનિવાર, 21 ફેબ્રુઆરી 2026
0

ઓખી ચક્રવાતે રાજકીય સભાઓનો ભોગ લીધો, જાણો કોની સભાઓ રદ થઈ

મંગળવાર,ડિસેમ્બર 5, 2017
0
1
શનિવારે રાતે કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુના ભાઇ પર થયેલા હુમલા બાદ સોમવારે રાતે વધુ એક વખત ભાજપના કહેવાતા કાર્યકર દ્વારા કોંગ્રેસની જાહેરસભામાં ખુલ્લી તલવાર સાથે આતંક મચાવી તોડફોડ કરતાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ ...
1
2
ગુજરાતમાં ચુંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે પબ્લિક ડીબેટ પણ વધુ પ્રમાણમાં યોજાવવા લાગી છે. આ ડીબેટમાં જનતા અને રાજકીય પક્ષોના નેતાઓ વચ્ચે ચર્ચાઓ સને આક્ષેપો પ્રતિઆક્ષેપો કરવામાં આવતાં હોય છે. ભાજપનાં નેતાઓ પહેલાં તો હોંશે હોંશે દર ચુંટણીમાં આ પ્રકારની ...
2
3
કોંગ્રેસે તેનો ચૂંટણી ઢંઢેરો પ્રજા સમક્ષ જાહેર કરી દીધો છે. જનતા દ્વારા બનાવેલ આ ઢંઢેરાથી ગુજરાતની જનતા ખુશ થઇ ગઈ છે તો બીજી બાજુ ભાજપમાં હડકંપ મચી ગયો છે. કોંગ્રેસે પોતાના ઢંઢેરામાં રોજગાર, શિક્ષણ, આરોગ્ય, ખેડૂતો વગરે પર વધારે ધ્યાન આપ્યું છે. ...
3
4
બીજા તબક્કાની ચૂંટણીમાં છ રાષ્ટ્રીય પક્ષો સહિત કુલ ૫૩ પક્ષોના ઉમેદવારો વિધાનસભાની ચૂંટણીનાં મેદાનમાં ઉતર્યા છે. જેમાં અન્ય રાજ્યમાં નોંધાયેલા ચાર પક્ષનો પણ સમાવેશ થાય છે. ભાજપના ૯૩, કોંગ્રેસના ૯૧ તેમજ ૩૫૦ અપક્ષો સહિત કુલ ૮૫૧ મૂરતિયાઓ પોતાનું નસીબ ...
4
4
5
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પહેલા રાજકીય મુકાબલો ઘણો રસપ્રદ થઈ ગયો છે. એબીપી ન્યૂઝ-સીએસડીએસના ઓપિનિયન પોલ મુજબ, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. પોલમાં બંને પક્ષોને ૪૩-૪૩ ટકા વોટ મળી રહ્યા છે. તો, ૧૪ ટકા વોટ અન્યને મળી શકે છે. ...
5
6
ગુજરાત વિધાનસભાની ચૂંટણી દેશભરમાં ભાજપ માટે સ્વમાનનો મુદ્દો બનીને રહ્યો છે. ત્યારે ભાજપ પહેલા જ કહી ચૂક્યું હતું કે કોંગ્રેસ તેનો મેનિફેસ્ટો બહાર પાડે પછી જ પોતાનો મેનિફેસ્ટો જાહેર કરશે. કોંગ્રેસે આખરે પોતાનો મેનિફેસ્ટો જાહેર કરી દીધો છે. કોંગ્રેસ ...
6
7
Gujarat Election 2017 ગુજરાતમાં આ વખતે 1001 ટકા ભાજપ જ જીતશે
7
8
આજે હાર્દિક પટેલનો જસદણમાં રોડ શો અને આટકોટમાં ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભામાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, આજે તડકો નથી આવતો એટલે વિજય નક્કી છે. શું પાક વીમો બધા ખેડૂતોને મળી ગયો. સરકાર આવશે તો કપાસના 1500 આપીશ તેવું ભાજપે કહ્યું ...
8
8
9
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદારોનો મુડ સ્પષ્ટ થઈ ગયો છે. ગુજરાતમાં બે પ્રકારના મતદારો છે, જેમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારના મતદારો કાયમ અલગ રીતે પોતાના પ્રશ્નનોને જુવે છે અને તે પ્રમાણે મતદાન કરે છે. શહેરી વિસ્તારના મતદારો સામે રાજ્યને લગતા ...
9
10
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે તાપીના મથક વ્યારા ખાતે પહોંચ્યાં હતાં. વ્યારા ખાતે ભાજપની જંગી ચૂંટણી સભાને સંબોધતાં તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસે આદિવાસીઓ સાથે અન્યાય જ કર્યો છે . શિક્ષણથી લઈને આદિવાસીઓને વિવિધ ...
10
11
સુરેન્દ્રનગરમાં સભાને સંબોધન કરતા પીએમ મોદીએ દાવો કર્યો બોલ્યા આ વખતે પણ ગુજરાત ચૂંટણીમાં 1001 ટકા ભાજપની સરકાર જીતશે.
11
12
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધરમપુરના માલનપાડાના વિશાળ મેદાનમાં જાહેર સભાને સંબોધતા કહ્યું કે, નવમી તારીખે તમારે નક્કી કરવાનું છે કે જે લોકો ગુજરાતને એની પ્રગતિને ગુજરાત નામને ગુજરાતના કોઇ વ્યક્તિને ન સહન કરી શકે છે ન સ્વીકારી શકે છે. કોંગ્રેસનો કોઇપણ ...
12
13
સુરતમાં રવિવારે હાર્દિક પટેલની રેલી અને જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન મોકૂફ રાખવાના બદલામાં રૂ. 5 કરોડ આપવામાં આવશે તેવી ઓફર સુરતના બે ઉદ્યોગપતિઓ મુકેશ પટેલ અને વિમલ પટેલે કરી હોવાનો દાવો હાર્દિક પટેલે તેમની યોગીચોક સ્થિત ...
13
14
જે નરેન્દ્ર મોદીની સભામાં જવા લોકો સામેથી આવતા હતા, અને ભાષણ સાંભળવા કલાકો બેસી રહેતા આજે એ જ મોદીની સભામાં દ્રશ્યો કાંઈક જુદા જ જોવા મળ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના 150+ના ટાર્ગેટને પહોંચવું મુશ્કેલ છે તેવું ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ...
14
15
સીએમ રૂપાણીની સભામાં શહિદ જવાનની પુત્રીએ હંગામો મચાવ્યા બાદ હવે પીએમ મોદીની સભામાં પણ એક શહિદની બહેને વિરોધ વ્યક્ત કર્યો હતો. મોદી રવિવારે સુરેન્દ્રનગરમાં ચૂંટણી સભા સંબોધવા પહોંચ્યા હતા. અહીં વડાપ્રધાન પાસે મદદની આશ લઈને પહોંચેલી શહીદની બહેનને ...
15
16
રાજકોટમાં શનિવારે રાત્રે એક બનેરના પ્રશ્ને કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરૂના ભાઈ દિવ્યનીલ રાજ્યગુરૂ પર હૂમલો થયા બાદ પરિસ્થિતિ વધુ તંગ બની હતી. ત્યાર બાદ રવિવારે રાજકોટમાં બંને પક્ષોના શક્તિપ્રદર્શનનો લ્હાવો શહેરીજનોને મળ્યો હતો. એક તરફ ભાજપ ...
16
17
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે બે દિવસીય ગુજરાતની મુલાકાતે આવશે. બંને દિવસોમાં કુલ સાત રેલીઓ સંબોધશે. વડાપ્રધાન મોદી સવારે 10.30 વાગ્યે ભરૂચ ખાતે પ્રથમ રેલી કરશે. આ પછી તે સુરેન્દ્રનગરમાં 12.30 કલાકે લોકોનો સંપર્ક કરશે. આજે સાંજે 7 વાગ્યે રાજકોટમાં ...
17
18
Video - ગુજરાતમાં કોંગ્રેસ આવે તો કોણ બનશે મુખ્યમંત્રી ?
18
19
આજે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે સુરતના ઉદ્યોગપતિઓ, આગેવાનો સાથે સંવાદ યોજાયો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, જીએસટીથી ટેક્સ ટેરરિઝમ આવ્યું છે. તમારા ઉભા કરેલા પ્રશ્નો નહોતા. છતાં તમે સહન કર્યું. નોટબંધી અને જીએસટીના સમયમાં કોંગ્રેસ પાર્ટી તમારી ...
19