મંગળવાર, 30 ડિસેમ્બર 2025
0

World Book Day- વિશ્વ પુસ્તક દિવસ પર નિબંધ

રવિવાર,એપ્રિલ 23, 2023
0
1
National Civil Services Day- દેશમાં ઘણા પબ્લિક સર્વિસ ડિપાર્ટમેંટમાં લાગેલ અધિકારીઓના કાર્યને એક્નોલેજ કરવા માટે દર વર્ષે 21 એપ્રિલને નેશનલ સિવિલ સર્વિસ ડે ઉજવાય છે. આ દિવસે સિવિલ સેવકો માટે એક રિમાંડર પણ છે. જે સામૂહિક રૂપથી દેશની એડમિનિસ્ટ્રેટિવ ...
1
2
મિત્રો, જેમ કે તમે બધા જાણતા જ હશો કે દર વર્ષે 14મી એપ્રિલના રોજ બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ (Ambedkar Jayanti 2023) સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે. આ દિવસે બાબા ભીમરાવ આંબેડકરને યાદ કરવા અને તેમના વિચારો ફેલાવવા માટે દેશભરમાં વિવિધ ...
2
3
જલિયાવાંલા બાગ હત્યાકાંડ : 10 મિનિટમાં 1650 રાઉંડ ગોળીબાર !!- જલિયાવાંલા બાગ હત્યાકાંડને 2023 માં 104 વર્ષ પૂરા થઈ ગયા છે. રાષ્ટ્રએ જલિયાંવાલા બાગ હત્યાકાંડની 103મી વરસીએ શહીદોને યાદ કર્યા. 13 એપ્રિલ, બુધવારનો દિવસ પંજાબના અમૃતસર શહેરના જલિયાંવાલા ...
3
4
જલિયાવાલા બાગ હત્યાકાંડ એ ભારતના ઈતિહાસ સાથે જોડાયેલી એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે, જે વર્ષ 1919માં બની હતી. આ હત્યાકાંડની વિશ્વભરમાં નિંદા કરવામાં આવી હતી. આપણા દેશની આઝાદી માટે ચાલી રહેલા આંદોલનોને રોકવા માટે આ હત્યાકાંડ કરવામાં આવ્યો હતો
4
4
5
14 એપ્રિલ 1891માં મહુમાં સૂબેદાર રામજી શંકપાલ અને ભીમાબાઈની ચૌદમી સંતાનના રૂપમાં ડો,ભીમરાવ આંબેડકરનો જન્મ થયો. તેમના વ્યક્તિત્વમાં સ્મરણ શક્તિની પ્રખરતા, બુધ્ધિમાન, ઈમાનદારી, સત્યતા, નિયમિતતા, દ્રઢતા, પ્રચંડ સંગ્રામી સ્વભાવનો મણિકાંચન મેળ હતો
5
6

ડો હેડગેવાર વિશે નિબંધ

મંગળવાર,એપ્રિલ 11, 2023
1 એપ્રિલ, 1889 ના રોજ નાગપુરમાં જન્મેલા ડૉ. હેડગેવારે પોતાની માટી અને દેશ પ્રત્યે પ્રેમ કેળવવામાં સમય ન લીધો, તેમના સમાજ પ્રત્યે ઊંડી સંવેદનશીલતા હતી, જેણે ઈંગ્લેન્ડની રાણી વિક્ટોરિયાના 60 વર્ષ પૂરા થવા પર વહેંચવામાં આવેલી મીઠાઈનો સ્વીકાર કર્યો
6
7
મહાત્મા જ્યોતિરાવ ફુલેની આજે જયંતી છે. 11 એપ્રિલ 1827ને પુણેના ગોવિંદરાવ અને ચિમનાબાઈના ઘરે જન્મેલા જ્યોતિરાવના પરિવાર પેશવાઓ માટે ફૂલવાલાના રૂપમાં કામ કરતા હતા.આ કારણે તેણે મરાઠીમાં ફુલે કહેવાતો હતો. 28 નવેમ્બર, 1890 ના રોજ 63 વર્ષની વયે તેમનું ...
7
8

મહાવીર જયંતિ પર નિબંધ

સોમવાર,એપ્રિલ 3, 2023
પંચશીલ સિદ્ધાંતના પ્રવર્તક અને જૈન ધર્મના ચોવીસમાં તીર્થકર મહાવીર સ્વામી મૂર્તમાન પ્રતિક હતા. જે યુગમાં હિંસા, પશુબલિ, જાત-પાતના ભેદભાવની બોલબાલા હતી એ યુગમાં ભગવાન મહાવીરે જન્મ લીધો. તેમણે દુનિયાને સત્ય અને અહિંસા જેવા ખાસ ઉપદેશોના માધ્યમથી યોગ્ય ...
8
8
9
World Drama Day: સુપ્રીમ કોર્ટે સિનેમા હોલના માલિકોને કહ્યું હતું કે તેઓ તેમની ઈચ્છા મુજબ હોલમાં નિયમો અને શરતો નક્કી કરવા માટે સ્વતંત્ર છે. આ સાથે કોર્ટે એમ પણ કહ્યું હતું કે હોલ માલિકો પણ ફિલ્મ જોવા આવતા લોકોને બહારથી ખાવાની વસ્તુઓ લાવવા પર ...
9
10
23 માર્ચ સમગ્ર વિશ્વમાં હવામાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોને હવામાન અને તેમાં થતા ફેરફારોના કારણોથી વાકેફ કરવાનો છે. વર્લ્ડ મીટીરોલોજીકલ ઓર્ગેનાઈઝેશન વિશ્વ હવામાન દિવસની ઉજવણીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે
10
11
વિશ્વ કવિતા દિવસને કાવ્ય દિવસ પણ કહેવાય છે. વિશ્વ કાવ્ય દિવસને અંગ્રેજીમાં "World Poetry Day" કહે છે. યુનેસ્કો એટલે સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠને પેરિસમાં યોજાયેલી તેની 30મી સામાન્ય પરિષદમાં 21 માર્ચને "વિશ્વ કવિતા દિવસ" ...
11
12
International Animation Day 2022- દર વર્ષે 28 ઓક્ટોબરને દુનિયાભરમાં ઈંટરનેટ એનિમેશ ડેના રૂપમાં ઉજવાય છે. કોમર્શિયલ થિયેટરથી શરૂ થતા એનિમેશન આજે 3D અને સ્પેશન ઈફેક્ટસની સાથે પડદા સુધી પહોંચી ગયો છે.
12
13

Gujarati Nibandh - લાલ બહાદુર શાસ્ત્રી

બુધવાર,જાન્યુઆરી 11, 2023
શ્રી લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ 2 ઓક્ટોબર, 1904ના રોજ ઉત્તર પ્રદેશના વારાણસીથી સાત માઇલ દૂર એક નાના રેલવે ટાઉન, મુગલસરાયમાં થયો હતો. તેમના પિતા એક સ્કૂલ શિક્ષક હતા. જ્યારે લાલ બહાદુર શાસ્ત્રી માત્ર દોઢ વર્ષના હતા ત્યારે તેમન પિતાનું દેહાંત થઇ ગયું ...
13
14
મોટા શહેરમાં તો દિવાળી પછી તરત જ ઉત્તરાયણની પૂર્વ તૈયારી શરૂ થઈ જાય છે . વાંસ ચીને એમાથી ઢટ્ટા કમાન બનાવવાનું અને જાતજાતના આકારની ને રંગની પતંગો બનાવવાનું કામ પૂરજોશમાં ચાલૂ થઈ જાય છે બીજા બાજુ દોરી પાવાનું (દોરી રંગવાનું) કામ પણ યુદ્ધના ધોરણે શરૂ ...
14
15

National Farmers Day- ખેડૂત દિવસનું મહત્વ

શુક્રવાર,ડિસેમ્બર 23, 2022
ભારતીય ખેડૂતોની સ્થિતિ સુધારવાનો શ્રેય ચૌધરી ચરણ સિંહને જાય છે. પોતે એક ખેડૂત પરિવારમાંથી હોવાના કારણે તેઓ ખેડૂતોની સમસ્યાઓ અને સ્થિતિથી સારી રીતે વાકેફ હતા, તેથી તેમણે ખેડૂતો માટે ઘણા સુધારા કર્યા. ખેડૂતોને પ્રોત્સાહન આપવામાં આવે છે દેશની ...
15
16
1. જીવન લાંબુ હોવાની જગ્યા મહાન હોવું જોઈએ.
16
17

Children's Day Speech - 800 શબ્દોનું ભાષણ

સોમવાર,નવેમ્બર 14, 2022
પ્રીંસિપલ સર/મેડમ, આદરણીય શિક્ષકગણ અને મારા વ્હાલા મિત્રોને નમસ્કાર... આપણે બધા ખૂબ જ ઉલ્લાસપૂર્વક અહી બાળદિવસ ઉજવવા માટે એકત્ર થયા છે. હુ બાળ દિવસ પર મારા વિચારો મુકવા માંગુ છુ. બાળકો પરિવારમાં, ઘરમાં સમાજમાં ખુશીનુ કારણ હોવાની સાથે જ દેશનુ ...
17
18
સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ 1824માં મોરબી (મુંબઈનું મોરવી રજવાડું) નજીકના કાઠિયાવાડ પ્રદેશ જિલ્લા રાજકોટમાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. મૂળ નક્ષત્રમાં જન્મ લેવાને કારણે તેમનું નામ મૂળશંકર પડ્યું. તેમણે વેદના મહાન વિદ્વાન સ્વામી વિરજાનંદજી પાસેથી ...
18
19
International Animation Day 2022- દર વર્ષે 28 ઓક્ટોબરને દુનિયાભરમાં ઈંટરનેટ એનિમેશ ડેના રૂપમાં ઉજવાય છે. કોમર્શિયલ થિયેટરથી શરૂ થતા એનિમેશન આજે 3D અને સ્પેશન ઈફેક્ટસની સાથે પડદા સુધી પહોંચી ગયો છે.
19