0
અંબાણીબંધુઓને સુપ્રિમ કોર્ટની નોટિસ
બુધવાર,જુલાઈ 8, 2009
0
1
કર્મચારીઓની પ્રબળ માંગ આગળ નમતૂ ઝોખતા સાર્વજનિક ક્ષેત્રની એરલાઈન એર ઈંડિયાએ પોતાના કર્મચારીઓના વેતનની ચૂકવણી 14 જુલાઈ સુધી કરી દેવાની જાહેરાત કરી છે.સાથે સાથે કોંટ્રેક્ટ બેઝ પર કાર્ય કરતા કર્મચારીઓનો પગાર કંપની 10 જુલાઈ સુધી કરી દેવાની જાહેરાત કરી ...
1
2
કાર કંપનીઓ ફોર્ડ ઈંડિયા અને હોંડા સિએલ કાર્સ ઈંડિયાએ મંગળવારે પોતાના કેટલાક મોડલોની કિમંતોમાં 6000 રૂપિયા સુધીની કપાતની જાહેરાત કરી. બજેટમાં મોટી કરો પર ઉત્પાદન ફીમાં કપાતનો લાભ ગ્રાહકોને આપવા માટે કંપનીઓએ કિમંતોમાં ઘટાડો કર્યો છે
2
3
આર્થિક મંદીની નિકાસ અને મૂડી પ્રવાહ પર પ્રતિકૂળ અસર વચ્ચે પ્રધાનમંત્રી મનમોહનસિંહે જણાવ્યુ કે વાસ્તવિક આર્થિક પ્રોત્સાહન તથા પ્રણાલીગત નિષ્ફળતાઓને પડકારવા માટે વૈશ્વિક સ્તર પર મજબૂત અને સમન્વિત પગલા ભરવામાં આવે.
3
4
સંભાવનાઓ કરતાં વધુ રાજકોષિય ખાધ વધવાની આશંકા અને શેર બજાર તૂટતાં આંતરબેંકિંગ મુદ્રા કારોબારમાં આજે રૂપિયો 67 પૈસા તૂટી 48.56--69 રૂપિયા પ્રતિ ડોલર પર બંધ થયો હતો. છેલ્લા કારોબારમાં ડોલરનો ભાવ 47.89--91 રૂપિયા હતો.
વર્ષ 2009-10ના કેન્દ્રિય બજેટમાં ...
4
5
વાહન નિર્માતા કંપની હિન્દુસ્તાન મોટર્સે કેન્દ્રિય બજેટમાં ઉત્પાદન ખર્ચ ઘટાડવાની જાહેરાત બાદ પોતાના વાહનોની કિંમતોમાં પણ રૂ. 6000 સુધીનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે.
કંપનીના સુત્રોના જણાવ્યા મુજબ પજેરો, આઉટલેન્ડર અને મોટરોની કિંમતોમાં 5થી 6 હજારનો ...
5
6
ભારતના મધ્યવર્ગ સાથે જોડાયેલ મોટાભાગના લોકો કેન્દ્રીય નાણામંત્રીના રૂપમાં પ્રણવ મુખર્જીને પી.ચિદમ્બરમ કરતા વધુ સારા નાણામંત્રી માને છે. આ તારણ એક ખાનગી ચેનલ દ્વારા કરવામાં આવેલ સર્વેમાં આવ્યુ છે.
6
7
વૈશ્વિક મંદીમાં સુધારની સંભાવનાઓ અને ઉર્જા માંગમાં સુધારના અહેવાલને પગલે ક્રુડ ઓઇલ આજે પાંચમા સપ્તાહમાં સૌથી નીચી કિંમતે 64 ડોલર પ્રતિ બેરલ આવી પહોંચ્યું છે. તેલના મૂલ્યોમાં ઘટાડો નાઇજીરિયામાં તેલ કારખાના પર આતંકવાદી હુમલા બાદ આવ્યો છે. યૂએસ ક્રુડ ...
7
8
ભારતીય ઉદ્યોગ જગતે આર્થિક વૃદ્ધિ દરને 9 ટકા પર પાછા લાવવા અને સાહસી કર સુધારના સંકેતોનું સ્વાગત કર્યુ હતું. પરંતુ લઘુત્તમ વૈકલ્પિક કર (મૈટ)ને વધાર અને પ્રતિભૂતિ સોદા કર (એસટીડી)ને લાગુ રાખવા પર નિરાશા વ્યક્ત કરી હતી.
8
9
આજે નાણામંત્રી પ્રણવ મુખર્જી દ્વારા સંસદમાં સામાન્ય બજેટ પ્રસ્તુત કરવામાં આવ્યુ હતું. એકન્દરે આ બજેટ સાધારણ રહ્યુ હતું જેના કેટલાક મુખ્ય બિંદુઓ આ પ્રમાણે છે.
9
10
પરસ્પર વિવાદ છતા મુકેશ અને અનિલ અંબાણી એકવાર ફરી પોતાના પિતાની પુણ્યતિથિ પર પ્રાર્થના સભામાં એકત્ર થઈ શકે છે.
10
11
ચીનના ઉપ વિદેશમંત્રી હે યાફેઈએ રવિવારે કહ્યુ કે આવનારા સમયમાં પણ અમેરિકી ડોલરના રિઝર્વ મુદ્દાના રૂપમાં પ્રભુત્વ યથાવત રહેશે.
11
12
વૈશ્વિક મંદી અને અરબ દેશોમાં મુશ્કેલ વીઝા પ્રાવધાનને કારણે ભારતનો અરબ ક્ષેત્ર સાથેનો વેપાર લગભગ 20 ટકા ઘટી ગયો છે.
12
13
અનિલ અંબાણી ગ્રૂપની કંપની રિલાયંસ કેપિટલે ઘરેલુ બેંકિંગ ક્ષેત્રમાં પ્રવેશ કરવાની યોજના બનાવી છે, તેમજ તેની યોજના વિદેશમાં પોતાનો વ્યાપાર કરવાની છે.
13
14
સોમવારે રજૂ થનાર કેન્દ્રીય બજેટ માટે રોકાણકારો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જેના કારણે ગયા સપ્તાહે દેશના શેરબજારમાં ઉતારચડાવ ચાલૂ રહી હતી. જોકે કારોબાર અંત સુધી 1.01 ટકાના વધારા સાથે બંધ થયો હતો.
14
15
વિમાન કંપની સ્પાઇસજેટ આગાવી વર્ષે મે સુધીમાં આંતર રાષ્ટ્રીય સેવા શરૂ કરવા માટે વિમાનોની ખરીદી કરવા માટે વિચારી રહી છે અને વાયુમાર્ગનું વિશ્લેષણ કરી રહી છે.
એરલાઇનના મુખ્ય કાર્યાધિકારી સંજય અગ્રવાલે જણાવ્યું હતું કે, અમે આના બધા પાસાઓ અંગે વિચારી ...
15
16
વિદેશી બજારમાં સોનું 934 ડોલર પર ખુલ્યા બાદ સોનું સપ્તાહના અંતે 932 ડોલરે નરમ પડ્યું છે. જોકે સ્થાનિક બજારમાં લગ્નસરાની માંગમાં ઘટાડો થચાં સોનામાં પ્રતિ 10 ગ્રામને રૂ. 140 તથા ચાંદીમાં રૂ. 290 નરમ પડ્યા હતા.
વિદેશી બજારમાં ચાંદીમાં 1406 સેંટ ...
16
17
સંસદમાં સોમવારે રજુ થનાર બજેટમાં મનમોહનસિંહ સરકાર પેટ્રોલ ડિઝલના ભાવને સરકારી હસ્તક્ષેપથી મુક્ત કરી તેને તેલ કંપનીના ખોળામાં નાંખવા અંગે કોઇ નીતિગત નિર્ણય લે એવી શક્યતા છે.
પેટ્રોલિયન પદાર્થોના મામલામાં આંતર રાષ્ટ્રીય બજારમાં થઇ રહેલા ઉતાર ચઢાવ સૌ ...
17
18
ભારતની સૌથી મોટી કાર નિર્માતા કંપની ટાટા મોટર્સ યૂરોપ પહેલા પોતાની સૌથી નાની કાર નેનો આવતા 18 મહિનામાં નાઈઝીરિયા સુધી પહોચતી કરશે.
18
19
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને શનિવારે 4.5 કરોડ ગ્રાહકોની ભવિષ્યનિધિ જમા પર 8.5 ટકા વ્યાજદર નક્કી કરવાનો નિર્ણય કર્યો છે.
19