Webdunia - Bharat's app for daily news and videos

Install App

ટાઈટ બેલ્ટ બાંધો છો તો સાવધાન, કેંસર સુધી થઈ શકે છે તમને

મંગળવાર, 4 ફેબ્રુઆરી 2020 (08:38 IST)
ટાઈટ બેલ્ટ પહેરવાની ટેવ બધને હોય છે. પણ ઘણી વાર બાળપણની આ ટેવ રોગી કરી શકે છે. ટાઈટ બેલ્ટ બાંધવી ઘણી વાર ગંભીર રોગની ચપેટમાં લઈ શકેછે. હવે તમે વિચારો કે ટાઈટ બેલ્ટ પહેરવાથી કયાં રોગ થઈ શકે છે. અમે તમને જણાવીએ છે કે ટાઈટ બેલ્ટ પહેરવાને લઈને જુદા-જુદા શોધ કર્યા છે. જેમાં ઘણા ચોકાવનાર પરિણામ સામે આવ્યા છે. 
સ્કાટિશ શોધ પ્રમાણે જાડા લોકો કે ટાઈટ બેલ્ટ પહેરે છે તેના પેટ અને ભોજનની નળી હોય છે તેના વાલ્વના વચ્ચે વધારે દબાવ પડવા લાગે છે. એવા લોકો એસિડ 
 
રોફલ્કસ જેવી પરેશાનીથી જૂઝે છે. એસિડ રિફલક્સના કારણે પેટમાં બનતું એસિડ ઉપરની તરફ ચાલ્યું જાય છે. જેનાથી ગળાની કોશિકાઓ ખરાબ થવા લાગે છે કે પછી આ કેંસરનો રૂપ પણ લઈ શકે છે. 
 
પ્રભાવિત હોય છે ફર્ટિલિટી 
તેનાથી પ્રજનનમાં કમી આવી શકે છે. જેનાથી ઈનફર્ટીલિટીનો ખતરો વધી શકે છે. હકીકતમાં ટાઈટ બેલ્ટ પહેરવાના કારણે પેલ્વિક ક્ષેત્ર પર દબાણ પડે છે જે ફર્ટિલિટી ને પ્રભાવિત કરે છે. આ સ્પર્મ કાઉંટ ઓછા હોવાના કારણે બની શકે છે. તે સિવાય કમરની આસપાસ પ્રેશર બનવાથી તમને પગમાં સોજાની સમસ્યા પણ આવી શકે છે.  
 
ટાઈટ બેલ્ટ પહેરવું તમને હર્નિયા જેવી ગંભીર રોગના પણ શિકાર બનાવી શકે છે. હાયલટ હર્નિયાની સ્થિતિમાં પેટના ઉપરી ભાગ તેમના ડાયફ્રામના નબળા હોવાના કારણે ડાયાફ્રામથી બહાર નિકળી આવે છે. જેના કારણે આ તમને અંદર બનતા એસિડને રોકી નહી શકતું. આ એસિડ પેટની નળીમાં પહોંચીને બળતરા પેદા કરે 
 
છે. જેનાથી અમારા છાતીમાં બળતરા અને તેજ્જ દુખાવો હોય છે. 
 

વધુ જુઓ..

ગિલ-સુદર્શનની જોડી બની ટી20 માં સૌથી વધુ સદીની ભાગીદારી કરનારી જોડી, કોહલી-ગેલને છોડ્યા પાછળ

GT vs RR IPL Qualifier 2: ગુજરાત ટાઇટન્સની ટીમ શાનથી પહોચી ફાઈનલમાં, રાજસ્થાનને 7 વિકેટથી હરાવ્યું

RR Vs GT Qualifier 2 IPL 2026: આઈપીએલ ના ક્વાલીફાયર 2 ના મુકાબલામાં આ 5 ખેલાડીઓ પર રહેશે સૌની નજર

21 જૂને યોજાનારી NEET પરીક્ષા માટે તૈયારીઓ કેવી રીતે ચાલી રહી છે? સેના, વાયુસેના અને પીએમ મોદી પણ ભૂમિકા ભજવશે.

IMD એ તણાવ વધાર્યો, જૂનમાં 90% વરસાદની આગાહી, 10 રાજ્યોમાં રેકોર્ડબ્રેક ગરમી, ભયાનક ચેતવણી

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 30 મે 2026

Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરી લો દીવાનો આ ખાસ ઉપાય, દેવી લક્ષ્મીની કૃપાથી ધનની આવક વધશે, નોકરી અને વ્યવસાયમાં થશે પ્રગતિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 29 મે 2026

પુરુષોત્તમ માસની કથા અધ્યાય અધ્યાય 5 : ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ વ્યથા અને ગોલોકમાં આશ્વાસન

Purushottam Maas Katha Adhyay 4 : ભગવાન વિષ્ણુ અને અધિક માસનું ગોલોક પ્રયાણ

આગળનો લેખ
Show comments