0
Janmashtami 2025 - જન્માષ્ટમી સ્પીચ
મંગળવાર,ઑગસ્ટ 12, 2025
0
1
શ્રીકૃષ્ણ ભગવાન જે ભગવાન વિષ્ણુના અવતાર છે. શ્રીકૃષ્ણ ના જનમદિવસને જન્માષ્ટમી તહેવારના રૂપમાં ઉજવાય છે. શ્રાવણ વદ આઠમ (કૃષ્ણ પક્ષ)તિથિ જન્માષ્ટમી નિમિત્તે, ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. તેને કૃષ્ણજન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે.
1
2
ભારત તહેવારોનો દેશ છે. તેમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે. આપણે ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ. તેમાં રક્ષાબંધનનો તહેવાર આવે છે. રક્ષાબંધન એટલે ભાઇ-બહેનનો તહેવાર છે. તેનું બીજુ નામ ‘બળેવ’ છે.
2
3
ભારત એક વિશાળ દેશ છે. તેમા અનેક ધર્માનુયાયી વિવિધ જાતિયો વિવિધ ભાષા બોલનારા લોકો રહે છે. વેશભૂષા ખાન-પાન બોલચાલની દ્રષ્ટિએ વિવિધતા લક્ષિત થાય છે. પણ આ અનેકતાની પાછળ એકતાની ભાવના ચોક્કસ
3
4
ગુરુ શિષ્ય નો સંબંધ નિબંધ- Guru shishya nibandh
ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંબંધ અત્યંત મહત્વપૂર્ણ અને અર્થપૂર્ણ સંબંધ છે જે જ્ઞાન અને અનુભવના આદાનપ્રદાન દ્વારા સમૃદ્ધિમાં વધારો કરે છે. ગુરુ-શિષ્ય સંબંધમાં, ગુરુ એ વ્યક્તિ છે જે શિષ્યના જીવનમાં જ્ઞાન ...
4
5
International Music Day - ઈન્ટરનેશનલ મ્યુઝિક ડે 1975માં ઉજવવામાં આવ્યો હતો. આ દિવસ પાછળનો ઉદ્દેશ્ય સમાજના તમામ ક્ષેત્રોમાં સંગીતની કળાને પ્રોત્સાહન આપવાનો તેમજ લોકો વચ્ચે શાંતિ અને મિત્રતાના યુનેસ્કોના વિચારોને અમલમાં મૂકવાનો હતો.
5
6
Operation Sindoor- 2૨ એપ્રિલ ૨૦૨૫ ના રોજ, પહેલગામની શાંતિપૂર્ણ ખીણો ચીસો પાડી ઉઠી. આ તે દિવસ હતો જ્યારે માનવતાનું લોહી વહેવડાવવામાં આવ્યું હતું, લોકોને તેમના ધર્મ વિશે પૂછવામાં આવ્યું હતું અને તેમના કપડાં ઉતારવામાં આવ્યા હતા, અને તેમને કલમાનો પાઠ ...
6
7
યોગ એક પ્રાચીન કલા છે જે મન અને શરીરને જોડે છે. તે એક એવી કસરત છે જેના દ્વારા આપણે આપણા શરીરના તત્વોને સંતુલિત કરીએ છીએ. આ ઉપરાંત, યોગ આપણને ધ્યાન કરવામાં અને માનસિક શાંતિ મેળવવામાં પણ મદદ કરે છે. આજના વિદ્યાર્થીઓ માટે, જ્યારે અભ્યાસનું દબાણ અને ...
7
8
અષાઢી બીજ એટલે કચ્છનું નવું વર્ષ. કચ્છની પહેલી રાજધાની લાખિયારવીરા. અષાઢી બીજના દિવસે કચ્છભરમાં લોકો નવ વર્ષના વધામણા કરે છે. અષાઢી બીજના ઇતિહાસ પણ રસપ્રદ છે, ૧૬૦૫ માં કચ્છના પ્રથમ મહારાવે તેની સ્થાપના કરી હતી.
8
9
પુરી રથયાત્રા વિશ્વ વિખ્યાત છે અને દર વર્ષે માત્ર ભારતમાંથી જ નહીં પરંતુ વિશ્વના વિવિધ ભાગોમાંથી પણ દસ લાખથી વધુ યાત્રાળુઓ અહીં આવે છે.
દર ૧૨ વર્ષે મૂર્તિ બદલવામાં આવે છે.
ત્રણેય દેવતાઓ ભગવાન જગન્નાથ મંદિરથી ૨ કિમી દૂર તેમના કાકાના મંદિર ...
9
10
ગુજરાતી નિબંધ- મહિલા દિવસ Women's Day
10
11
Gujarati Essay Holi - હોળી પર નિબંધ - હોળી અને ધુળેટી માત્ર ભારતમાં જ નહીં,અન્ય દેશોમાં પણ ઉત્સાહ અને ઉલ્લાસથી મનાવવામાં આવે છે. હોળીને ‘રંગોનો તહેવાર’ પણ કહેવાય છે
11
12
ગુરુવાર,ફેબ્રુઆરી 13, 2025
sarojini naidu nibandh in gujarati- શ્રીમતી સરોજિની નાયડુ, 'ભારતના કોકિલા' તરીકે પ્રખ્યાત, 13 ફેબ્રુઆરી 1879 ના રોજ હૈદરાબાદમાં જન્મ્યા હતાsarojini naidu nibandh in gujarati- શ્રીમતી સરોજિની નાયડુ, 'ભારતના કોકિલા' તરીકે પ્રખ્યાત, 13 ફેબ્રુઆરી 1879 ...
12
13
ગુરુવાર,ફેબ્રુઆરી 13, 2025
આજે સરોજિની નાયડુ(Sarojini Naidu)ની જન્મજયંતિ છે. સરોજિની નાયડુનો જન્મ 13 ફેબ્રુઆરી 1879 ના રોજ હૈદરાબાદમાં થયો હતો, જે "ભારતની નાઇટિંગલ" તરીકે પ્રખ્યાત છે. સરોજિની નાયડુ એક સ્વાતંત્ર્ય સેનાની, કવિઓ અને દેશની પ્રથમ મહિલા રાજ્યપાલ હતી. સરોજિની નાયડુ ...
13
14
મંગળવાર,જાન્યુઆરી 28, 2025
કુત્રિમ બુદ્ધિ(Artificial Intelligence અથવા AI) આજના સમયમાં સૌથી ચર્ચિત અને પ્રભાવશાળી તકનીકમાંથી એક છે. આ માત્ર આપણા રોજિંદા જીવનને જ પ્રભાવિત નથી કરી રહ્યુ, પરંતુ ઉદ્યોગ, સ્વાસ્થ્ય, અભ્યાસ અને અહી સુધી કે કલા અને સંસ્કૃતિને પણ બદલી રહ્યુ છે
14
15
મંગળવાર,જાન્યુઆરી 28, 2025
લાલા લજપત રાય લાલા લાજપતરાયનો જન્મ પંજાબ રાજ્યમાં આવેલા મોગા જિલ્લામાં 28 જાન્યુઆરી 1865 ના રોજ જૈન પરીવારમાં થયો હતો. લાલા લજપત રાય ભારતના અગ્રણી સ્વાતંત્ર્ય સેનાની અને અમર ક્રાંતિકારી નેતા હતા.
15
16
મંગળવાર,જાન્યુઆરી 21, 2025
વર્ષ 1930 થી ભારતના ક્રાંતિકારીઓ ભારતને એક સંવિધાનવાળો દેશ બનાવવા માંગતા હતા પણ 26મી જાન્યુઆરીના 1950ના રોજ આપણા દેશને પૂર્ણ સ્વાયત્ત ગણરાજ્ય જાહેર કરવામાં આવ્યુ અને આ દિવસે આપણુ સંવિધાન લાગૂ થયુ હતુ. આ જ કારણ છે કે દર વર્ષે 26મી જાન્યુઆરીને ગણતંત્ર ...
16
17
શુક્રવાર,જાન્યુઆરી 17, 2025
મહારાણા પ્રતાપ અને અકબર નું યુદ્ધ
હલ્દીઘાટી વિશે જાણો જ્યાં અકબર અને મહારાણા પ્રતાપ આવ્યા હતા.
17
18
શુક્રવાર,જાન્યુઆરી 10, 2025
સ્વામી વિવેકાનંદનો જન્મ 12મી જાન્યુઆરી 1863ના રોજ કલકત્તા ખાતે શિમલા પાલ્લીમાં થયો હતો અને તેમનું નામ નરેન્દ્રનાથ દત્ત પાડવામાં આવ્યુ હતું. તેમના પિતા વિશ્વનાથ દત્ત કલકત્તા હાઇ કોર્ટમાં એટર્ની હતા. તેમની ગણના એક ઉદાર વ્યક્તિ તરીકે થતી હતી અને ...
18
19
શુક્રવાર,જાન્યુઆરી 3, 2025
સાવિત્રીબાઈ ફુલેનો જન્મ 03 જાન્યુઆરી 1831ના રોજ મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં આવેલા નાયગાંવ નામના નાના ગામમાં થયો હતો. માત્ર 9 વર્ષની ઉંમરે તેમના લગ્ન પૂણેના રહેવાસી જ્યોતિબા ફુલે સાથે થયા.
19