Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાર્ટી પછી એકલા જ કેબ બુક કરી ઘરે જઈ રહ્યા છો, તો રાખો આ 6 સાવધાનીઓ

Updated: શુક્રવાર, 15 ડિસેમ્બર 2023 (17:19 IST)
ન્યૂ ઈયર પાર્ટી પર તમે એકલા જ વેન્યૂ સુધી જવાની પ્લાનિંગ તો નથી કરી રહી છો? કે તમે પાર્ટી માટે તો મિત્રો સાથે જઈ રહ્યા છો પણ પરત આવતા મોડી રાત્રે એકલાજ કેબ બુક કરી આવવાના વિચાર તો નથી ને? જો હા તો તમે કોઈ પણ પ્રસિદ્ધ કંપનીની ટેક્સી બુક કરી રહી છો પણ તમને સાવધાન રહેવાની જરૂર છે. 
 
આવો જાણીએ તે સાવધાનીઓ જે સુરક્ષાની દ્ર્ષ્ટિથી બધાને કેબ બુક કરાવતા પહેલા રાખવી જોઈએ... 
1. સૌથી પહેલા તો કોશિશ કરવી કે મોડી રાત્રે પાર્ટી કે બીજી કોઈ જગ્યાથી પરત આવતા તમારા પરિવાર કે ઓળખીતા લોકો સાથે જ આવું, કોઈ અજાણ સાથે ન આવવું. 
 
2. કેબ બુક કરતા સમયે તમારા જ મોબાઈલથી કેબ બુક કરવી અને રસ્તાથી કોઈ પણ કેબમાં વગર બુકિંગ ન બેસવું. ભલે તેમાં કંપનીના લોગો લગ્યા હોય તો પણ કારણ કે જરૂરી નથી કે તે લોકો અસલી હોય. 
 
3. રસ્તા ચલતા વગર બુકિંગ કેબમાં જો પહેલાથી ઘણા લોકો બેસ્યા હોય એવી કેબમાં પણ ન બેસવું, જરૂરી નહી કે તે સાચા મુસાફર હોય, તે કોઈ ગેંગ પણ હોઈ શકે છે. 
 
4. જ્યારે તમે બુકિંગ કરીને કેબમાં બેસો છો તો મોબાઈલ પર ડ્રાઈવરની જાણકારી આવી જાય છે, જે તમે કોઈ પરિચિતને મોકલી શકો છો. વગર બુકિંગ કેબમાં બેસશો તો તમારી પાસે ડ્રાઈવરની કોઈ પણ જાણકારી નહી હશે. જેથી કોઈ ઘટના થતા પર કંપની તમારી સુરક્ષાની જવાબદારી નહી લેશે. 
 
5. વગર બુકિંગ કેબને કંપનીના એપ પર ટ્રેક નહી કરી શકાય. જો ડ્રાઈવર કેબને એપથી ડિસ્કનેક્ટ કરીએ તો પછી કેબ સામાન્ય ટેક્સીની જેમ થઈ જાય છે. 
 
6. કેબમાં બુકિંગ કરીને બેસ્યા પછી શકય હોય તો જીપીએસથી કોઈથી પણ તમારી લોકેશન પણ શેયર કરી શકો છો.  
 

વધુ જુઓ..

વૈભવ સૂર્યવંશીની ધમાકેદાર અડધી સદી: પ્રથમ T20I માં ઝિમ્બાબ્વે સામે ભારતનો 7 વિકેટે વિજય

ગુજરાતમાં પૂરનું સંકટ: 1,200 રસ્તા બંધ અને શાળાઓમાં રજા, PM મોદીની CM સાથે વાતચીત, કેન્દ્ર આપશે તમામ મદદ

NDTA એ કનોટ પ્લેસમાં આવેલી તમામ ઓફિસો, દુકાનો અને રેસ્ટોરન્ટ્સને સાંજે 6:30 વાગ્યા પછી બંધ કરવાની અપીલ કરી છે

સ્પેસમાં ભારતનુ Axiom-4 મિશન કેમ છે ખાસ, એલન મસ્કના સ્પેસએક્સ ડ્રેગન કૈપ્સૂલથી થશે કમબેક

Video- રીલ બનાવવાનો શોખીન ત્રણ બહેનોએ કેમેરામેન સાથે કર્યા લગ્ન, અમરોહામાં હિન્દુ સંગઠનો ગુસ્સે ભરાયા

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 24 જુલાઈ 2026

એકાદશીના દિવસે, તુલસી પાસે દીવો પ્રગટાવીને કરો આ મંત્રોનો જાપ, દુઃખ અને દરીદ્રતાથી મળશે મુક્તિ

Jaya Parvati Vrat Pooja samagri - ગૌરી વ્રત સામગ્રી

ગૌરી વ્રતની આરતી- 2

Jaya Parvati Vrat- ગૌરી વ્રત: જવારા વાવવાની રીત

આગળનો લેખ
Show comments