Gujarati Business News 272

શનિવાર, 17 જાન્યુઆરી 2026
0

ઈંડિયન ઓઈલ ડિપોની આગથી 500 કરોડનું નુકશાન

શનિવાર,ઑક્ટોબર 31, 2009
0
1
વોશિંગ્ટન. અમેરિકામાં રાષ્ટ્રપતિ બરાક ઓબામાના પ્રશાસન દ્વારા રજુ કરાયેલ આર્થિક પ્રોત્સાહન પેકેજ પછી આ વર્ષે 640,000 કરતાં પણ વધારે નવી નોકરીઓ પેદા થઈ કે પછી સુરક્ષીત રહી.
1
2

ભારતી એરટેલનો નફો 13 ટકા વધ્યો

શુક્રવાર,ઑક્ટોબર 30, 2009
દેશની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી દૂરસંચાર કંપની ભારતીય એરટેલનો ચોખ્ખો નફો 30 સપ્ટેમ્બર 2009 ના રોજ સમાપ્ત બીજા ત્રિમાસિક ગાળામાં 13 ટકા વધીને 2,321 કરોડ રહ્યો છે. કંપનીએ આજે કહ્યું કે, અમેરિકી એકાઉંટિગ નિયમો અનુસાર આ દરમિયાન તેની આવક 9 ટકા વધીને ...
2
3
સ્પેક્ટ્રમની ફાળવણીમાં અનિયમિતતાઓના આરોપનો સામનો કરી રહેલા દૂરસંચાર મંત્રી એ. આજાએ આજે ભાજપ પર એમ કહીને નિશાનો સાધ્યો કે, રાજગ સરકાર દરમિયાન કંપનીઓને રેડિયો ફ્રીકવેંસીથી મુક્ત વિતરણથી દેશને આશરે 1.6 લાખ કરોડ રૂપિયાનું નુકશાન થયું.
3
4

ઓએનજીસીનો ચોખ્ખો નફો છ ટકા વધ્યો

શુક્રવાર,ઑક્ટોબર 30, 2009
સરકારી કંપની તેલ અને પ્રાકૃતિક ગેસ નિગમનો ચોખ્ખો નફો 30 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત ત્રિમાસિક ગાળામાં છ ટકા વધીને 5 089. 64 કરોડ રૂપિયા થઈ ગયો છે. નફો ઘટીને 1 491 કરોડ રૂપિયા રહ્યો કારણ કે, તેણે સરકારને સાર્વજનિક તેલશોધકોને કાચા તેલ પર રાહત મારફત2 630 ...
4
4
5

મોંઘવારીનો દર 0.30 થી વધીને 1.51 થયો

ગુરુવાર,ઑક્ટોબર 29, 2009
નવી દિલ્હી. ખાદ્ય વસ્તુઓની કિંમતોમાં થયેલા વધારાને જોતા 17 ઓક્ટોમ્બરે સમાપ્ત થયેલ સપ્તાહ દરમિયાન મોંઘવારીનો દર 0.30 ટકા વધીને 1.51 ટકા થઈ ગયો છે.
5
6
નવી દિલ્હી. ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઈ)એ પ્રધાનમંત્રી રાહત કોષ માટે 13.52 કરોડ રૂપિયા આપ્યાં છે. બેંકની એક જાણકારીને અનુસાર આ રકમનો ડ્રાફ્ટ નાણાં સચિવ અશોક ચાવલાને સોંપવામાં આવ્યો છે. આ અવસરે મુખ્ય મહાપ્રબંધક દિલ્હી ગૌતમ કાંજીલાલ મુખ્ય મહાપ્રબંધન ...
6
7
નવી દિલ્હી. હોંડા મોટરસાઈકલ અને સ્કૂટર ઈંડિયાના કર્મચારીઓની લગભગ ત્રણ મહિનાથી ચાલી રહેલ હડતાલ બુધવારે ખત્મ થઈ. કંપનીના પ્રબંધન અને શ્રમિકોની યુનિયન વચ્ચે સમજુતિ થયા બાદ આ હડતાલ ખત્મ થઈ.
7
8
નવી દિલ્હી. ભારત અને નેપાળે દ્વીપક્ષીય વ્યાપારને વધારવા માટે અને બંને દેશોની સીમાથી થતાં અનાધિકૃત વ્યાપાર પર અંકુશ લગાવવા માટે નવી વ્યાપાર સંધિ પર હસ્તાક્ષર કર્યા છે.
8
8
9
નવી દિલ્હી. કંપનીઓએ જો પોતાના કુશળ કર્મચારીઓને ખુશ રાખવા માટેના અને તેમનો સાથ જાળવી રાખવાના પ્રયત્નો ન કર્યા તો બજારમાં રોનક આવતાની સાથે જ કર્મચારીઓ આકર્ષક નોકરીઓ તરફ ભાગવા લાગશે.
9
10
નાણાંકીય મંત્રાલયે કહ્યું કે, ભારતીય રિઝર્વ બેંકની નાણાંકીય નીતિ સમીક્ષામાં પ્રમુખ દરોમાં કોઈ પણ પ્રકારનો બદલાવ ન કરવો તે અર્થવ્યવસ્થા માટે સકારાત્મક સંકેત છે.
10
11
શહેરોમાં વધતી વસ્તીથી ચિંતિત શહેરી વિકાસ મંત્રી એસ.જયપાલ રેડ્ડીએ સોમવારે કહ્યુ કે શહેરી ક્ષેત્રોમાં ઉંચી બિલ્ડિંગ બનાવવાની જરૂર છે.
11
12

આઈડીબીઆઈનો ચોખ્ખો નફો વધ્યો

મંગળવાર,ઑક્ટોબર 27, 2009
સાર્વજનિક ક્ષેત્રની આઈડીબીઆઈ બેંક લિમિટેડનો ચોખ્ખો નફો વર્તમાન નાણાકીય વર્ષની બીજી ત્રિમાસિકમાં ગયા વર્ષની સમાન અવધિના 162.48 કરોડ રૂપિયાના મુકાબલે 56.16 ટકા વધીને 253.74 કરોડ રૂપિયા થઈ ગયો.
12
13

જૂજૂનો સામાન વહેંચશે વોડાફોન

મંગળવાર,ઑક્ટોબર 27, 2009
ટીવી અને ઈંટરનેટ પર જૂજૂ ચરિત્રવાળી જાહેરાતોથી ઉત્સાહિત ટેલીફોન કંપની વોડાફોન એસ્સારને છુટક શ્રેણી શોપર્સ સ્ટારની ભાગીદારીમાં જૂજૂ ચરિત્રવાળો સામાન વેચવાની તૈયારી કરી છે.
13
14
લંડન. મકાનની કિંમતોમાં ઘટાડો અને શેર બજારમાં ભુકંપ આવવાને લીધે 2007 અને 2008ની વચ્ચે ઘરેલુ સંપત્તિની કિંમત 844 અરબ પાઉંડની નીચે આવી ગઈ.
14
15
નવી દિલ્હી. ખાણના કાર્યોમાં કામ આવનારા વિસ્ફોટકોની ચોરીને લીધે સરકારે નક્સલ પ્રભાવિત રાજ્યોમાં કંપનીઓને કહ્યું છે કે આવા વિસ્ફોટકોની ચોરી રોકવા માટે સુરક્ષા વ્યવસ્થા વધારે કડક બનાવે.
15
16
નવી દિલ્હી. રિલાયંસ ઈંડસ્ટ્રીઝની કેજી બેસિન પરિયોજના પરની ગેસના ઉપયોગ વિશે મંત્રીઓની નવગઠિત અધિકારસંપન્ન સમુહ (ઈજીઓએમ)ની બેઠક પહેલાં અંબાણી બંધુઓ વચ્ચે ગેસ વેચાણના મુદ્દાને લઈને તેના વિપણન પર માર્જીન લગાવવાનો વિવાદ ઉભો થઈ ગયો છે.
16
17
નવી દિલ્હી. ભારતમાં વિશેષ તહેવાર અને પ્રસંગો પર ઈંટરનેટ સાઈટ ગુગલના હોમપેજ પર ઝડપથી મહાત્મા ગાંધી, તાજમહેલ અને બોલીવુડના સ્ટાર અમિતાભ બચ્ચન જેવી વ્યક્તિઓ અને સ્કૂલના બાળકો દ્વારા બનાવવામાં આવેલ પ્રતીકોના ચિત્ર જોવા મળશે. ગુગલ ઈંડિયાના આધારે, માય ...
17
18

સોના-ચાંદીમાં ભારે ઉછાળો

રવિવાર,ઑક્ટોબર 25, 2009
નવી દિલ્હી. વિદેશોમાં તેજીની વચ્ચે વિવાહ અને તહેવારની ઋતુને જોતાં સ્ટૉકિસ્ટો અને ફુટકર કારોબારીઓ દ્વારા કરવામાં આવેલ ભારે વેચાણને લીધે સમીક્ષાધીન સપ્તાહ દરમિયાન દિલ્હી બજારમાં સોના-ચાંદીમાં ભારે તેજી નોંધવામાં આવી છે.
18
19
થાઈલેંડ. ચીને ભારતને વ્યાપાર અસંતુલન દૂર કરવાનો વિશ્વાસ અપાવ્યો છે. દક્ષિણપૂર્વ એશિયાઈ દેશો (આસિયાન)ના શિખર સંમેલન દરમિયાન ગઈ કાલે ચીનના પ્રધાનમંત્રી વેન ચિયાબાઓ અને ભારતના પ્રધાનમંત્રી મનમોહન સિંહ વચ્ચે થયેલીની બેઠક દરમિયાન ચીને વ્યાપાર અસંતુલન, ...
19