Gujarati Business News 173

સોમવાર, 2 ફેબ્રુઆરી 2026
0

વિશ્વના ટોચના અબજપતિઓની યાદીમાં ત્રણ ભારતીય, ત્રણેય ગુજરાતી!

શુક્રવાર,જાન્યુઆરી 23, 2015
0
1
કેન્દ્ર સરકાર દ્વારા રજુ થનારા આગામી બજેટમાં વ્યક્તિગત આવક મર્યાદા પાંચ લાખની કરવા તથા સમગ્ર દેશમાં એક જ પ્રકારનો ટેક્સ અમલી કરવાની માગણી ભાવનગર ડીસ્ટ્રીક્ટ ચેમ્બર ઓફ ઈન્ડસ્ટ્રીઝે કેન્દ્રીય નાણામંત્રી સમક્ષ કરી આ મુદ્દાઓને આગામી બજેટમાં સમાવવા ...
1
2
પાસપોર્ટ મેળવવા માટે ઓનલાઈન અરજી કરનારા અનેકને નહિં ખબર હોય કે તેમની માહિતી વીમા કંપનીને આપવામાં આવે છે જે બાદમાં ટ્રાવેલર વીમા સહિત અનેક વીમા વેચવા માટે લોકોને પરેશાન કરે રાખે છે. આ સાથે જ પાસપોર્ટનું સ્ટેટસ અપડેટ જાણવા માટે એસએમએસનો ચાર્જ લેવામાં ...
2
3
ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર ૨૩મી ફેબ્રુઆરીથી શરૃ થશે અને મોટેભાગે ૨૪મી ફેબ્રુઆરીના રોજ ગુજરાત સરકારનું ૨૦૧૫-૧૬ના વર્ષનું બજેટ રજુ થશે.
3
4
ભારત દુનિયાનો સૌથી વિશ્વાસપાત્ર દેશની રેસમાં આગળ નીકળીને બીજા ક્રમાંક પર પહોંચી ગયુ છે. તાજેતરમાં જ એક સર્વેમાં આ વાત સામે આવી છે. આ સર્વેનો આધાર દેશના સંસ્થાનોમાં બતાવવામાં આવેલ વિશ્વાસ હતો. ગયા વર્ષે થયેલ આ સર્વેમાં ભારત પાંચમાં પગથિયે હતુ. જે હવે ...
4
4
5
રેલ મંત્રાલયે દેશની 11 ટ્રેનમાં તત્કાલ ટિકિટ પર ડાયનામિક ફેયર પ્રણાલી બુધવારથી લાગુ કરવાની જાહેરાત કરી છે. રતલામ મંડળના જનસંપર્ક અધિકારી જેકે જયંતે જણાવ્યુ કે રતલામ મંડળની 12471 બાદ્રા જમ્મુતવી, 12961-62 મુંબઈ ઈંદોર અવંતિકા, 12909 બાંદ્રા ...
5
6
ખાસ કરીને આણંદ અને ખેડા પંથકનાં શહેરો-ગામોના સમાવેશ સાથે બનેલો ચરોતર પંથક બે બાબત માટે ખાસ જાણીતો છે. એક ત્યાંના સેંકડો લોકો પશ્ર્ચિમી રાષ્ટ્રોમાં વસેલા છે અને બીજું ચરોતર પંથકમાં એક સમયે તમાકુનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થતું હતું. અહીંની તમાકુ ...
6
7
ફુગાવાની નરમી અને આર્થિક વૃદ્ધિને ધ્યાનમાં રાખતા ભારતીય રિઝર્વ બેંકે આજે પોતાની નીતિગત વ્યાજદરોમાં 0.25 ટકાનો કપાત કરીને 7.75 ટકા કરી દીધી. રિઝર્વ બેંકે રેપો દરમાં કપાત કરવાનો નિર્ણય પ્રસ્તાવિત મૌદ્રિક નીતિગત સમીક્ષાથી લગભગ એક અઠવાડિયા પહેલા જ કરી ...
7
8
ગુજરાતના ૧૬૦૦ કી.મી.ના વિશાળ સાગરકાંઠા પર એક મેજર પોર્ટ તથા ૪૧ માઈનોર પોર્ટ પર મોટાભાગના પોર્ટ આયાત-નિકાસ કામગીરી પુરબહારમાં ચાલી રહી છે પણ એક ચોંકાવનારી વિગત પ્રકાશમાં આવી છે કે સૌરાષ્ટ્ર-કચ્છના ખાસ કરીને મુંદરા અને પીપાવાવ પોર્ટ પર ઓવર વેલ્યુએશન ...
8
8
9
અમુક લોકો ઉપયોગમાં ન લેવાતા હોય એવા બેન્ક ખાતા પણ વર્ષો સુધી ચાલુ રાખતાં હોય છે. જોકે, નાણાકીય અને બેન્કિંગ ક્ષેત્રના નિષ્ણાતો એવી તાકીદ કરે છે કે મહેરબાની કરીને આવાં ઉપયોગ ન કરતાં હોવ તેવા બેંક ખાતા વહેલી તકે બંધ કરો. સામાન્ય રીતે નોકરી બદલાય ...
9
10
તાજેતરમાં જ એક સુવાક્ય વાંચ્યું હતું. ‘માલદાર બનવું હોય તો આવક વધારો, તેવા ને તેવા જ રહેવું હોય તો બચત વધારો.’ ૨૦૧૫માં વધારે બચત કરવા માટે એક ટકાનો પડકાર ઉઠાવવો આવશ્યક છે. જોકે બજેટની સાદી ટ્રિકથી તમારા ખિસ્સા પર વધુ કાપ મૂક્યા વગર વધુ બચતની ટેવ ...
10
11
પોતાના ઘરેણા અને મૂલ્યવાન ઘાતુઓ વિશે માહિતી આપવાના ઈચ્છુક વિદેશ જનારા મુસાફરો હવે બિલની મૂળ કોપી બતાવી શકે છે. જેથી આ ખાતરી થઈ શકે કે મૂલ્યવાન વસ્તુ તેમની છે અને તેમને પરત ફરતી વખતે આનો ચાર્જ નહી આપવો પડે. મૂળ દસ્તાવેજ ન હોવાની સ્થિતિમાં તેઓ ...
11
12
સમગ્ર સૌરાષ્ટ્રમાં શેરડીનું વધુમાં વધુ વાવેતર લીલી નાધેરથી પ્રસિધ્ધ કોડીનાર વિસ્તારમાં થાય છે. ૧૫ હજાર એકરથી વધુ જમીનમાં કોડીનાર સહિત આજુબાજુના વિસ્તારમાં ખેડૂતો શેરડીનું વાવેતર કરે છે. શેરડીનાં વાવેતર અને ઉત્પાદન થકી કોડીનાર સૌરાષ્ટ્રમાં શેરડીનું ...
12
13
કોંગ્રેસના પૂર્વ સાંસદ અને ઉદ્યોગપતિ નવીન જિંદલ એકવાર ફરી ચર્ચામાં આવી ગયા છે. સૂત્રોના જિંદલની કંપની (જિંદલ સ્ટીલ એંડ પાવર લિમિટેડ) નવા વિવાદમાં ઘેરાય ગઈ છે.
13
14
આપણે બધા વધુમાં વધુ પૈસા કમાવવાની ઈચ્છા રાખીએ છીએ અને તેથી આપણામાંથી અનેક લોકો દિવસ-રાત મહેનત પણ કરે છે. સારી લાઈફ સ્ટાઈલ જીવવા માટે પણ વધુ પૈસાની જરૂર પડે છે. અનેક લોકો પૈસા તો ખૂબ કમાવે છે પણ તેઓ નથી જાણતા કે પૈસાને બમણા કેવી રીતે કરવામાં આવે કે ...
14
15
એક તરફ સૌરાષ્ટ્રના કિસાનો મગફળીના તળિયે ગયેલા ભાવોથી પરેશાન છે અને તેમણે મગફળીના પોષણક્ષમ ભાવોમાં વધારો કરવાની માગણી સાથે ઉગ્ર આંદોલન છેડ્યું છે ત્યારે બીજી તરફ સીંગતેલના ભડકે બળતા ભાવોની વિચિત્ર વિસંગતતાથી લોકો પરેશાન થઇ ગયા છે. જો મગફળીના ભાવો ઓછા ...
15
16
જો તમે ગાડીમાં પેટ્રોલ ભરાવવા માંગો છો કે પછી પૈસા કાઢવા કે બેંકના કોઈ જરૂરી કામ કરવા માંગો છો તો આજે જ કરી લો. સરકારની નીતિયોના વિરોધમાં સાર્વજનિક બેંક અને પેટ્રોલ પંપ બુધવારે હડતાલ પર કામકાજ ઠપ્પ કરશે. બે વર્ષથી 10મુ વેતન સમજુતી ટાળવાના વિરોધમાં ...
16
17
રસોઈ ગેસની સબસીડીની રકમ ગેસ ગ્રાહકના બેંક ખાતામાં પહોચાડ્વાની ડીબીટીએલ યોજના 1 જાન્યુઆરીથી લાગુ થઈ ગઈ. ગુરૂવારે યોજનાના પહેલા દિવસે શહેરની 70 ગેસ એજંસીઓ પર ડીબીટીએલ સાથે લિંકઅપ લગભગ 25 હજાર સીટીસી કસ્ટમરોની જુની ગેસ બુકિંગ રદ્દ કરી કેન્દ્રીયકૃત ...
17
18
વિશ્વની દવા કંપનીઓમાં છેલ્લા ૧૫ વર્ષ દરમ્યાન નવી દવા શોધવાનુ કામ લગભગ સ્થગિત થઈ ચુક્યુ છે તેમ ડો.સી.એમ.રામચંદનુ કહેવુ છે. એક લાઈફ સાયન્સ કંપનીના સીઈઓ ડો.રામચંદે એમ.એસ.યુનિવર્સિટીના બાયોકેમેસ્ટ્રી દ્વારા યોજાઈ રહેલા બાયોકેમીકલ ક્ષેત્ર અંગેના નેશનલ ...
18
19
વર્ષ ર૦૦પ પહેલાની ચલણી નોટોની વપરાશ કરતા હો તો તેમાં પ૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટો હવે પહેલી જાન્‍યુઆરી બાદ બદલી નહીં શકાય. રિઝર્વ બેંક દ્વારા આ ચલણી નોટો બદલાવવા માટેની જે સમય મર્યાદા નક્કી કરવામાં આવી હતી તે પહેલી જાન્‍યુઆરીના રોજ પુર્ણ થાય છે. તેનો ...
19