0
Gandhi Jayanti Essay in Gujarati - મહાત્મા ગાંધી વિશે નિબંધ
બુધવાર,ઑક્ટોબર 1, 2025
0
1
સોમવાર,સપ્ટેમ્બર 22, 2025
National Daughter's Day- આ દિવસ ભારતમાં પણ ખાસ છે કારણ કે તે પરિવાર અને સમાજમાં દીકરીઓનો પ્રેમ, સન્માન અને મહત્વ દર્શાવે છે
1
2
શુક્રવાર,સપ્ટેમ્બર 19, 2025
નવરાત્રી પર 10 વાક્ય
1) શારદીય નવરાત્રી એ ભારત અને વિશ્વમાં હિન્દુઓ દ્વારા ઉજવવામાં આવતો સૌથી મોટો તહેવાર છે.
2) તે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં શરદ સમપ્રકાશીય દરમિયાન આવે છે.
2
3
બુધવાર,સપ્ટેમ્બર 17, 2025
સ્વચ્છતા નિબંધ - ભારતીય સંસ્કૃતિની સ્પષ્ટ વિચારધારા રહી છે કે જ્યાં સ્વચ્છતા છે ત્યાં શુધ્ધતા છે; જ્યાં શુધ્ધતા છે ત્યાં પવિત્રતા છે; જ્યાં પવિત્રતા છે ત્યાં પ્રભુતા છે અને જ્યાં પ્રભુતા છે ત્યાં દિવ્યતા છે. આવી દ્રઢ માન્યતા ધરાવતા આપણા દેશની આજે જે ...
3
4
સોમવાર,સપ્ટેમ્બર 15, 2025
Speech on Narendra Modi - નરેન્દ્ર મોદીનો જન્મ ૧૭ સપ્ટેમ્બર ૧૯૫૦ ના રોજ તત્કાલીન બોમ્બે રાજ્યના મહેસાણા જિલ્લાના વડનગર ગામમાં હીરાબેન મોદી અને દામોદરદાસ મુલચંદ મોદીના મધ્યમ વર્ગના શાકાહારી પરિવારમાં થયો હતો.
4
5
સોમવાર,સપ્ટેમ્બર 15, 2025
Narendra Modi, નરેન્દ્ર મોદી નો પરિવાર, નરેન્દ્ર મોદીના પુસ્તકો,
નરેન્દ્ર દામોદરદાસ મોદી (જન્મ 17 સપ્ટેમ્બર 1950) એક ભારતીય રાજકારણી છે જેમણે 2014 થી ભારતના વડા પ્રધાન તરીકે સેવા આપી છે નરેન્દ્ર મોદીના પુસ્તકો
5
6
સોમવાર,સપ્ટેમ્બર 15, 2025
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 72મો જન્મદિવસ છે. નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ એક મધ્યમ વર્ગના કુટુંબમાં વડનગર ખાતે થયો હતો. તે દામોદરદાસ મૂલચંદ મોદી અને તેમના પત્ની હીરાબેન મોદીના છ સંતાન પૈકી ત્રીજુ સંતાન છે.
6
7
ગુરુવાર,સપ્ટેમ્બર 11, 2025
બેટી બચાવો, બેટી પઢાઓ એ ભારત સરકારની એક મહત્વપૂર્ણ યોજના છે, જેનો ઉદ્દેશ્ય દીકરીઓની સુરક્ષા અને શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. આ અભિયાન 22 જાન્યુઆરી 2015 ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. તેનો મુખ્ય ઉદ્દેશ્ય બાળ લિંગ ગુણોત્તરમાં સુધારો કરવાનો
7
8
ગુરુવાર,સપ્ટેમ્બર 11, 2025
કોઈ પણ દેશની પ્રગતિનો મુખ્ય આધાર છે તેની સારી કેળવણી. ભારતની સંસ્કૃતિમાં કેળવણી રૂપી છીપમાં પાકતું અણમોલ રત્ન હોય તો તે સ્ત્રી છે. પણ હીરાની પરખ તો ઝવેરી જ કરી શકે ને ! સમાજનો રૂઢિચુસ્ત વર્ગ તો એમ જ માને છે કે 'સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ"
8
9
બુધવાર,સપ્ટેમ્બર 10, 2025
Gen Z, જેના સભ્યોનો જન્મ ૧૯૯૭-૨૦૧૨ ની વચ્ચે થયો હતો, તેની સંખ્યા ૭ કરોડ છે, અને તે અમેરિકન ઇતિહાસમાં સૌથી વૈવિધ્યસભર પેઢી છે.
9
10
મંગળવાર,સપ્ટેમ્બર 9, 2025
તહેવારો સાંસ્કૃતિક સુમેળનું વાતાવરણ બનાવે છે. તહેવારો દ્વારા જીવનના નૈતિક અને સામાજિક મૂલ્યો મનોરંજન સાથે ભળી જાય છે. ગરીબોને પણ તહેવારોનો ભાગ બનાવવાનું શ્રીમંત લોકોની ફરજ છે. તહેવારોના નામે પૈસાનો દુરુપયોગ ન થવો જોઈએ.
10
11
આજે પાણી બચાવો, કાલે પાણી જીવન બચાવશે.
છતાં આ પાણીનો બિનજરૂરી બગાડ થાય છે. આપણે એ ભૂલવું ન જોઈએ કે પાણીની કટોકટીનો ઉકેલ પાણી સંરક્ષણ છે. આપણે હંમેશા "પાણી એ જીવન છે" સાંભળ્યું છે
11
12
રાધાકૃષ્ણનનો જન્મ ૫ સપ્ટેમ્બર, ૧૮૮૮ના રોજ તમિલનાડુના તિરુતાનીમાં થયો હતો. બાળપણથી જ રાધાકૃષ્ણન ભણવામાં હોશિયાર હતા. ૧૯૦૬માં મદ્રાસ કોલેજમાંથી તેમણે ફિલોસોફીના વિષયમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. તેઓ જ્યારે વીસ વર્ષના હતા
12
13
15 august nibandh gujarati ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ ના રોજ ભારતને બ્રિટિશ શાસનથી સ્વતંત્રતા મળી. આ સ્વતંત્રતા પાછળ અસહકાર ચળવળ, મીઠા સત્યાગ્રહ, ભારત છોડો આંદોલન જેવા અનેક આંદોલનો અને સંઘર્ષોની લાંબી વાર્તા
13
14
Har Ghar Tiranga - હર ઘર તિરંગા અભિયાન : ભારત સરકારે આ 75મા સ્વતંત્રતા દિવસ પર ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવવાની ખૂબ જ પ્રશંસાત્મક પહેલ શરૂ કરી છે. માનનીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે દેશવાસીઓના હૃદયમાં દેશભક્તિની લાગણી જગાવવાના ઉદ્દેશ્ય સાથે હર ઘર તિરંગા ...
14
15
સ્વતંત્રતા દિવસ સ્પીચ આજે આપણે ૧૫ ઓગસ્ટની ઉજવણી કરી રહ્યા છીએ. આ એ દિવસ છે જ્યારે ૨૦૦ વર્ષની બ્રિટિશ ગુલામીનો અંત આવ્યો હતો. ૧૮૫૭ની ક્રાંતિથી લઈને 'ભારત છોડો આંદોલન' સુધી, આ યાત્રા સંઘર્ષ, બલિદાન અને દૃઢ નિશ્ચયથી ભરેલી હતી.
15
16
2 minute speech on Independence Day આજે ૧૫ ઓગસ્ટ છે. એક એવો દિવસ જે આપણને સ્વતંત્રતાના મૂલ્ય અને દેશભક્તિની ભાવનાની યાદ અપાવે છે. આપણા મહાન નેતાઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓના લાંબા સંઘર્ષ પછી ૧૯૪૭ માં ભારતને આઝાદી મળી.
16
17
આજે આપણે આપણા દેશના ૭૮મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા માટે અહીં ભેગા થયા છીએ. આપણો દેશ ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ ના રોજ આઝાદ થયો હતો
17
18
આ દિવસ ભગવાન કૃષ્ણના જન્મ દિવસની ઉજવણી માટે ઉજવવામાં આવે છે અને તેમના ભક્તો માટે એક મહત્વપૂર્ણ દિવસ છે.
18
19
શ્રીકૃષ્ણ ભગવાન જે ભગવાન વિષ્ણુના અવતાર છે. શ્રીકૃષ્ણ ના જનમદિવસને જન્માષ્ટમી તહેવારના રૂપમાં ઉજવાય છે. શ્રાવણ વદ આઠમ (કૃષ્ણ પક્ષ)તિથિ જન્માષ્ટમી નિમિત્તે, ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. તેને કૃષ્ણજન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે.
19