0
એશિયાઈ બજારમાં તેલના ભાવ નરમ
મંગળવાર,માર્ચ 24, 2009
0
1
ખાનગી ક્ષેત્રની જેટ એરવેઝ અને જેટલાઈટે એક મહિના પહેલા ટિકીટ બુકિંગ પર ભાડું સસ્તુ કરવાની યોજના જાહેર કરી છે.
ઘરેલુ યાત્રિયો પાસે ભાડાના રૂપે લેવામાં આવતી રકમ જેટ એયરવેઝ માટે 2071 રૂપિયા અને જેટલાઈટ માટે 1722 રૂપિયાથી શરૂઆત થશે. જેમાં બધા જ પ્રકારના ...
1
2
અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ બ્રિટિશ પ્રધાનમંત્રી ગોર્ડન બ્રાઉનને ફોન કરીને લંડનમાં થનારી આગામી જી.20 સમ્મેલન તથા અફઘાનિસ્તાન..પાકિસ્તાનની સ્થિતિ સહિત અન્ય મૂદ્દે વાતચીત કરી હતી.
2
3
કરોડોનાં કૌભાંડને કારણે વિવાદમાં ફસાયેલા સત્યમ કોમ્પ્યુટર્સને એક ડેરી પાસેથી આઈટીનો કોન્ટ્રાક્ટ મળ્યો છે.
3
4
આખરે મંદીએ દુબઈનાં મીડિયા જગતમાં પોતાનો પગપેસારો કરી દીધો છે. જેના કારણે વિજ્ઞાપન મળવાથી ચાલતાં ઘણાં પબ્લીકેશનો બંધ થઈ ગયા છે. જેને કારણે કેટલાંય પત્રકારો અને કારીગરોને પોતાની નોકરીથી હાથ ધોવા પડ્યાં છે.
4
5
તાતા મોટર્સ દ્વારા નેનોને ભારે ઉત્સાહ સાથે બજારમાં મુકાઈ રહી છે. ત્યારે નેનોની શરૂઆતની બુકીંગ રકમ રૂ.2999 રૂપિયા રહેશે તેવું જાણવા મળ્યું છે. આ કાર શરૂઆતમાં 1 લાખ લોકોને આપવામાં અપાશે.
5
6
અત્યાર સુધી સૌ કોઈ વિચારી રહ્યા હતાં કે સૌથી પહેલી નેનો કાર કોને મળશે. તાતા કંપનીને જાહેરાત કરી છે કે સૌપ્રથમ પહેલી નેનો ઈનામમાં આપવામાં આવશે.
તાતા નેનો કારના બેઝિક મોડલની પ્રાઈઝ એક લાખ રૂપિયા રહેશે.
6
7
ઓબામા સરકાર પાસે દેશની અર્થવ્યવસ્થાને ફરીથી પાટા પર લાવવા માટે ખૂબ જ સીમિત રાશિ બાકી બચી છે.
7
8
ફાઈનાંશિયલ ટાઈમ્સના અહેવાલ અનુસાર આ દેશના શેર બજારમાં કોઈ વિદેશી સંસ્થાગત નિવેશકની સૌથી મોટી વેચાવાલીમાની એક છે.
8
9
આજે મુંબઈ બજારમાં ટાટાની લખટકીયા કાર લોન્ચ થઈ હતી જેને લઈને ગુજરાતના સાણંદ જિલ્લાના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
ટાટા મોટર્સની નેનો પરિયોજના સાણંદમાં સ્થાપિત કરવામાં આવી રહી છે. જેનું કાર્ય લગભગ પૂર્ણ થવા આવ્યુ છે. સાણંદની આસપાસના રહેવાસીયો ...
9
10
વિશ્વની અત્યાર સુધીની સૌથી સસ્તી કાર નેનોએ આજે મુંબઈ બજારમાં પોતાના પગરણ માંડ્યા છે. નેનોના લોન્ચિંગની સાથે જ તાતા મોર્ટસ એક ઇતિહાસ રચશે.નેનો કાર 'પીપલ્સ કાર' તરીકે ઓળખવામાં આવી રહી છે અને તે હાલના આધુનિક સમયમાં ખુબ મોટી સિદ્ધી સમાન છે.
10
11
ઉધ્યોગમંડળ એસોચેમે કહ્યુ છે કે વૈશ્વિક નાણાકિય નરમીથી પ્રભાવિત ભારતીય અર્થવ્યવસ્થાની વૃદ્ધિ દર માટે શ્રમ કેન્દ્રીત ઢાંચો અને કૃષિ માટે વ્યાજ દરોમાં કમી કરવામાં આવે. ચૈંબરે બેંકોને બંન્ને ક્ષેત્રો માટે પ્રધાન વ્યાજ દર 10 ટકા સુધી ઘટાડવાની સલાહ આપી ...
11
12
કર્મચારી રાજ્ય વીમા નિગમ (ઈએસઆઈસી) એ પ્રશાસનિક અને પરિચાલન સંબંધી કામકાજને કાગળરહિત ઈ-ગવર્નેંસ વ્યવસ્થા પ્રણાલીમાં ફેરવવા માટે સોફ્ટવેર ક્ષેત્રની અગ્રણી વિપ્રો ટેક્નોલોજીને રૂ.1182 કરોડ રૂપિયાનો કરાર આપ્યો છે.
12
13
ભારતે તાજેતરના નાણાકિય વર્ષના જાન્યુઆરી સુધી 15.78 કરોડ ટન ચાની આયાત કરી છે. જ્યારે ઉત્પાદન લગભગ 91.25 કરોડ ટન રહ્યુ. વર્ષ 2007-08માં ભારતે 17.9 કરોડ ટન ચાની નિકાસ કરી હતી,જ્યારે ઉત્પાદન 94.5 કરોડ ટન હતું.
13
14
આર્થિક દર ઉપર આધારિત મોંધવારી દર હાલમાં ઘટીને ઐતિહાસિક 0.44 ટકાએ આવ્યો છે જે બતાવે છે કે મોંઘવારી ઘટી છે. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે આ દરમિયાન પણ ખાધા ખોરકી વસ્તુઓમાં ફુગાવાનો આંકડો 7.5 ટકાએ આસમાનમાં છે.
આ આંકડાં અન્ય કોઇ સંસ્થાના નથી પરંતુ ખુદ ...
14
15
આર્થિક નરમીના કારણે જ્યા અન્ય કંપનીઓ છટણી કરી રહી છે ત્યાં. અનિલ ધીરૂભાઈ અંબાની ગ્રુપ પોતાના કર્મચારીઓમાં 10 ટકાનો વધારો કરવાની યોજના બનાવી રહ્યુ છે.
કંપની પોતાના પરિચાલનને વધારવા માટે 1500 કર્મચારીયોની નિયુક્તી કરશે.
15
16
સંકટમાં ફસાયેલી રિટેલ શ્રેણી સુભિક્ષાને હાલમાં નિગમિત લોન પૂનર્ગઠન સીડીઆરની પ્રક્રિયા એપ્રિલના મધ્ય સુધી પૂરી થઈ જવાની આશા છે. ત્યારબાદ કંપનીને આશા છે કે તે પોતાનો કારોબાર બરાબર રીતે શરૂ કરી શકશે.
ઈમેલ પર મોકલવામાં આવેલા સવાલોના જવાબમાં સુભિક્ષા ...
16
17
સિંગુરથી સાણંદ આવેલી નેનો તેના કાર્યક્રમમાં પાંચ મહિના પાછી ઠેલાઈ ગઈ છે. પણ સોમવારે તે લોંચ થઈ રહી છે.
17
18
બ્રિટેને જી-20 દેશોને વૈશ્વિક મંદીનાં સમયમાં સંરક્ષણવાદથી દૂર રહેવાની સલાહ આપી છે.
18
19
વિવિધ કારોબારનું પરિચાલન કરી રહેલ ઓઝોન સમૂહે ત્રણ નવી પ્રોડક્ટ રજુ કરવાની સાથે પોતાની પ્રમુખ બ્રાંડ નોમાર્ક્સનો વિસ્તાર કરવાની જાહેરાત કરી છે.
19