0
ગુજરાતનું પ્રાચીન યાત્રાધામ શામળાજી
ગુરુવાર,મે 8, 2008
0
1
ગુજરાતની અંદર આવેલ સુરત આખા ભારતભરમાં સાડીઓ માટે ખુબ જ પ્રખ્યાત છે. આ ઉપરાંત હીરા ઉદ્યોગ માટે પણ તે જાણીતું છે. સુરતની અંદર સાડીઓનાં હજારો કારખાનાં આવેલ છે જ્યાંથી આખા ભારત અને વિદેશમાં પણ સાડીઓ જાય છે...
1
2
ગુજરાત રાજયની અંદર વિસ્તારની દ્રષ્ટિએ આ જીલ્લો સૌથી મોટો છે. ગુજરાતની વિવિધતા તે છે કે તેના દરેક વિસ્તાર પોતાની આગવી ઓળખાણ ધરાવે છે. તેવી જ રીત કચ્છ પણ તેની પોતાની આગવી ઓળખાણ ધરાવે છે. કચ્છ આમ તો સુકી
2
3
લોથલ, તથા ધોળાવિરા જગ્યાથી સીંધુ ખીણની સંસ્કૃતિના સમૃદ્ધ અવશેષો મળી આવ્યા છે. પુરાતન કાળથી ગુજરાત હંમેશા તેના દરિયાકિનારા માટે જાણીતુ રહ્યું છે. અહિંના નગરો મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્યમાં બંદરો અને વ્યાપાર ના કેન્દ્રો રહેલા છે. ત્યારબાદ...
3
4
ગુજરાતનો સૌથી ઉંચામાં ઉંચો પર્વત ગિરનાર છે જે જુનાગઢ જીલ્લાની અંદર આવેલ છે. ત્યાં પર્વતોની હારમાળા આવેલ છે. આ હારમાળાની અંદર ગિરનાર સૌથી ઉંચો છે જેની ઉંચાઈ આશરે 3660 ફુટ જેટલી છે. ગિરનાર ચડવા માટે 9,999 પગથિયા બનાવેલ છે અને...
4
5
ગુરુવાર,ફેબ્રુઆરી 21, 2008
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના પ્રવાસન વૈભવની અનોખી વિરાસત એવા રણોત્સવ-2008ના ત્રણ દિવસના પર્યટન કાર્યક્રમોનો શાનદાર પ્રારંભ આજે ભુજમાં કચ્છ -કાર્નિવલના ઉદ્ઘાટન સાથે કર્યો હતો. વિવિધ દેશોના રાજદુતો અને દેશ વિદેશથી આવેલા પ્રવાસીઓ...
5
6
શનિવાર,ફેબ્રુઆરી 16, 2008
દરિયા કિનારા પર બેસીને સુર્યોદય તથા સુર્યાસ્તનુ મનોરમ્ય દ્રશ્ય નિહાળવુ એક લાહવો હોય છે. સપ્તાહના બિઝી શિડ્યુલમાંથી થોડો સમય કાઢીને દરિયાની ઉછળતી લહેરોને જોવી આંખોને ઠંડક અને મનને શાંત બનાવે છે.
દરિયા કિનારાના મનમોહક...
6
7
શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
ગુજરાત રાજ્ય ની સ્થાપના 1st મે, 1960ના રોજ બૃહદ મુંબઇ રાજ્યમાંથી કરવામાં આવી હતી. ઉત્તરપૂર્વે રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષીણે મહારાષ્ટ્ર રાજ્ય તથા દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલીના કેન્દ્રશાસીત પ્રદેશોથી ઘેરાયેલું છે. રાજધાની ગાંધીનગર..
7
8
ગુરુવાર,જાન્યુઆરી 10, 2008
સરદાર સરોવરનું આમ તો નામ સાંભળીને એમ થાય છે કે કેવું હશે તે? કેમકે જે યોજનાની પાછળ આટલો બધો ખર્ચ થયો અને આટલા બધા વિવાદો ઉભા થયાં તે સાંભળ્યાં પછી તો ભલભલાને એમ થાય કે શું સરદાર સરોવર જોવું જોઈએ? વળી જેના લીધે ગુજરાતના તાત સમાન ખેડુતોના...
8
9
તારંગા ગુજરાતમાં મહેસાણા જીલ્લાની અંદર આવેલ એક સુંદર અને શાંત હિલ સ્ટેશન છે. આ સ્થળ મહેસાણાથી લગભગ 70 કિલોમીટર દુર આવેલ છે અને વિસનગરથી 50 કિલોમીટર. તારંગાની ટેકરીની ઉંચાઈ આશરે 365.76...
9
10
27 જેટલાં રજવાડાઓ મળીને 1949ના ઓગસ્ટ માસમાં અસ્તિત્વમાં આવ્યો સાબરકાંઠા જિલ્લો. જિલ્લાની હદમાં વહેતી સાબરમતી નદી ઉપરથી જિલ્લાનું નામ પડયું સાબરકાંઠા.
...
10
11
ઇડરનું નામ લેતાની સાથે જ કદાચ આપણાં મોઢા પર ગીત આવી જાય છે- 'અમે ઇડરીયો ગઢ જીત્યા રે આનંદ ભર્યો'. ઇડર કે જે એક જમાનાની અંદર રાજા રજવાડાઓનું એક રાજ્ય હતું. આજે તે રાજા રજવાડાઓ તો નથી રહ્યાં પણ હા તેમની યાદો જરૂર છે, જે આજે વર્ષો...
11
12
કહેવાય છે કે સ્વાદિષ્ટ ખોરાક, પર્યટન અને ઉત્સવો ગુજરાતીઓના જીવનનું ખાસ અંગ છે. ગુજરાતી પ્રજા આ ત્રણ બાબતથી વિશ્વમાં પ્રસિદ્ધ છે. ગુજરાતી પ્રજા દરેક તહેવારોની ઊજવણી મન ભરીને કરે છે. પછી તે જન્માષ્ટમી હોય કે ધુળેટી, નવરાત્રી હોય કે શિવરાત્રી,
12
13
સાપુતારા એક હિલ સ્ટેશન છે જે ગુજરાતની અંદર ડાંગ જીલ્લાની સહ્યાદ્રી પર્વતમાળાઓ વચ્ચે આવેલું છે.તેનો વિસ્તાર 1,725 ચોરસ કિલોમીટર સુધી ફેલાયેલો છે. ત્યાંનું હવામાન એકદમ ખુશનુમા છે વળી આખા વર્ષ દરમિયાન ત્યાંનું હવામાન ખુબ જ સુંદર રહે છે અને વળી
13
14
આ મંદિરની સ્થાપના 1992 માં 2જી નવેમ્બરના રોજ કરવામાં આવી હતી.
14
15
નળસરોવરમા જ્યારે પાણી ભરાય છે ત્યારે તે ખૂબ વિશાળ અને સુંદર લાગે છે.
15
16
જો ડાકોરમાં મૂર્તિ લઈ જવી હોય તો, મૂર્તિના વજન જેટલું સોનું મૂકવું. તેઓ જાણતાં હતાં કે ભોળાનાથ ખૂબ ગરીબ માણસ છે, એટલે સોનું આપી નહી શકે અને કૃષ્ણ ભગવાનની મૂર્તિ દ્વારકામાં જ રહેશે.
16
17
નવરાત્રિ ના નવદિવસ સુધી લોકો માતાજીની મુર્તિ બેસાડીને કે માતાજીના નામનો ગરબો, જેમાં નવદિવસ સુધી અખંડ દિવો બળતો રહે છે, તેનું ઘરમાં સ્થાપન કરીને શ્રધ્ધાથી પૂજા અને ઉપવાસ કરે છે. શેરી, ગલીઓમાં અને મહોલ્લામા અને સોસાયટીમાં જ્યાં જુઓ ત્યાં - માં પાવા
17
18
સૂર્ય મંદિર ઈ.સ. 1026- 27 માં પાટણના મહારાજા ભીમદેવ પહેલાના રાજ્યકાળ દરમિયાન બાંધવામાં આવ્યું હતું. મોઢેરાનું આ સૂર્ય મંદિર ભગવાન સૂર્યને સમર્પિત કરવામાં આવ્યું છે.
18
19
પાવાગઢ ગુજરાતમાં મહાકાળી માતાજીની પવિત્ર શક્તિપીઠ છે. પાવાગઢ ગુજરાતના પંચમહાલ જિલ્લામાં છે. પાવાગઢ મહાકાળી માતાજીની યાત્રાના સ્થળ તરીકે વિશ્વપ્રસિદ્ધ છે.
19