0
Pehle Bharat Ghumo - ગુજરાતની આ જગ્યાઓ કપલ માટે બેસ્ટ છે, તમારે પણ અહીં જવાનું પ્લાનિંગ કરવું જોઈએ
શુક્રવાર,ફેબ્રુઆરી 23, 2024
0
1
શુક્રવાર,ફેબ્રુઆરી 23, 2024
Swaminarayan Gopinath Mandir - દેશમાં એક એવું મંદિર છે જ્યાં શ્રી કૃષ્ણની મૂર્તિમાં જીવમાં છે. સ્વામી નારાયણ ગોપીનાથ મંદિરમાં ઠાકુરજીની એક મૂર્તિ છે
1
2
ગુરુવાર,ફેબ્રુઆરી 22, 2024
Tarabh Valinath Mahadev - વાળીનાથ ધામ મહાદેવ મંદિરના સુવર્ણ શિખર મહોત્સવ વાળીનાથ ધામ ગુજરાતનું બીજા ક્રમનું સૌથી મોટું શિવધામ છે.
2
3
ગુરુવાર,જાન્યુઆરી 25, 2024
ભારતના પ્રજાસત્તાક દિવસ એટલે કે 26 જાન્યુઆરીની પરેડમાં દર વર્ષે ભારતનાં વિવિધ રાજ્યોની ઝાંખીઓ ખાસ આકર્ષણનું કેન્દ્ર બને છે. આ વખતે ગુજરાતની ઝાંખીમાં કચ્છમાં આવેલું એક એવું ગામ દર્શાવાશે જેણે વિશ્વસ્તરે નામના મેળવી છે.
3
4
ગુરુવાર,જાન્યુઆરી 25, 2024
Career In Tourism: આજના સમયમાં લોકો ફરવા પર સારો એવો પૈસો ખર્ચ કરે છે. છેલ્લા કેટલા વર્ષોમાં દેશમાં ટુરિઝમના ફિલ્ડમાં ઘણો પ્રોગ્રેસ જોવા મળ્યો છે. દર વર્ષે 25 જાન્યુઆરીને રાષ્ટ્રીય પ્રવાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેનો ઉદ્દેશ્ય આ ક્ષેત્રને ...
4
5
બુધવાર,જાન્યુઆરી 24, 2024
National tourism day 2024 - ભારતના 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જુદી-જુદી ભાષા, બોલી, સંસ્કૃતિ અને પરંપરાઓ છે. કોઈ રાજ્ય બરફની ચાદરથી ઢંકાયેલુ રહે છે તો કોઈ રાજ્ય લીલોતરી વચ્ચે પર્વત પર આવેલુ છે. કેટલાક મેદાની ક્ષેત્ર, જંગલ અને રેતીલા ...
5
6
શુક્રવાર,જાન્યુઆરી 19, 2024
અહીં બનશે વિશ્વની સૌથી ઊંચું રામ મંદિર દુનિયાના સૌથી મોટુ રામ મંદિર (Ram mnadir) બિહારના ચંપારણમાં બની રહ્યુ છે. આ મંદિર અયોધ્યામાં બની રહ્યા શ્રીરામ મંદિરથી પાંચ ગણુ મોટુ બનશે. તેનો નામ વિરાટ રામાયણ( Virat Ramayan temple) છે. આ મંદિર 2025ના છેલ્લા ...
6
7
શુક્રવાર,ડિસેમ્બર 15, 2023
પાર્ટી પછી એકલા જ કેબ બુક કરી ઘરે જઈ રહ્યા છો, તો રાખો આ 6 સાવધાનીઓ
7
8
ગુરુવાર,ડિસેમ્બર 14, 2023
Bahucharaji Temple- મહાસુદ બીજના દિવસે શક્તિપીઠ બહુચરાજી મંદિર ખાતે કેરીના રસ અને રોટલીનો થાળ ધરાવાય છે. આ મંદિરમાં આજના દિવસે કેરીનો રસ અને રોટલીનો પ્રસાદ ધરાવવાની પ્રથા છે. તેથી કોલ્ડ સ્ટોરેજમાં સાચવેલી કેરીથી અહી માતાને ભોગ ધરાવાય છે.
8
9
Year Ender 2023- દુનિયામાં ઘણી એવી જગ્યાઓ છે, જ્યાં સુંદરતા દરેકને આકર્ષે છે. દરેક વ્યક્તિ ત્યાં જવા માંગે છે. આપણા દેશમાં આવા ઘણા પ્રવાસન સ્થળો છે જે ખૂબ જ પસંદ કરવામાં આવે છે. ભારત બહારના લોકો પેરિસ, બેંગકોક જેવા સ્થળોની મુલાકાત લેવા માંગે છે,
9
10
સુરત - તિરુપતિ બાલાજીનું પ્રસિદ્ધ મંદિર આંધ્ર પ્રદેશના ચિત્તૂર જિલ્લામાં તિરુમાલા પર્વત પર આવેલું છે. તે ભગવાન વિષ્ણુના અવતાર વેંકટેશ્વરને સમર્પિત છે. આ દેશના સૌથી અમીર મંદિરોમાંથી એક છે.
10
11
Gujarat Pcnic spot -ગુજરાતમાં દિવાળી તહેવાર એટલે કે મિની વેકેશના આ દરમિયાન લોકો ફરવા માટે સ્થાન શોધતા રહે છે અમને ગુજરાતમાં જંગલો, નદીઓ, ધોધ, હીલ સ્ટેશન, કેમ્પસાઈટ સહિત અનેક એવા હરવા ફરવા લાયક સ્થળો આવેલાં છે જ્યાં તમને મોજ-મસ્તીની સાથે મનની શાંતિ ...
11
12
Pavagadh,- પાવાગઢ ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લામાં હાલોલ તાલુકા પાસે આવેલો એક પર્વત છે. આ પર્વતની તળેટીમાં ગુજરાતની એક સમયની રાજધાની રહી ચુકેલું ઐતિહાસિક ચાંપાનેર ગામ વસેલું છે
12
13
કાલમાધવ - દેવી કાલી: સતીની ડાબી જાંધ પડી હતી કાલમાધવ, અમરકંટક, મધ્યપ્રદેશમાં શોણ નદીના કિનારે પડ્યું હતું, જ્યાં એક ગુફા છે. તેની શક્તિ કાલી છે
13
14
બહુચર માતા- બહુચરાજી ગુજરાતના શક્તિપીઠમાં થી એક છે. ગુજરાતના ત્રણ મહત્વપૂર્ણ કાલિકા માતાના મંદિરોમાંનું એક છે. એક અંબાજી, બીજું પાવાગઢ અને ત્રીજું બહુચર માતાનું મંદિર.
14
15
Shri Shri Katyayani Peeth, Vrindavan- દેવી ભાગવત પુરાણમાં 108, કાલિકાપુરાણમાં 26, શિવચરિત્રમાં 51, દુર્ગા સપ્તસતી અને તંત્રચુડામણીમાં 52 તરીકે દર્શાવવામાં આવી છે. સામાન્ય રીતે: 51 શક્તિપીઠો ગણવામાં આવે છે. તંત્રચુડામણિમાં લગભગ 52 શક્તિપીઠોનો ઉલ્લેખ ...
15
16
ભારતની મુખ્ય સાત નદીઓમાંની એક નર્મદા અને ત્રણ મોટી મહાનદી સોનના ઉદ્દગમ સ્થાન છે અમરકંટક. આ ઉપરાંત જે તેની સૌથી મોટી ઓળખ છે, તે છે અહી આવેલુ 51 શક્તિપીઠોમાંની એક છે શોણ શક્તિપીઠ અથવા તેને કાલમાધવ શક્તિપીઠ પણ કહે છે. આ મંદિર સફેદ પથ્થરોથી બનેલું છે ...
16
17
Vaishno Devi Temple : જમ્મૂમાં બનેલુ મા વૈષ્ણો દેવીનુ મંદિર આખા દેશમાં પ્રખ્યાત છે. કહેવાય છે કે આ મંદિરમાં દર્શન કરવાથી દરેક કોઈની મનોકામના પૂર્ણ થઈ જાય છે.
17
18
મંગળવાર,સપ્ટેમ્બર 26, 2023
Khodiyar Mataji- ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા. તેમના પિતાનું નામ મામડિયા અથવા મામૈયા અને તેમનાં માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું. તેઓ કુલ સાત બહેન અને એક ભાઈ હતાં. તેમનું વાહન મગર છે.
18
19
રવિવાર,સપ્ટેમ્બર 24, 2023
વિશ્વ પર્યટન દિવસ દર વર્ષે 27 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ વખતે વિશ્વ પર્યટન દિનની થીમ છે "પર્યટન અને જોબ: બધા માટે શ્રેષ્ઠ ભવિષ્ય". ખાસ વાત એ છે કે ભારત આ વર્ષે વર્લ્ડ ટૂરિઝમ ડેનું આયોજન કરશે. આ ઉજવણીનો હેતુ સમગ્ર વિશ્વમાં પર્યટન, જાગૃતિ ...
19