0
શું મોદીનો મુખવટો કામ લાગશે ખરો ?
સોમવાર,ડિસેમ્બર 24, 2007
0
1
મૌતના સૌદાગરની ટીપ્પણીને લઈને ઉઠેલા તોફાનથી અપ્રભાવિત કોંગ્રેસ સરકારે રવિવારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર હુમલો તેજ કરતાં કહ્યું હતું કે રાક્ષસોથી સામનો કરતાં સમયે દેવોની ભાષાનો ઉપયોગ નથી થઈ શકતો....
1
2
ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના માનીતા ઉદ્યોગપતિ એસ્સાર અને અદાણીને થોકબંધ લાભો આપીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે. હું ખાતો નથી ખાવા દેતો નથી તેવી ખોખલી બડાશો મારતા કેન્દ્ર મોદીએ પોતાના માનીતા અદાણી ગ્રુપને મુંદ્રામાં એક ચો.મી.ના
2
3
ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીને જ્યારે ગણતરીનાં જ દિવસો બાકી રહ્યા છે ત્યાં ફરી એક વખત રાજ્યમાં ભડકાઉ એસએમએસ ફરતા થયાં છે
3
4
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને સૌહરાબુદ્દીન શેખ મામલે નિવેદન કરવા બદલ નોટિસ ફટકારી છે અને તેમ છતાં પણ તેમણે આજે જાહેર કર્યુ હતું કે જ્યાં સુધી કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી તેમને ઉશ્કેરતાં રહશે ત્યાં સુધી તેઓ આ પ્રકારના નિવેદનો આપતાં રહશે.
4
5
વિશ્વ હિન્દુ પરિષદના ગુજરાત એકમમાં મોદીને ટેકા આપવાના મામલે અશોક સિંઘલ - પ્રવિણ તોગડિયાના જૂથો સામસામે આવી ગયા છે અને પરિષદમાં ઊભા ફાડિયા પડી ગયા છે તેવા સમયે આચાર્ય ધર્મેન્દ્ર મહારાજે એટલો જ જવાબ વાળ્યો કે વિહિંપનું અખંડ નેતૃત્વ....
5
6
હિન્દુ હિતોની રક્ષાનો દાવો કરતાં સંગઠન વિશ્વ હિન્દુ પરિષદમાં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને ટેકો આપવાના મુદ્દે ચાલી રહેલા આંતરિક "મહાભારત' વચ્ચે શહેરની મુલાકાતે આવેલા પંચપીઠાધિશ્વર ધર્મેન્દ્ર મહારાજે દેશને વિભાજીત થતો અટકાવવા માટે આતંકવાદ...
6
7
ચૂંટણી પ્રચારના કાર્યક્રમોમાં લગ્નસરાએ ભારે કરી છે. નેતાઓને પ્રચાર કરવા માટેના સ્થળો મેળવવામાં મુશ્કેલી પડી રહી છે કારણ કે મોટાભાગના સ્થળો લગ્ન સમારંભો માટે રોકાઈ ગયેલાં છે.
રાજ્યના વિભિન્ન વિસ્તારોમાં આ વર્ષે નવેમ્બર...
7
8
ભારતીય જનશક્તિ પાર્ટીના કન્વીનર ચૈતન્ય શંભુ મહારાજના કન્વીનચ ચૈતન્ય શંભુ મહારાજના ઘરે આજે ધમકી ભર્યો નનામો પત્ર આવતાં રાજકીય વર્તુળોમાં ચકચાર સર્જાઈ હતી.
આ અંગે નવરંગપુરા પોલીસે ગુનો નોંધીને વધું તપાસ હાથ ધરી છે. પોલીસ તરફથી મળતી માહિતી....
8
9
ગુજરાતમાં 11 અને 16મી ડિસેમ્બરે યોજાનાર વિધાંસભાની ચુંટણીમાં દરેક મતદાન વિભાગને અંદર આ વખતે વીજાણું મતદાન યંત્ર દ્વારા મતદાન કરવામાં આવશે. બે તબક્કાની અંદર યોજાનાર ચુંટણીમાં આ વખતે 47,900 ઈલેક્ટ્રોનીક મશીનનો ઉપયોગ કરવામાં આવશે જે મતદારો...
9
10
બીજા કિન્નરોથી ખાસ અલગ વાત એ છે કે સોનિયા ભણેલી છે. અને અંગ્રેજી વાંચી-લખી શકે છે. એના કહ્યા મુજબ તેની મમ્મી પણ આઈએએસ ઓફિસર છે અને પિતા પણ કોઈ મોટા સરકારી પદ પર છે. તેમની એક બહેન બ્રિટનમાં રહે છે અને બે અમેરિકામાં.
10
11
ગુજરાતની અંદર જ્યારે હવે ચુંટણી એકદમ સામે આવીને ઉભી છે ત્યારે ભારતના ચુંટણીપંચના વડાઓ ગુજરાત રાજ્યની મુલાકાત દરમિયાન તૈયારીઓને છેલ્લો ઓપ આપી રહ્યાં છે. રાજકોટ અને સુરતની મુલાકાત બાદ તેઓ હવે 10 ડિસેમ્બરે અમદાવાદ ...
11
12
આગામી મંગળવારે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા તેમની પ્રથમ રેલીને સંબોધતા વડાપ્રધાન મનમોહનસિંહે શ્રેણીબદ્ધ મુદ્દાઓ ઉઠાવ્યા હતા. ગુજરાત સાથે પક્ષપાત કરવામાં આવે છે તેવા ભાજપના આક્ષેપને ફગાવતા તેમણે કહ્યું હતું કે, ગુજરાતને અન્ય રાજ્યોની જેમ...
12
13
મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપાના રથમાં સંપર્કયાત્રાનું ચૂંટણી પ્રચાર અભિયાન વેગીલું બનાવતા જનતાને આહવાન આપ્યું હતું કે કોંગ્રેસના 45 વર્ષની તુલના ભાજપાના પાંચ વર્ષના શાસનમાં ગુજરાતમાં વિકાસના જે કામો થયા છે તેને ધ્યાનમાં રાખીને આવતીકાલના સમૃદ્ધ...
13
14
વિજાણુ મતદાન યંત્ર હવે ગુજરાતના મતદારો માટે નવી બાબત રહી નથી. 2004ની ગુજરાતની લોકસભાની ચૂંટણીઓમાં તમામ 182 મતદાન વિભાગોના મતદારોએ તેમનો કિંમતી મત ઈ.વી.એમ. દ્વારા જ આપ્યો હતો. આ વખતે વિધાનસભાની આગામી ચૂંટણીઓમાં પણ ગુજરાતના મતદારો તેમના પ્રતિનિધિઓને
14
15
ગુજરાતના છાપામાં હવે ભાજપે સીધા મોદીને જ લોકોના દિલ સાથે જોડતી એડ આપી છે. તેમાં ક્યાંય વાજપેયી - અડવાણી રાજનાથ નજરે ચડતા ન હતા પણ બીજા જ દિવસે આવેલી એડમાં પુરુષોતમ રૂપાલા અને રાજનાથ આવી ગયા જો કે ગુજરાતની ચૂંટણીમાં સોનીયા ગાંધી - રાહુલ ગાધી કે
15
16
ત્રાસવાદ પ્રતિ નરમ વલણ અપનાવવા માટે કોંગ્રેસ અધ્યક્ષા શ્રીમતી સોનીયા ગાધીની ઉગ્ર ટીકા કરતાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં એક પણ ત્રાસવાદીનું અસ્તિત્વ નથી. મોદીએ જણાવ્યું હતું કે એક વરિષ્ઠ કોંગ્રેસી નેતાએ થોડા દિવસ પહેલા કહ્યું હતું કે
16
17
આજે તેઓ સુરતથી સાંજે અમદાવાદ આવવાના હતા પરંતુ સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર મામલે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરસભાઓમાં કરેલા વિધાનોને લઈને ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ થતાં
17
18
ચૂંટણી રેલી દરમિયાન સોનિયાના ઉશ્કેરણીજનક ભાષણોની સામે તેઓએ તેમની પ્રતિક્રિયા આપી છે. એક અગ્રણી ટીવી ચેનલ સાથેની મુલાકાતમાં મોદીએ કહ્યું હતું કે, હું વિકાસ, કૃષિ અને પ્રાથમિક શિક્ષણની વાત કરી રહ્યો હતો પરંતુ
18
19
આ સૂત્રોએ જણાવ્યું છે કે, મુખ્યપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે પોતાની વ્યક્તિગત દુશ્મનાવટના કારણ માત્રથી જ પીઢ નેતા કેશુભાઈ ભાજપ વિરોધી પ્રવૃત્તિમાં જોડાયા હોવાનું પક્ષે નોંધ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, પક્ષની નેતાગીરીને વિશ્વાસ છે કે, ભાજપની
19