Gujarat Darshan 11

0

જૈનોનું પવિત્ર યાત્રાધામ-મહુડી

બુધવાર,જુલાઈ 23, 2008
0
1

જામનગરની મુલાકાત...

બુધવાર,જૂન 18, 2008
લખોટા જીલ્લો જામનગરનું મહત્વનું સંગ્રહાલય છે. આ કિલ્લાની આગાસી પર સુંદર શિલ્પોનો સંગ્રહ કરેલ છે. કોઠા બુરજ જામનગરનું શસ્ત્રાગાર હતું. અહીયા પ્રાચીન કુવો આવેલ છે જે જોવાલાયક છે. બુરજના ભોયતળીયેથી કાળુ પાડીને કુવામાંથી પાણી ખેંચી શકાય છે.
1
2

ગુજરાતી ભોજન

બુધવાર,જૂન 4, 2008
જ્યારે પણ વાત આવે છે ગુજરાતી ભોજનની ત્યારે સૌથી પહેલાં ગુજરાત બહારના લોકોને તો એમ જ લાગે છે કે ગુજરાતી જમવાનું એટલે ગળ્યું. ગુજરાતીઓ દરેક વસ્તુમાં ખાંડ ઉમેરે છે એમ જ લોકો માન છે. પરંતુ ના એમ નથી ગુજરાતની અંદર પણ અલગ અલગ પ્રદેશ મુજબ...
2
3

વાંકાનેર

ગુરુવાર,મે 15, 2008
વાંકાનેર શબ્દ નગરના ભૌગોલીક સ્થાન પરથી આવ્યો છે. ગુજરાતીમાં વાંકાનેરનો અર્થ થાય છે વણાક અને નેર એટલે કે પાણીનો પ્રવાહ. વાંકાનેર શહેર મચ્છુ નદીને કિનારે આવેલ છે. ઈ.સ. 1605માં વાંકાનેરની સ્થાપના સંતાજીએ કરી હતી...
3
4
ગુજરાતની અંદર સાબરકાંઠા જિલ્લાની ઈશાન દિશામાં મેશ્વો નદીના કિનારે અને ભિલોડા તાલુકાની અંદર આવેલ પવિત્ર યાત્રાધામ શામળાજી ખુબ જ સુંદર અને રમણીય સ્થળ છે. આ યાત્રાધામ ડુંગરોની વચ્ચે એટલે કે અરવલ્લી પર્વતમાળાની વચ્ચે આવેલું છે...
4
4
5

સાડીઓ માટે જાણીતુ શહેર સુરત

ગુરુવાર,એપ્રિલ 17, 2008
ગુજરાતની અંદર આવેલ સુરત આખા ભારતભરમાં સાડીઓ માટે ખુબ જ પ્રખ્યાત છે. આ ઉપરાંત હીરા ઉદ્યોગ માટે પણ તે જાણીતું છે. સુરતની અંદર સાડીઓનાં હજારો કારખાનાં આવેલ છે જ્યાંથી આખા ભારત અને વિદેશમાં પણ સાડીઓ જાય છે...
5
6

કચ્છની કળા

મંગળવાર,એપ્રિલ 15, 2008
ગુજરાત રાજયની અંદર વિસ્તારની દ્રષ્ટિએ આ જીલ્લો સૌથી મોટો છે. ગુજરાતની વિવિધતા તે છે કે તેના દરેક વિસ્તાર પોતાની આગવી ઓળખાણ ધરાવે છે. તેવી જ રીત કચ્છ પણ તેની પોતાની આગવી ઓળખાણ ધરાવે છે. કચ્છ આમ તો સુકી
6
7

ઐતિહાસિક ગુજરાત

ગુરુવાર,માર્ચ 27, 2008
લોથલ, તથા ધોળાવિરા જગ્યાથી સીંધુ ખીણની સંસ્કૃતિના સમૃદ્ધ અવશેષો મળી આવ્યા છે. પુરાતન કાળથી ગુજરાત હંમેશા તેના દરિયાકિનારા માટે જાણીતુ રહ્યું છે. અહિંના નગરો મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્યમાં બંદરો અને વ્યાપાર ના કેન્દ્રો રહેલા છે. ત્યારબાદ...
7
8
ગુજરાતનો સૌથી ઉંચામાં ઉંચો પર્વત ગિરનાર છે જે જુનાગઢ જીલ્લાની અંદર આવેલ છે. ત્યાં પર્વતોની હારમાળા આવેલ છે. આ હારમાળાની અંદર ગિરનાર સૌથી ઉંચો છે જેની ઉંચાઈ આશરે 3660 ફુટ જેટલી છે. ગિરનાર ચડવા માટે 9,999 પગથિયા બનાવેલ છે અને...
8
8
9
મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ગુજરાતના પ્રવાસન વૈભવની અનોખી વિરાસત એવા રણોત્‍સવ-2008ના ત્રણ દિવસના પર્યટન કાર્યક્રમોનો શાનદાર પ્રારંભ આજે ભુજમાં કચ્છ -કાર્નિવલના ઉદ્‌ઘાટન સાથે કર્યો હતો. વિવિધ દેશોના રાજદુતો અને દેશ વિદેશથી આવેલા પ્રવાસીઓ...
9
10

ગુજરાતના મનોરમ્ય દરિયાકિનારા

શનિવાર,ફેબ્રુઆરી 16, 2008
દરિયા કિનારા પર બેસીને સુર્યોદય તથા સુર્યાસ્તનુ મનોરમ્ય દ્રશ્ય નિહાળવુ એક લાહવો હોય છે. સપ્તાહના બિઝી શિડ્યુલમાંથી થોડો સમય કાઢીને દરિયાની ઉછળતી લહેરોને જોવી આંખોને ઠંડક અને મનને શાંત બનાવે છે. દરિયા કિનારાના મનમોહક...
10
11

વર્ષ 2007માં ગુજરાત દર્શન

શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
ગુજરાત રાજ્ય ની સ્થાપના 1st મે, 1960ના રોજ બૃહદ મુંબઇ રાજ્યમાંથી કરવામાં આવી હતી. ઉત્તરપૂર્વે રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષીણે મહારાષ્ટ્ર રાજ્ય તથા દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલીના કેન્દ્રશાસીત પ્રદેશોથી ઘેરાયેલું છે. રાજધાની ગાંધીનગર..
11
12

સરદાર સરોવર

ગુરુવાર,જાન્યુઆરી 10, 2008
સરદાર સરોવરનું આમ તો નામ સાંભળીને એમ થાય છે કે કેવું હશે તે? કેમકે જે યોજનાની પાછળ આટલો બધો ખર્ચ થયો અને આટલા બધા વિવાદો ઉભા થયાં તે સાંભળ્યાં પછી તો ભલભલાને એમ થાય કે શું સરદાર સરોવર જોવું જોઈએ? વળી જેના લીધે ગુજરાતના તાત સમાન ખેડુતોના...
12
13
તારંગા ગુજરાતમાં મહેસાણા જીલ્લાની અંદર આવેલ એક સુંદર અને શાંત હિલ સ્ટેશન છે. આ સ્થળ મહેસાણાથી લગભગ 70 કિલોમીટર દુર આવેલ છે અને વિસનગરથી 50 કિલોમીટર. તારંગાની ટેકરીની ઉંચાઈ આશરે 365.76...
13
14
27 જેટલાં રજવાડાઓ મળીને 1949ના ઓગસ્‍ટ માસમાં અસ્‍તિત્‍વમાં આવ્‍યો સાબરકાંઠા જિલ્લો. જિલ્લાની હદમાં વહેતી સાબરમતી નદી ઉપરથી જિલ્લાનું નામ પડયું સાબરકાંઠા. ...
14
15

ઇડર

સોમવાર,નવેમ્બર 19, 2007
ઇડરનું નામ લેતાની સાથે જ કદાચ આપણાં મોઢા પર ગીત આવી જાય છે- 'અમે ઇડરીયો ગઢ જીત્યા રે આનંદ ભર્યો'. ઇડર કે જે એક જમાનાની અંદર રાજા રજવાડાઓનું એક રાજ્ય હતું. આજે તે રાજા રજવાડાઓ તો નથી રહ્યાં પણ હા તેમની યાદો જરૂર છે, જે આજે વર્ષો...
15
16

ગુજરાતનાં ભાતિગળ મેળા

શુક્રવાર,ઑગસ્ટ 31, 2007
કહેવાય છે કે સ્‍વાદિષ્‍ટ ખોરાક, પર્યટન અને ઉત્સવો ગુજરાતીઓના જીવનનું ખાસ અંગ છે. ગુજરાતી પ્રજા આ ત્રણ બાબતથી વિશ્વમાં પ્રસિદ્ધ છે. ગુજરાતી પ્રજા દરેક તહેવારોની ઊજવણી મન ભરીને કરે છે. પછી તે જન્‍માષ્‍ટમી હોય કે ધુળેટી, નવરાત્રી હોય કે શિવરાત્રી,
16
17
સાપુતારા એક હિલ સ્ટેશન છે જે ગુજરાતની અંદર ડાંગ જીલ્લાની સહ્યાદ્રી પર્વતમાળાઓ વચ્ચે આવેલું છે.તેનો વિસ્તાર 1,725 ચોરસ કિલોમીટર સુધી ફેલાયેલો છે. ત્યાંનું હવામાન એકદમ ખુશનુમા છે વળી આખા વર્ષ દરમિયાન ત્યાંનું હવામાન ખુબ જ સુંદર રહે છે અને વળી
17
18
આ મંદિરની સ્થાપના 1992 માં 2જી નવેમ્બરના રોજ કરવામાં આવી હતી.
18
19

પક્ષીઓનું સ્વર્ગ- નળસરોવર

શુક્રવાર,જૂન 29, 2007
નળસરોવરમા જ્યારે પાણી ભરાય છે ત્યારે તે ખૂબ વિશાળ અને સુંદર લાગે છે.
19