શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 2 જૂન 2020 (10:23 IST)

લસણ શરદી-ખાંસી જેવા સંક્રમણ દૂર રાખવામાં મદદ કરે છે

ઈમ્યુનિટી વધારવા માટે લસણના ઉપયોગ ઘણા રોગોને દૂર કરવામાં કરાય છે. એમાં રહેલ યૌગિક એલેસિન જેમાં એંટી બેક્ટીરિયલ અને એંટી ફંગલ ક્ષમતા હોય છે તેનાથી શરદી-ખાંસી જેવા સંક્રમણ દૂર રાખવામાં મદદ કરે છે.