Gujarati Business News 336

શનિવાર, 7 ફેબ્રુઆરી 2026
0

ખાંડ પાંચ મહિનામાં પાંચ રૂપિયા મોધી થઈ

રવિવાર,ફેબ્રુઆરી 22, 2009
0
1
યોજના આયોગના ઉપાધ્યક્ષ મોંટેકસિંહ અહલૂવાલિયાએ કહ્યુ કે વૈશ્વિક નાણાકીય સંકટથી ઉભી થયેલી તકોનો લાભ ઉઠાવવા માટે ભારતીય બેંકોએ એ ક્ષેત્રોમાં જંપલાવવુ જોઈએ જ્યા વિદેશી બેંકોનુ પ્રભુત્વ છે.
1
2

સોનુ રેકોર્ડ ઊંચાઈ પર

રવિવાર,ફેબ્રુઆરી 22, 2009
સ્થાનીય સરાફા બજારમાં સોનુ શનિવારે 15,790 રૂપિયા પ્રતિ દસ ગ્રામની રેકોર્ડ ઊંચાઈ સુધી પહોંચી ગયુ. વેપારીઓના મુજબ વૈશ્વિક મંદી દરમિયાન સોનામાં રોકાણ કરવુ એ સુરક્ષિક રોકાણ માનવામાં આવી રહ્યુ છે.
2
3

મંદી રાહત પેકેજથી દૂર નહી થાય

રવિવાર,ફેબ્રુઆરી 22, 2009
નોબલ પુરસ્કાર વિજેતા અમર્ત્ય સેને કહ્યુ છે કે વૈશ્વિક મંદીનો લોકો પર આર્થિકથી વધુ માનસિક અસર છે અને રાહત પેકેજની કોઈ રકમ તેને દૂર નથી કરી શકતી.
3
4
રણનીતિક રોકાણકારમાં જોડાવવાની ઔપચારિક પ્રક્રિય શરૂ કરતા સત્યમે બોર્ડને શનિવારે કંપનીની ભાગીદારી ખરીદવામાં રસ બતાવનારી કંપનીઓથી રજૂઆત મંગાવવાની પ્રક્રિયાને મંજૂરી આપી દીધી.
4
4
5
રાષ્ટ્રીય કૃષિ તેમજ ગ્રામીણ વિકાસ બેંક નાબાર્ડે ઈંવેસ્ટ લોન માટે રિફિનાંસ પર વ્યાજ દર અડધો ટકો ઘટાડી દીધો છે. આ રીતે નવું વ્યાજ દર વાણિજ્યિક બેંકો માટે વાર્ષિક 9 ટકા અને સહકારી બેંકો તેમજ ક્ષેત્રિય બેંકો માટે 8.5 ટકા રહેશે.
5
6

વૈશ્વિક બજારમાં સોનું 1000 ડોલર

શનિવાર,ફેબ્રુઆરી 21, 2009
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ આજે 1000 ડોલરના સ્તરને પાર કરી લીધુ છે. શેર બજારોમાં સતત રોકાણ કારો સોના પર નિવેશ કરવાને કારણે સોનું નવી ઉંચાઈયોને આંબી રહ્યુ છે.
6
7
દુનિયાની સૌથી સસ્તી કાર નેનોના બુકિંગ ચાલુ થવા જઈ રહ્યુ છે ત્યા તેની ખરીદી માટે લોન સંબંધિત બધી જ બાબતો નક્કી થઈ ગઈ છે, પરંતુ હવે તેના વ્યાજદર અંગે પણ ખુલાસો કરી લેવામાં આવ્યો હતો. જોકે ટાટા મોટર્સે એસબીઆઇ સાથે કરેલી સમજૂતી કરાર અનુસાર નેનો માટે ...
7
8

ગુજરાતી રોકાણકારો સોનામાં તરબોળ

શનિવાર,ફેબ્રુઆરી 21, 2009
ગુજરાતમાં બેંકો તથા પોસ્ટ ઓફીસમાં સોનાના સિક્કાઓના વેચાણમાં ભારે વધારો નોંધાયો હતો. જેનાથી એવા સંકેતો પ્રાપ્ત થાય છે કે ગુજરાતી રોકાણકારો સોનામાં ભારે રોકાણ કરી રહ્યા છે.
8
8
9

સત્યમના વેચાણ માટે બોર્ડની બેઠક

શનિવાર,ફેબ્રુઆરી 21, 2009
સત્યમ કમ્પ્યુટર સર્વિસીસના બોર્ડની બેઠક આજે અહી શરૂ થઈ જેમાં કંપનીના કાનૂનબોર્ડ સીએલબી, દ્વારા રણનીતિક ભાગીદારી અપનાવવાના મામલે ચર્ચા કરવામાં આવશે.
9
10

સોનું હાઈસપાટીએ ચાંદી નીચે

શનિવાર,ફેબ્રુઆરી 21, 2009
આર્થિક મંદીના પ્રવાહ વચ્ચે મુંબઇ બુલીયન બજારમાં નવી લેવાલીના કારણે સોનાના ભાવ ફરીથી નવી હાઇસપાટી પર પહોચી ગયા છે. જયારે ચાંદીના ભાવ તેના વિરૂદ્ધમાં નરમ રહ્યા હતાં.
10
11

પગાર કાપો પન નોકરી રાખો:પ્રણવ

શનિવાર,ફેબ્રુઆરી 21, 2009
છેલ્લા કેટલાય મહીનાઓથી પ્રવર્તેલી વૈશ્વિક આર્થિક મંદીના પગલે હજારો લોકો પોતાની નોકરીઓ ગુમાવી બેકાર બની ગયા છે. જેના પગલે પ્રણવ મુખર્જીએ કોર્પોરેટ જગતને કર્મચારીઓની છટણી ન કરવાનો નિર્દેશ કર્યો હતો, તેમણે કહ્યુ કે જરૂર જણાય કર્મચારીઓના વેતનમા કાપ મૂકો ...
11
12
છત્તીછગઢમાં નવી સરકારના ગઠન બાદ તૃતીય વિધાનસભાનું પ્રથમ સત્ર આજે સમાપ્ત થયુ છે. આગામી સત્ર 20 જુલાઈના રોજ શરૂ થશે. વિધાનસભામાં આજે વિધાનસભા અધ્યક્ષ ધર્મ લાલ કૌશિકે બજેટ સત્ર સમાપ્તિની જાહેરાત કરતા જણાવ્યુ કે આ સત્રમાં કુલ 15 દિવસમાં 99 કલાક અને 35 ...
12
13
સરકાર દ્વારા આજે દિલાસો આપવામાં આવ્યો હતોઇ કે તે વિદેશી એરલાઈન્સને ભારતીય એરલાઈન્સમાં સીધુ રોકાણ કરી શકે તેની મંજૂરી આપવા અંગેની અરજી પર વિચાર રહી છે. જોકે આ અરજીઓમાં સરકારી એર ઈન્ડિયામાં ઈંવેસ્ટ કરવાની અરજી પણ સામેલ છે.
13
14

સત્યમને બેલઆઉટ મદદ નહી મળે:પ્રણવ

શુક્રવાર,ફેબ્રુઆરી 20, 2009
આઠ કરોડના જંઘી કૌભાંડમાં ફસાયેલી સત્યમ કોમ્પયુટરને ઉગારવા માટે સરકાર તરફથી પ્રણવ મુખરજીએ કોઈ રાહત પેકેજ જાહેર કરવાની ચોખ્ખી ના કહી દીધી હતી. તેમણે કહ્યું હતું કે સત્યમ પાસે પૂરતી સંપત્તિ છે અને કંપનીનું યોગ્ય રીતે સંચાલન કરવામાં આવે તો કંપની ફરીથી ...
14
15

હાલમાં કરમાં કાપ નહી થાય

શુક્રવાર,ફેબ્રુઆરી 20, 2009
રાજકોષિય સ્થિતિ બગડવાની આશંકાને ધ્યાનમાં રાખતા ભારત કરમાં વધુ કાપ મૂકવા ઈચ્છુક નથી. મૂડીની શાખા મૂડીઝ ઈકોનોમી ડોટ કોમ અનુસાર ભારતીય અધિકારી વધુ કરકપાત કરવા રાજી નથી. જોકે વાસ્તવિકતા એ છે કે રાજકોષિય ખોટ વધવાની આશંકા છે.
15
16

15000 કર્મચારીઓનું વેતન અટક્યુ છે

શુક્રવાર,ફેબ્રુઆરી 20, 2009
સંકટમાં ફસાયેલી સુભિક્ષાએ આજે કહ્યુ કે તેના 15000 કર્મચારીયોને ઓક્ટોબર માસથી વેતન મળ્યુ નથી. અને કર્મચારી ભવિષ્યનિધી સંગઠન ઈપીએફઓએ કંપનીને નિર્દેશ કર્યો છે કે તે બને તેટલી વહેલી તકે બાકી રહેતી રકમ ચૂકવી દે.
16
17
આંધ્રપ્રદેશ હાઈકોર્ટે આજે સીબીઆઈને સત્યમના મામલે રાજ્યસરકાર પાસેથી જે માહિતી મેળવવા માંગે છે તેના માટે મેમો દાખલ કરવાનો નિર્દેશ કર્યો હતો. અદાલતે આંધ્રપ્રદેશ સરકારને પણ સત્યમ કમ્પ્યુટર સંબંધિત નાણાકિય અનિયમિતતાઓની તપાસના ક્રમમાં આવશ્યકતાઓ અને કડીઓના ...
17
18

સોનીના સીઇઓનું રાજીનામું

ગુરુવાર,ફેબ્રુઆરી 19, 2009
સોની એન્ટરટેઇનમેન્ટ ટીવીના મુખ્ય કાર્યાધિકારી કુણાલ દાસગુપ્તાએ ગુરૂવારે કંપનીમાંથી પોતાનું રાજીનામું આપી દીધું છે. જોકે તેમણે રાજીનામું કેમ આપ્યું એ અંગે કંઇ વધુ વિગતો બહાર આવી નથી. ઉલ્લેખનિય છે કે, દાસગુપ્તાના કાર્યકાળ દરમિયાન ચેનલોની શ્રેણીમાં ...
18
19

જેટ એયરવેઝના સીઈઓનુ રાજીનામુ

ગુરુવાર,ફેબ્રુઆરી 19, 2009
જેટ એયરવેઝ ગ્રુપના સીઈઓ રવિ ચતુર્વદીએ રાજીનામુ આપી દીધુ છે. કંપનીના અધ્યક્ષ નરેશ ગોયલ એ આ વાતની ખાતરી કરી છે.
19